________________
Jain Education International
૨૬
વ્રત-નિયમ
શ્રાવકની દિનચર્યોંમાં સવારે પચ્ચક્ખાણના નિયમ કરવાની વાત કરી. વ્રત-નિયમ એ જીવનના અલંકાર છે. એ પાપવૃત્તિ અને પ્રમાદની વૃત્તિ પર અંકુશ મૂકી જીવનને એવું સુÀાભિત કરે છે કે એના પર પુણ્યાઈ અને સદ્ગતિ આકષિત થાય છે. વ્રત-નિયમને પ્રભાવ છે કે જ્યાંસુધી એ ચાલુ રહે ત્યાં સુધી પાપની અપેક્ષા છૂટી પાપકમ ખંધાતા અટકે છે, ને પાપક્ષય અને પુણ્યમ ધ ચાલુ રહે છે.
પૂર્વે જોયુ` કે પાપ નથી આચરતા છતાં જો નિયમ નથી, વિરતિ નથી, તે દિલમાં પાપની અપેક્ષા ઊભી રહેવાથી આત્મા પર કમ' ચાંટે છે. નિયમ કરવાથી એ અટકે છે, અને મન પણ ખ'ધનમાં આવવાથી ભવિષ્યમાં નિયમ પહોંચે ત્યાં સુધી પાપ સેવવા મન થતું નથી, એમ
For Private & Personal Use Only
www.jainelibrary.org