________________
પાં અને આરાધના
કલહના ત્યાગ કરવા.
પ્રાયઃ પરભવનું આયુષ્ય પતિથિએ 'ધાય છે, તેથી પદિવસ ધર્મોંમય જાય તે દુર્ગાંતિનું આયુષ્ય ન બંધાય. દર માસે ખીજ વગેરે બાર તિથિ આરાધવી. તે ન મની શકે તે ક્રમમાં ક્રમ પાંચ તિથિ.- સુદ ૫, છે ૮, એ ૧૪, તે અવશ્ય આરાધવી. બાકી બારમાંની એકાદ તિથિ તે તે ઉદ્દેશથી ઉપવાસ વગેરેથી ખાસ આરાધવામાં આવે છે; જેમકે અગિયારસ ૧૧ ગણધરની તથા ૧૧ અંગની ખારાધના માટે આરાધાય.
પણ
બધી પતિથિએ ઉચ્ચ રીતે કદાચ ન આરાધી શકાય, તે પણ શક્ય પ્રમાણમાં કાંઈ ને કાંઈ વિશેષ ત્યાગ, જિનભક્તિ, દાન, પ્રતિક્રમણ, આરભ-સ કેચ વગે૨ે આરાધવુ.
૨૧૫
કલ્યાણક તિથિઓમાં બીન્નુ` ન બને તે ક્રમમાં કમ તે તે પ્રભુના નામની તે તે કલ્યાણકની નવકારવાળી ગણવી તેથી અદભક્તિના ભાવ જાગતા અને વધતા રહે છે.
ચેામાસી અગિયારસ અને ચે।માસી ચૌદશે ઉપવાસ, પૌષધ,ચે માસી દેવવદન વગેરે કરાય છે. આરાધક આત્માએ પક્ષી ( પાક્ષિક) ચૌદશે ઉપવાસ, ચેમાસી ચૌદશે છઠ્ઠું ( ૨ ઉપવાસ ) અને સ ંવત્સરીને ડ્રમ અવશ્ય કરવા જોઇએ. એમાં ચૌદશે હૂની શક્તિ ન હોય તે અગિયારસ–ચૌદશ એના છુટા ઉપવાસ કરવાથી પણ એ ચેમાસી પવને તપ પૂરો થાય.
કારતક સુદ ૧ સવારે વ આખુય ચઢતા ધમરગે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org