SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જૈન ધર્મને પરિચય (૪) અનુકંપા : શક્યતાનુસાર દુઃખીને દુઃખ ટાળવાની દયા, અને બાકી પ્રત્યે પણ દિલમાં આદ્રતા. દુઃખી બે જાતના (૧) દ્રવ્યથી દુઃખી એટલે ભૂખ-તરસ, રોગ, માર, અપમાન વગેરેથી પીડાતા, ને (૨) ભાવથી દુઃખી એટલે પાપ, દેષ, ભૂલ, અધર્મ, કષાય... વગેરેથી પીડિત, એ બંને પર દયા એ અનુકંપા. (૫) આસ્તિક્ય એટલે એવી અટલ શ્રદ્ધા કે “તમે બંન્ને નિરંજ = નિર્દૂ પર જિનેશ્વર દેવેએ જે કહ્યું છે તે જ સાચું અને શંકા વિનાનુંએવી દઢ શ્રદ્ધા હોય. હૈયાને જિનવચનને દઢ રંગ લાગ્યો હાય, એમ જિનવચને કહેલ સાધુધર્મ-નિર્ચન્વધર્મ માટે pવ ગ મરમ, સે વં રજુ (અrટે)” આ જ અર્થ છે, યાને ઈષ્ટ છે, પરમ ઈષ્ટ છે, બાકી બધું જ અનિષ્ટ છે, અનર્થરૂપ છે” એવું હૈયે હાડોહાડ બેઠું હેય. * સમ્યકત્વના ૬૭ વ્યવહાર સમ્યગ્દર્શન એ મોક્ષને અનિવાર્ય પહેલે ઉપાય છે. એ જેમ જેમ વધુ ને વધુ નિર્મળ થાય તેમ તેમ ઉપરના ઉપાય જોરદાર બનતા જાય છે. આ નિર્મળતા માટે સમ્યકત્વના ૬૭ વ્યવહાર પાળવાના છે. એને સરળતાથી યાદ રાખવા માટે આ પદ યાદ રાખવું – “સ શુલિ દુ ભૂલ આજભાડું પ્રભા વિ.’ આમાં તે તે અક્ષર એકેક વિભાગ સૂચવે છે, તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy