SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ બંધ ૧૧૧ (૩) ૫ શરીર-નામકર્મ શીર્થસે ત ારીપૂ” શીર્ણવિશીર્ણ થાય તે શરીર. એ (૧) ઐદારિક ઉદાર સ્થલ પુદગલનું બનેલું, દા. ત. મનુષ્ય-તિર્યંચનું શરીર, (૨) વૈકિય = વિવિધ કિયા(અણુમહાન, એક-અનેક) કરી શકવાને ગ્ય શરીર, દા. ત. દેવ-નારકનું. (૩) આહારક = શ્રી તીર્થંકર દેવની અદ્ધિ જોવા, કે સંશય પૂછવા ચૌદ પૂર્વી એક હાથનું શરીર બનાવે તે. (૪) તૈજસ = આહારનું પચન વગેરે કરનાર તૈજસ પુદ્ગલને જશે. (૫) કાર્મણ = જીવ સાથે લાગેલ કર્મને જશે. આવાં શરીર આપનાર કર્મ તે શરીર નામકર્મ. (૪) ૩ અંગે પાંગ નામકર્મ જેના ઉદયે દારિક વૈકિય-આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ – ૮ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, ને પર્વરેખાદિ અંગે પાંગ મળે તે અંગે પાંગનામકર્મ એકેન્દ્રિય જીવને અંગોપાંગ નામકર્મને ઉદય ન હેવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા. શાખા-પત્ર વગેરે છે તે તે જુદાં જુદાં જીવનાં શરીર હોવાથી એ કોઈ એક જીવ શરીરના અવયવ નથી. અહીં “શરીર નામકર્મની અંતર્ગત “બંધન નામકર્મ” અને “સંઘાતન નામકમ” છે. (૫) ૫ બંધન નામકર્મ જેના ઉદયથી નવા લેવાતાં ઐદારિકાદિ પુદગલે શરીરના જુનાં પુદ્ગલની સાથે લાખની જેમ એકમેક ચૂંટે છે, તે ચૂંટાડનારું કર્મ, એ બંધન નામકર્મ. એથી અંગે પાંગ વધે તેમાં સાંધે ન દેખાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy