________________
છ દ્રવ્ય : પંચાસ્તિકાચ : વિશ્વ સંચાલન
વિશ્વ એ છે અને જડ દ્રવ્યોને સમૂહ છે તે આપણે આગળ જાણે ગયા. તે પ્રસંગે –
(૧) જીવકલ્ચની થેડીક વાત કરી હતી. અહીં છવદ્રવ્ય વિષે થોડુંક વધુ વિચારીએ.
(૨) જે જડદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એને પુગલ દ્રવ્ય કહેવાય છે. આમાંને એક વિભાગ કર્મના પુદ્ગલેને છે. જીવ સાથે કષાય (રાગદ્વેષાદિ) તથા યોગ (મન-વચનકાયાની પ્રવૃત્તિ) ની ચિકાશને લીધે, તેલિયા કપડાં પર ધૂળ ચૅટે તેમ, કર્મ ચંટે છે, અને એ જીવ પર શરીર ઇદ્રિ વગેરે જુદા જુદા ભાવે સજે છે. જીવને કષાય થવાનું કારણ પણ જીવના પૂર્વ કર્મને ઉદય છે, વિપાક છે. એ કર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org