________________
૪૦
આત્મા છે,
આત્મા નિત્ય છે,
આત્મા કર્મના કર્તા છે,
ndom
જૈન ધર્મના પરિચય
આત્મા કર્મના ફળના ભાક્તા છે,
આત્માને માફ છે,
આ મેક્ષના ઉપાય છે,
આત્મા સંબધી આ છ મુદ્દાને ષસ્થાન કહેવાય છે, આને સ્વીકારે તે આસ્તિક કહેવાય, એને ન માને તેને નાસ્તિક કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org