________________
જૈન ધર્મના પરિચય
સાધના–માગ બતાબ્યા છે, જે વૈજ્ઞાનિક પણ છે. એવ વ્યવસ્થિત–સક્રિય ક્રમિક અને વૈજ્ઞાનિક સાધનાંમાગ બીજે નથી.”
૨૮
'
ધમના મુખ્ય બે વિભાગ છે. એક વિભાગ પાલન કરવાના આચાર-વિચારના, અને બીજો વિભાગ છે, જાણવાના અને માનવાના તત્ત્વાના. બીજા શબ્દામાં કહીએ તેા ધમે એ બતાવવુ' જોઇએ કે આ વિશ્વ શું છે? વિશ્વવ્યવસ્થા કેવી રીતે ચાલે છે? એમાં જીવ સાથે ક્યાં તત્ત્વા જોડાયા છે? અને આચાર-વિચાર કયા કયા છે કે જે મેક્ષ તરફ પ્રયાણ શરૂ કરાવે અને એ પ્રયાણને અખંડ રાખે ? સફળ અનાવે?
છ ના છ
૧. ‘વિશ્વમ'માં ‘વિશ્વ' પદને જુદી જુદી વિભક્તિ લગાડી તેનાં અથ કરી.
૨. આજની વિશ્વ સમસ્યાઓ કેમ ઉપલે લે? ૩. બર્નાડ શાએ બીજા જન્મમાં જૈન થવાનું કેમ પસદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org