________________
જૈનધમ એ વિશ્વધર્મ છે?
૨૭
ક્રમશઃ સર્વોચ્ચ કક્ષા સુધી પહોંચેલા જીવેનું હિત થાય એવી અને પાલનમાં ઉતારી શકે એવી વિવિધ કક્ષાવાળી સાધના બતાવી છે.
(૫) એમાં સમસ્ત વિશ્વનાં યુક્તિસિદ્ધ અને સદ્ભૂત અર્થાત્ ખરેખર વિદ્યમાન તત્ત્વા પર પ્રકાશ પાડવામાં આવ્યા છે.
(૬) જૈનધમ માં વિશ્વની દુઃખદ સમસ્યાના ઉકેલ લાવી શકાય એવા અનેકાંતવાદાદ્વિ સિદ્ધાંત અને અહિંસાઅપરિગ્રહાર્દિરૂપ આચાર-મર્યાદા જોવા મળે છે, આથી જૈન ધ ને વિશ્વહિતકારી વિશ્વધર્મ જરૂરી કહી શકાય.
-
ગાંધીજીના પુત્ર દેવીદાસે એક સમયે લંડનમાં સમ નાટયકાર અને ચિતક જ્યા ખૉંડ ચૈાને પુછ્યું:– “ જો પલેાક જેવી વસ્તુ હોય તે તમે આ જન્મ પછી કયાં જન્મ થાય તે ઇચ્છે છે ?”
બર્નાર્ડ શૉએ કહ્યું : “તે હું જૈન થવા માગું છું.” દેવીદાસે ફરી પૂછ્યું: “ અરે પલેાક માનનાર અમારે . ત્યાં ૩૦ કરોડ હિન્દુઆ છે એને મૂકી તમે કેમ નાની જૈન કામમાં જન્મ લેવા માગે છે?’*
બર્નાડશે।એ કહ્યું : “ જૈનધમ માં ઈશ્વર-પરમાત્મા બનવાના ઇજારા–પરવાને (Sole Agency) કેઈપણુ એક વ્યક્તિને નથી અપાયા. પરંતુ વિશિષ્ટ ચાગ્યતાવાળા કોઈપણ મનુષ્ય આત્માની ઉન્નતી-કુવીકરણ કરીને પરમાત્મા બની શકે છે. તે એમાં જ નંબર ન લગાવુ ? તેમજ એ માટે જૈન ધમમાં આચરી શકાય એવા વ્યવસ્થિત ક્રમિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org