________________
કર્મ બંધ
૧૧૧
(૩) ૫ શરીર-નામકર્મ
શીર્થસે ત ારીપૂ” શીર્ણવિશીર્ણ થાય તે શરીર. એ (૧) ઐદારિક ઉદાર સ્થલ પુદગલનું બનેલું, દા. ત. મનુષ્ય-તિર્યંચનું શરીર, (૨) વૈકિય = વિવિધ કિયા(અણુમહાન, એક-અનેક) કરી શકવાને ગ્ય શરીર, દા. ત. દેવ-નારકનું. (૩) આહારક = શ્રી તીર્થંકર દેવની અદ્ધિ જોવા, કે સંશય પૂછવા ચૌદ પૂર્વી એક હાથનું શરીર બનાવે તે. (૪) તૈજસ = આહારનું પચન વગેરે કરનાર તૈજસ પુદ્ગલને જશે. (૫) કાર્મણ = જીવ સાથે લાગેલ કર્મને જશે. આવાં શરીર આપનાર કર્મ તે શરીર નામકર્મ.
(૪) ૩ અંગે પાંગ નામકર્મ
જેના ઉદયે દારિક વૈકિય-આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ – ૮ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ, ને પર્વરેખાદિ અંગે પાંગ મળે તે અંગે પાંગનામકર્મ એકેન્દ્રિય જીવને અંગોપાંગ નામકર્મને ઉદય ન હેવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા. શાખા-પત્ર વગેરે છે તે તે જુદાં જુદાં જીવનાં શરીર હોવાથી એ કોઈ એક જીવ શરીરના અવયવ નથી. અહીં “શરીર નામકર્મની અંતર્ગત “બંધન નામકર્મ” અને “સંઘાતન નામકમ” છે.
(૫) ૫ બંધન નામકર્મ
જેના ઉદયથી નવા લેવાતાં ઐદારિકાદિ પુદગલે શરીરના જુનાં પુદ્ગલની સાથે લાખની જેમ એકમેક ચૂંટે છે, તે ચૂંટાડનારું કર્મ, એ બંધન નામકર્મ. એથી અંગે પાંગ વધે તેમાં સાંધે ન દેખાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org