________________
૧૯૮
જૈન ધર્મને પરિચય
અતિ જરૂરી છે. રોજ એમનાં સ્તવન, ગુણગાન, જાપ, સ્મરણ, ધ્યાન, પ્રાર્થના કરવી જ જોઈએ. - શ્રાવકને ખુમારી હોય કે “હું જેન છું, મારા અનંત ઉપકારી નાથની ભક્તિ કર્યા વિના જ મું નહિ, અહંદૂભક્તિને લાભ અપરંપાર છે. “દહેરે જાવા મન કર્યો, ચઉથ (૧ ઉપવાસ) તણું ફળ હૈય!” કુમારપાળ “પાંચ કેડીના ફૂલડે પામ્યા દેશ અઢાર!” નાગકેતુ પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાન પામ્યા !
મંદિરની વિધિ દેરાસરમાં દર્શન-પૂજાથે જતાં ૩-૩ પ્રકારે ૧૦ બાબત - એમ ૧૦ ત્રિક સાચવવાનાં છે.
૧૦ ત્રિક - વીતરાગ પ્રભુના ગુણોની તથા પ્રભુના દર્શન આદિ ભક્તિની ખૂબ સુંદર ભાવના સાથે ઘરેથી નીકળી, રસ્તામાં નીચે જીવજંતુ ન મરે એ ખ્યાલ રાખી, મંદીરે જવું. મંદીરની બહારથી પ્રભુ દેખાતાં અંજલિ મસ્તકે લગાડી “નમે જિjણું” બેલવું. પછી મંદીરમાં પેસતાં નિસાહિથી માંડી ચૈત્યવંદન સુધી ૧૦ ત્રિક (૩-૩ વસ્તુ)નું પાલન કરવાનું હોય છે.
પેસતાં (૧) નિસાહિ; પછી (૨) પ્રદક્ષિણા પછી (૩) પ્રભુ સામે ઊભા રહી પ્રણામ-સ્તુતિ, પછી (૪) પૂજા પછી (૫) પ્રભુ સામે ઊભા રહી ભાવના (પ્રભુની અવસ્થાનું ચિંતન) એમ પાંચ ત્રિક સાચવવા. આ દરેક ૩-૩.
એ પછી ચૈત્યવંદન કરવાનાં ૫ ત્રિક; એમાં, (૬) પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org