SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન ધર્મના પરિચય કે ઢોલકના ? વિશેષતાએ ઢોલકના લાગે છે,’- એ ઇહા અવાજ છે,' એ અપાય અવાજ ચાકસ ધારી રાખ્યા, થઈ. (૯) ‘ખરાખર ઢોલકના જ મતિજ્ઞાન કર્યું. પછી મનમાં એ તે ધારણા મતિજ્ઞાન થયું. 6 " અવગ્રહમાં પણ એ પ્રકાર છે,- એક કઇક ' એવા વ્યક્ત ભાસ થવા માટે પહેલાં પદાર્થ ઇન્દ્રિયના સંપર્કમાં જોડાતા જાય અને અવ્યક્ત અત્યન્ત અછી ચેતના જગાડે, તે વ્યંજનાવગ્રહ કહેવાય; અને પછી કંઇક' એવા પદાર્થના ભાસ થાય તે અર્થાવગ્રહ કહેવાય. ઊંઘતા માણસને કેટલાક વખત એના નામના શબ્દ કાને અથડાયા કરે છે, પછી એને કઇંક અવાજ ભાસે છે. ત્યાં શબ્દ અથડાવામાં અવ્યક્ત ચેતના જાગ્રત થઇ રહે છે. તેથી એને પણ (વ્યંજનાવગ્રહ ) જ્ઞાન કહેવામાં આવે છે. ભીંત પર પણુ શબ્દ અથડાય છે, છતાં અને આવું કાંઇ નથી થતુ. માટે જીવને અથડાવાનું જુદું અને સજીવ ઇન્દ્રિઓને અથડાવાનું જુદું. એ માત્ર સપ નહિ, કિંતુ અવ્યક્ત ચૈતન્યસ્ફુરણનુ કારણ છે, અવ્યક્ત જ્ઞાન જગાવે છે. એ વ્યંજનાવગ્રહ વ્યંજનાવગ્રહ ચક્ષુ અને મન સિવાય ચાર ઇન્દ્રિયાને જ હાય છે; કેમકે ચક્ષુ અને મનને પોતાના વિષયને સંપર્ક થતા નથી એ થવાની જરૂર હતી નથી; માત્ર યોગ્ય દેશમાં આવેલી વસ્તુને અડયા વિના ચક્ષુ પકડી લે છે. એમ મન પણ વિષયને અડયા વિના ચિંતવી લે છે. * માનસ-મતિજ્ઞાનના રૂપક ૧ (૧) મનથી ભાવીનેા વિચાર થાય તે ચિંતા. (૨) ભૂતકાળનું યાદ આવે તે સ્મૃતિ (ક) વમાનનેા વિચાર For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy