________________
૩૧.
સંવર
સંવરણ એટલે ઢાંકણું આશ્રવ પર ઢાંકણુ કરી જે કર્મ આવતાં અટકાવે, આશ્રવને રોકે, તેનું નામ સંવર. એના મુખ્ય છ ભેદ છે – સમિતિ, ગુપ્તિ, પરીસહ યતિધર્મ, ભાવના અને ચારિત્ર.
આ દરેકથી ક્યા આશ્રવ અટકે? આ બધા વાસ્તવિક સંવર તે જ બને કે એ જિનાજ્ઞાને વળગીને સેવાય, તેથી સમ્યકત્વ આ સંવરમાં અનુસ્યુત યાને વણાયેલું છે, જેના વડે મિથ્યાત્વ આશ્રવ અટકે છે. ચારિત્ર ને યતિધર્મથી અવિરતિ અને ઈન્દ્રિય આશ્રવ અટકે છે, કષાયે અટકે છે. સમિતિ-ગુપ્તિ અને પરિસિહ વગેરેથી ચોગ (ક્રિયા) અને પ્રમાદ આશ્રવ અટકે છે. આમ સંવરથી આશ્રવ-નિરોધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org