________________
પ્રમાણે અને જૈન શાસ્ત્રો
૨૭૫
થાય છે. ચક્ષુઈન્દ્રિયથી રૂપી દ્રવ્ય અને રૂપ (વર્ણ), સંખ્યા, આકૃતિ વગેરેનું જ્ઞાન થાય. દા. ત. જોયું–આ ઘડે છે, લાલ છે, એક જ છે, ગોળ છે,'... ઈત્યાદિ. ધ્રાણેન્દ્રિયથી ગંધનું ભાન થાય,–“આ સુગંધિ ક્યાંથી આવી?” રસને દ્રિયથી રસનું,- “આમાં મિઠાશ સારી છે.” સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શનું“આ સુંવાળું છે.” શ્રોત્રેન્દ્રિયથી શબ્દનું “વાહ કે મધુર શબ્દ!” અને મનથી ચિંતન, સ્મરણ, અનુમાન, તર્ક વગેરે થાય છે. દા. ત. “કાલે જઈશ.” “પેલે માર્ગમાં મળેલે.”
ધુમાડો દેખાય છે માટે અગ્નિ સળગતે હશે,' વગેરે સ્મરણ કલ્પના થાય એ બધું મતિજ્ઞાન છે.
આ મતિજ્ઞાનમાં ચાર કક્ષા છે તેલ પહેલાં “કંઈક એવું ભાન થાય છે એ “ અવગ્રહ.” પછી,
“આ શું હશે ! અમુક નહિ, અમુક સંભવે છે. – એ “ હા.
બાદ,
આ અમુક જ છે, – એ નિર્ણય એ “અપાય.’ અને પછી, એ ભૂલી ન જવાય એવી એકસાઈ એ “ધારણું.”
આમ મતિજ્ઞાન કમશઃ ચાર પ્રકારે થયું,- અવગ્રહ હા, અપાય અને ધારણું.
દાત. (૧) સ્વર કાને આવતા “કંઈક વાગે છે, - એમ શ્રેગેન્દ્રિયથી અવગ્રહ છે. (૨) “એ અવાજ તબલાને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org