________________
૧૮
મેક્ષ-માર્ગ
આપણે જોઈ આવ્યા કે આત્મા મિથ્યાત્વ આદિ કારણોને લીધે કમ બાંધે છે અને કર્મથી સંસારમાં રખડે છે. પરંતુ જે એનાથી વિરુદ્ધ માર્ગે ચાલે તે કર્મ અને સંસારથી છૂટી મેક્ષે પહોંચી શકે. એ વિરુદ્ધ માર્ગ એટલે મિથ્યાત્વાદિથી વિરુદ્ધ સમ્યગ્દર્શનાદિને માર્ગ એટલે કે જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યાગ એ સંસારને માર્ગ છે, તેમ सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्ग: અહીં ચારિત્રમાં તપને સમાવેશ છે–તેથી કહેવાય કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સચ્ચારિત્ર અને સમ્યકૃતપ એ મેક્ષને માગે છે. * મેક્ષ માર્ગ ક્યારે મળે?
જીવ અનાદિ કાળથી આ સંસારમાં સ્વાત્માનું અજ્ઞાન ને વિષયકષાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org