________________
૧૬૮
જૈન ધર્મ
પરિચય
પરાધીનતાની બેડરૂપ જેલવાસ જે લેખ, અને એને દીક્ષાર્થે છેડવા મથવું.
૮. સમ્યકત્વને ચિંતામણિ-રત્ન કરતાં અધિક કિંમતી અને અતિ દુર્લભ સમજી, સતત શુભ ભાવના શુભ કરણીથી ને શાસન-સેવા–પ્રભાવનાથી એને ટકાવવું, ને નિર્મળ કરતાં રહેવું. એની આગળ મેટા વૈભવ પણ તુચ્છ લેખવા.
૯. “લેકસંજ્ઞા યાને ગતાનુગતિક લેકની પ્રવૃત્તિમાં તણાવું નહિ. પણ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવું.
૧૦. જિનાગમ વિના જગત અનાથ છે, કેમકે જિનાગમ સિવાય કોઈ પલેકહિતને સાચે માર્ગ બતાવનાર નથી, – એવી દઢ શ્રદ્ધાથી જિનાગમ-કથિત જિનાજ્ઞાને પ્રધાન કરવી; અર્થાત્ સર્વકૃત્ય જિનાગમને આગળ કરીને કરવા.
૧૧. સુમતિજિનની જેમ દાનાદિ ધર્મને આત્માની પિતાની પલકાનુયાયી વસ્તુ સમજી, શક્તિ ગો પવ્યા વિના ખૂબ આચરતાં રહેવું.
૧૨. દુર્લભ અને ચિંતામણિ રત્નની જેમ એકાંત હિતકારી નિષ્પાપ ધર્મક્રિયાની અહીં સોનેરી તક મળી માની, એને બહુ સારી રીતે આચરતાં. કદાચ અજ્ઞાનીઓ હાંસીમશ્કરી કરે છે તેથી શરમાવું નહિ.
૧૩. ધન-સ્વજન-આહાર-ઘર આદિને માત્ર શરીર . ટકાવવાના સાધન માની, એવા સંસારના પદાર્થો-પ્રસંગમાં અરક્તદ્વિષ્ટ” યાને રાગ દ્વેષ કર્યા વિના મધ્યસ્થ રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org