________________
આત્માના પેંટસ્થાન
પરાધીન પણે ભ્રમણુ–સ'સરણ કરે છે, એ સંસરણુનું જ નામ સંસાર.' અનાદિથી જીવ સંસરણ કરે છે, માટે નિત્ય છે, એ બીજુ સ્થાન.
6
૩૯
(૩) આત્મા વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિથી કમ' (પુણ્ય-પાપg) ઉપાર્જન કરે છે. આત્માએ વૃત્તિ કે પ્રવૃત્તિ કરી એટલે એને કમ ચાંટે જ છે, માટે આત્મા કર્મના કર્તા છે, એ ૩ જી સ્થાન. (૪) આત્મા કના ભાક્તા છે. જેમ નેકરી કરનારને જ પગાર મળે છે, તેમ જે કમના કર્યાં છે એને જ પેાતાના ઉપાજેલા કર્મના ફળ ભાગવવા પડે છે, બીજાને નહિ. એમ વધુ પડતુ ખાઇ નાખનારને પેટનું દરદ ભોગવવું જ પડે છે. એમ પોતે કરેલા કમ પેાતાને અવશ્ય ભાગવવા પડે છે. એ કન્રુ પરિણામ વિવિધ શરીરનું નિર્માંણુ, મજ્ઞાનદશા, રોગ, જશ, અપજશ વગેરે આવે છે. આ ૪ થું સ્થાન.
(૫) અનાદિથી કથી બધાતા રહેલા આત્માના મેક્ષ પણ થઈ શકે છે. મૂળથી જમીનમાં સુવર્ણ ભેગી ભળેલી માટીથી સુવર્ણ તદ્દન મુક્ત થતુ દેખાય છે. કમ અને દેહાર્દિકના આત્યંતિક વિયેાગ થતાં આત્માના મેાક્ષ થયે કહેવાય. આ ૫ મું સ્થાન.
(૬) આ મેાક્ષના ઉપાય પણ છે. જે પણ છે. જે કારણે એ ક`સ ચેાગ, એનાથી વિપરીત કારણેાએ કર્યું વિયેાગ થાય એ સહજ છે. રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે કમ બંધના કારણેાને રાકી એનાથી વિપરીત કારણે વૈરાગ્ય, ત્યાગ, ઉપશમ, સભ્યજ્ઞાનાદિ સેવાય તે સકમના ક્ષય થઈ અ ંતે જરૂર મેક્ષ થાય. આ ૬ હું' સ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org