Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
समाधिशतकम्,
अने
आत्मशक्ति प्रकाश.
*
લેખક મુનિશ્રી બુદ્ધિસાગરજી.
પ્રથમબાવૃત્તિ
વીર સંવત ૨૪૭૩. ઇ. સ. ૧૯૦૬.
અમદાવાદ-જૈનેય પ્રેસ.
મૂલ્ય અમૂલ્ય.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩દેશ. આ ચતુર્ગતિરૂપ સંસારમાં જ કર્મના વશથી પુનઃ પુનઃ પરિભ્રમણ કરી અનંત દુઃખ પામે છે; જ્યારે કર્મને નાશ થાય છે, ત્યારે જીવ મુક્તિપદ પ્રાપ્ત કરે છે. અનંત કાળથી લાગેલાં કર્મનો નાશ કરવાને શ્રી તીર્થકર મહારાજાએ વ્યવહાર અને નિશ્ચયનય પૂર્વક આત્મધર્મનું આચરણ પ્રતિપાદન કર્યું છે, વ્યવહારનયથી શ્રી ચતુર્વિધ સં. ઘનો પ્રવાહ સદાકાળ ચાલ્યા કરે છે, અને નિશ્ચયનયથી આમ ધર્મમાં પ્રવેશાય છે. દરેક વસ્તુ અનેક ધર્મમય છે. માટે તેનું સ્વરૂપ સાત નયથી અનેકાંતપણે જાણી શકાય છે. સાતનય–સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ જાણવાથી એકાંત કદાગ્રહરૂપ મિથ્યાત્વનો નાશ થાય છે, પ્રભુનાં વચન સાપેક્ષપણે વર્તે છે, સાપેક્ષ બુદ્ધિ થયા વિના તત્ત્વ સ્વરૂપ પમાતું નથી. જે ભવ્યજીવે સાતનયથી તથા સપ્તભંગીથી વસ્તુરૂપ જાણ્યું છે તે યથાર્થ જ્ઞાની જાણ. અનેકાંતમત સદાકાળ જગતમાં વિજયવંત વર્તે છે, હવે સમજવાનું કે અનેકાંતમતનું જ્ઞાન કરીને પણ સ્વસ્વભાવમાં રમણતા કરવી, સ્વસ્વભાવમાં રમણતા કરવાનું મુખ્ય કારણ અધ્યાત્મજ્ઞાન છે; અધ્યાત્મજ્ઞાન વિના ખરી સમાધિ મળતી નથી, માટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અહર્નિશ પ્રયત્ન કરો. જોઈએ. અધ્યાત્મજ્ઞાનથી બહિરામભાવ છૂટે છે અને આત્મા પોતાના સ્વરૂપાભિમુખ પ્રવૃત્તિ કરે છે. અધ્યાત્મ
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
જ્ઞાનથી અતર શુદ્ધિ અને છે, જે એકાન્ત વ્યવહારમાં રા ચીમાચીને અધ્યાત્મજ્ઞાનના તિરસ્કાર કરે છે તે પણ ભૂલ કરે છે. તેમ જે અધ્યાત્મજ્ઞાનના ઉપર ઉપરના રાગથી અધ્યાત્મી મની જઈ ઉચિત ક્રિયા અનુષ્ઠાનના ત્યાગ કરે છે તે જીવા પણ ભુલ કરે છે. જ્ઞાન વિયાનાં મેક્ષ જ્ઞાન અને ક્રિયા એ એથી મેાક્ષની પ્રાપ્તિ છે, જ્ઞાન વિનાની ક્રિયા ઇચ્છીત લાભ આપનારી નથી, અને ક્રિયા વિનાનું જ્ઞાન પણ ઇચ્છિત લાભ આપી શકતુ નથી, જ્ઞાન અને ક્રિયા એ એનું સેવન કરવું જોઇએ. વ્યવહાર માર્ગનું સેવન કરા યાગ્ય છે, પ્રથમથીજ કઇ અધ્યાત્મજ્ઞાની બની જવાતુ’ નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ વ્યવહાર અને નિશ્ચયનય ગર્ભિત ઘણા ગ્રંથો બનાવ્યા છે. સમાધિશતક નામનેા આ ગ્રંથ પણ તેમના અનાવેલા છે; મૂળ સમાધિ શતક એક સસ્કૃત્ત ભાષામાં ગ્રંથ છે. તે ઉપરથી કેટલાક સુધારા વધારા કરી બાળજીવાને બેધ પ્રાપ્તિ અર્થે ભાષામાં રચ્યા છે. શ્રીમદ્ યશે(વિજયજી ઉપાધ્યાય સંવત્ ૧૭૪૦ ની સાલ લગભગમાં વિદ્યમાન હતા, તેઓએ બાર વર્ષ પર્યંત કાશીના મઢમાં રહી વિદ્યાભ્યાસ કર્યાં હતા. ત શ્રી ન્યાયશાસ્ત્રમાં મહા સમર્થ વિદ્વાન હતા, એમ તેમના ગ્રંથાથી માલુમ પડે છે. તેમણે શત ગ્રંથાની રચના કરી છે, તેઓ શ્રીને વિહાર સુરત, રાંદેર, ભરૂચ, નીકેારા, વ ડાદરા, પાદરા, કાવી, ગધાર, ખંભાત, અમદાવાદ, પાટણ, સપ્તેશ્વર, મારવાડ, વિગેરે ઠેકાણે થયા હતા, એમ અનુ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનથી સિદ્ધ થાય છે, શ્રી વિજયજી ઉપાધ્યાય મહા ધર્મ ધુરંધર સમર્થ જ્ઞાની હતા, એમ તેમના ગ્રંથેથી માલુમ પડે છે. તેમના સમયમાં અધ્યાત્મજ્ઞાની શ્રી આનંદઘનજી મહારાજ વિદ્યમાન હતા. શ્રીઆનંદઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી ઉપાધ્યાયજીએ રચી છે. શ્રી યશોવિજ્યજીના સમયમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય તથા જ્ઞાનવિમળસૂરિ, તથા શ્રી સત્યવિજ્યજી પન્યાસ તથા બીજા પણ વિદ્વાન મુનીશ્વરે હયાતીમાં હતા, સત્તરમા સૈકામાં જ્ઞાનને મહા ઉ. દેત હતું. શ્રી ઉપાધયાયજી મહારાજે વડેદરા પાસેના ડભઈ ગામમાં દેહોત્સર્ગ કર્યો, ત્યાં ઉપાધ્યાયજીની પાદુકા હાલ પણ છે. તેમના બનાવેલા ગ્રંથોની યાદી કેટલીક નીચે મુજબ છે –
ભાષામાં રચેલા ગ્રંથ. (૧) સવાસે ગાથાનું સ્તવન. (૨) દેઢસો ગાથાનું સ્તવન. (૩) સાડા ત્રણસે ગાથાનું સ્તવન. (૪-૬) ત્રણ ચોવીશીએ. (૭) વિહરમાન તીર્થંકરની વીશી સ્તવન. (૮) સમકતના સડસડ બોલની સજઝાય. (૯) (૧૦) અઢાર પાપસ્થાનકની સઝાય. (૧૧) દ્રવ્યગુણ પર્યાયને રાસ. (૧૨) સમતા શતક. (૧૩) સમાધિશતક (૧૪) ષસ્થાનક ચોપાઈ (૧૫) દિપેટ ચોરાસી બોલ વિચાર (૧૬) પદ બહોતેરી (૧૭) જશ વિલાસ (૧૮) અષ્ટપદી. (૧૯) આવશ્યક સ્તવન. (૨૦) માન એકાદશી સ્તવન. (૨૧) સમુદ્ર વહાણ સંવાદ. (૨૨)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેસલમેર લખેલ પત્ર. (૨૩) અન્ય સઝાય સંગ્રહ. (૨૪) દશમતા સ્તવન. (૨૫) જ્ઞાન સાર ટ (કચ્છ કોડાયમાં તે છે એમ સંભળાય છે. (૨૬) જંબૂ સ્વામીનો રાસ. (૨૭) શ્રીપાલને રાસ (ઉત્તરાર્ધ.) (૨૮) તસ્વાર્થ બાળાવ બેધ. (૨૯) શઠ પ્રકરણ.
સંસ્કૃત ગ્રંથે. (૧) ગુરૂ તત્ત્વ નિર્ણય (૨) પ્રતિમા શતક (૩) અધ્યાત્મ પરીક્ષા. (૪) ખંડન ખાદ્ય, (૫) ભાષા રહસ્ય (૬) ઉપદેશ રહસ્ય. (૭) બત્રીશ બત્રીશી. (૮) ધર્મ પરીક્ષા. (૯) નપદેશ. (૧૦) સામાચારી. (૧૧) વૈરાગ્ય કલ્પવતા. (૧૨) જ્ઞાનબિંદુ. (૧૩) ન્યાયાલેક. (૧૪) શાસ્ત્ર વાત સમુચ્ચય (૧૫) અધ્યા
ભમત દલન. (૧૬) મુક્તા શક્તિ. (૧૭) જ્ઞાન સાર. (૧૮) જૈન તર્ક પરિચય. (૨૨) ડિશ ટીકા. (૨૩) ધમ પરીક્ષા. (૨૪) માર્ગ શુદ્ધિ (૨૫) મહાવીર સ્તવન (૨૬) સ્યાદ્વાદ કલ્પલતા. તત્વ?) (ર૭) યતિ લક્ષણ સમુચ્ચય. (૨૮) પ્રમાણ રહસ્ય. (૨૯) આત્મખ્યાતિ (૩૦) અષ્ટકટબાર્થ. (૩૧) વિચારબિન્દુ (૩૨) અધ્યાત્મસાર. (૩૩) ૧૦૮ બેલ (૩૪) ૧૦૧ બોલ (૩૫) અનેકાન્ત વ્યવસ્થા (વિધિ પક્ષવાદ) (૩૬) અષ્ટ સહસ્ત્રી ટીકા. આ સિવાય બીજા પણ ગ્રન્થ છે પણ જે હાલ મળી આવતા નથી. જેવા કે. (૧) છંદ ચૂડા મણિ ટીકા. (૨) મંગળવાદ. (૩) વિધિવાદ. (૪) સ્યાદ્વાદવાદ. (૫) લતાદ્રય. (૬) જ્ઞાનાર્ણવ. (૭) માગશુદ્ધિપૂર્વાર્ધ. (૮) સિદ્ધાન્ત તર્ક
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) પરિષ્કાર. (૯) પાંતજલ કેવલ્યપાદવૃત્તિ. (૧૦) ત્રીસૂયાલક તે પૈકીને આ સમાધિશતક ગ્રંથ પણ છે. તે આત્માથી જી. વેને આ ગ્રંથ બહુ ઉપયોગી છે. આ ગ્રંથને એકેક દેધક પણ બહુ ઉપકાર કર્યા છે. શ્રી ઉપાધ્યાયજીની ભાષારૂપાણી પણ અતિ ગંભીર છે. તેમના ચેલા દેધકને ખરે આશ
તે તેઓ શ્રી વા જ્ઞાની ગીતાર્થ જાણે. તો પણ તે તેમના દેધકનું વિવેચન ભક્તિના વિશે મારાથી કરવામાં આવ્યું છે. સમાધિશતક મૂળ સંસ્કૃતમાં દિગંબરી છે. તેના લેક પણ આ ગ્રન્થમાં દાખલ કર્યા છે. તેને ઉદ્ધાર વધારા સુધારા સાથે ભાષામાં કરનાર શ્રી ઉપાધ્યાયજીની જેટલી સ્તુતિ કરીએ તેટલી ઓછી છે. સંવત ૧૯૬રના વૈશાક વદી ૧૧ના રોજ શેઠ લાલભાઈ દલપતભાઈને માતુશ્રી શેઠાણું ગંગા બેન વિગેરે સંઘના આગ્રહથી અમદાવાદમાં ગુરૂ મહારાજ શ્રી સુખસાગરજી સાથે આવવાનું થયું તેમના વંડામાં એક માસ ક૯પ કર્યો, શેઠ લાલભાઈ દલપતભાઈ તથા તેમની માતુશ્રી શેઠાણી ગંગાબેન વિગેરેના આગ્રહ વિનંતિથી અમદાવાદમાં ચોમાસું કર્યું. આ પ્રસંગે શેઠ જગાભાઈ દલપતભાઈ બી, એ, અમારી પાસે તત્ત્વનું વાચન શરૂ કર્યું, સમાધિશતક તેમણે વાંચ્યું. તેમના ભાવથી તથા આગ્રહથી આ સમાધિશતકનું વિવેચન સુશ્રાવક, શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં શરૂ કર્યું. ગુરૂ પ્રસાદથી પૂર્ણ કર્યું.
બીજે આ સાથે જે આત્મશક્તિ પ્રકાશ નામને
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથ જોડવામાં આવ્યું છે, તે પેથાપુરમાં માસક૯પ કરી રચવામાં આવ્યું છે. તેમાં મેક્ષ સાધક બંધુઓને પિતાના આત્મામાં વિશ્વાસ રાખી પ્રયત્ન કરવાની પ્રેરણા કરવામાં આવી છે. ત્રાટકને પ્રાથમિક અભ્યાસક્રમ દર્શાવ્યું છે, તે પણ તે ગ્રંથથી ગ્ય સાધક ભવ્ય જીને કાંઈક લાભ થશે, અને ઉન્નતિ કમે ચઢવામાં કાંઈક અંશે પણ સહાયભૂત થશે, એવી આશા રાખવામાં આવે છે.
આ યોગ વિદ્યાની ભૂમીકાનું પ્રથમ પગથીયું છે, માટે શુભ વા અશુભ સંયેગે પ્રાપ્ત થતા અન્તરથી ન્યારા રહી અન્તરાત્મ તત્વનું આલેખન કરવું એજ અંતરને ખરો ઉદ્ગાર છે.
દોશી. મણિભાઈ નથુભાઈએ મુફ સુધારવામાં સહાધ્યા કરી છે, માટે તેમને પૂર્ણ પ્રેમથી ધમલાભાશિક્ દેવામાં આવે છે. આ ગ્રંથના વિવેચનમાં કોઈ સ્થળે કર્તાના આ શય વિરૂદ્ધ વિવેચન કરાયું હોય, તો તે સંબંધી મિચ્છામિ દુક્કડ દઉં છું. કારણકે છઘસ્થ મનુષ્યની વિસ્મૃતિ થઈ જાય છે. જ્યાં સંશય પડે ત્યાં વિદ્રાનેને પુછી નિર્ણય કરે, સ્યાદ્વાદ દ્રષ્ટિથી સાપેક્ષપણે જે સત્ય હોય તેજ સત્ય માનવું તેથી વિરૂદ્ધ હોય તે સંબંધી વાચક સજજનોએ પક્ષપાત કરે નહિ. એજ લેખકની ભલામણ છે. ત્ય શ્રી રતિઃ શાન્તિઃ શાન્તિઃ માગસુરી શુદી. ૧૧ લી. મનિ બુદ્ધિસાગર.
મુ અમદાવાદ, $
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ नमः
समाधिशतकम्.
મ
येनात्माऽध्यतात्मैव परत्वेनैव चापरम् अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः ॥ १ ॥
ભાવાઃ- સકલ કર્મથી રહીત મુક્ત એવા સિધ્ધ ભગવાનને નમસ્કાર થાએ. જે સિધ્ધ ભગવતે આત્માને આત્મા રૂપે જાણ્યે તેમજ જેણે શરીર, મન, વાણી, આદિ પુદ્દગળ ભાવને પર રૂપે જાણ્યા. આત્મથી અન્ય સર્વ અચેતન છે એમ જેણે જાણી તેનાથી વિરામ પામ્યા, એવ સિધ્ધ ભગવાન્ અનંત અવિનશ્ર્ચર, જ્ઞાનમય, સદાકાલ જ તેં છે, તેમને નમસ્કાર થાએ. કૈવલ્ય જ્ઞાન કહેવાથી, અ નંત દર્શન, અનંત સુખનું ગ્રહણ થાય છે. કારણ કે, તે જ્ઞાનની સાથે દર્શન, સુખના અવિનાભાવ છે ( નિત્ય સબંધ છે. )
અત્ર સ્થળે શકા થશે કે, ઇષ્ટ દેવ પચ પરમેષ્ટિ રૂપ છે, છતાં સિદ્ધને કેમ નમસ્કાર કર્યાં, તેના સમાધા નમાં સમજવું કે-બ્યાખ્યાતા અને ત્રૈાતાને, સિધ્ધ સ્વરૂપ પ્રાપ્તિ કરવાની ઇચ્છા છે, માટે સિને નમસ્કાર કર્યાં છે. સિધ્ધ શબ્દથીજ વળી અરિહંત આદિનું ગ્રહણ થાય છે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર્ )
કારણકે તેમને પણ નયાપેક્ષાએ દેશથી સિધ્ધપણુ છે. અત્ર પૂર્વાર્ધથી મેક્ષેપાય કહા, અને ઉત્તરાર્ધથી મેાા સ્વરૂપે કહ્યુ છે.
जयंति यस्यावदतोऽपि भारती विभूतयस्तीर्थ कृतोऽप्यनीहितुः । शिवाय धात्रे मुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ॥ २ ॥
ભાષા:-પૂર્વોક્ત સિદ્ધસ્વરૂપ પ્રાપ્તિઅર્થ ઉપદેશ કર્તા સકલ ઇષ્ટ દેવતાની સ્તુતિ કરે છે જે ભગવાનની ભારતીરૂપ વાણી વિભૂતિ કાઈ પણ આત્માને બાધ ન કરતી છતી વિજયી વર્તે છે, તે ભારતીની વિભૂતિયા કેવી છે તે કહે છે. અવદતષિ એ વિશેષણ દિગંબર આમ્નાયનું છે. કેમકે દિગંબર મતમાં ભગવનની દિવ્ય ધ્વનેિ અના રરૂપ છે-શ્વેતામ્બર મતમાં ભગવાન અક્ષરરૂપ વાણીથી મુખદ્વારા ઉપદેશ આપે છે; ભગવાન અક્ષરરૂપ વાણીથી ઉપદેશ આપે છે. તેને નિર્ણય સિદ્ધાંત પ્રથૈાથી જેઇ લેવે. અવદતાપ એ વિશેષણ સહિત વિભૂતિયા ન વી, અથવા ઈંફ્રેંસમાસ ફરતાં, વાણી તથા હત્ર ચામર પ્રાતિહાર્યાદિક વિભૂતિ એમ એને સમાવેશ ગ્રહી શકાય. નિરીહુ એવા ભગવત છતાં જેની એવી વિભૂતિ છે, ઇચ્છા
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
મેહનીય કર્મથી ઉત્પન્ન થાય છે, પ્રભુએ મેહનીય કને નાશ કર્યાં છે, તેથી ઈચ્છા રહીત છે, અર્થાત્ તેની કરવાની ઇચ્છા રહીત એવા તીર્થંકર છે. એટલે કે સંસાર સમુદ્રથી તરવાના તી જેવું આગમ-( તી ) કરનાર છે.
શિવાય; પરમ કલ્યાણ સ્વરૂપ છે તેમને ધાવે એટલે- સકલ લેકના ઉદ્ધાર કરનાર એવા તેમને, સુગતાય, એટલે સમ્યગ્ અનંત ચતુયને પ્રાપ્ત થયા છે એવા તેમને જિનાય-એટલે રાગદ્વેષ જીત્યા છે એવા તેમને, વિષ્ણુવે, એટલે સ લેાકાલાકના કેવળ જ્ઞાનવડે વ્યાપક અને છે એવા તેમને સકલ નિર્મલ આત્માઆને નમસ્કાર થા.
વ
આ સ્થળે શિવાય ધામે સુગતાય વિષ્ણુવ એ પદથી એમ સૂચવ્યું કે- પૃવક્તવ્યુત્પત્તિ દ્વારા સિદ્ધ એવા ન તેજ શિવ છે. ( મહાદેવ છે) તેજ સુગત છે તેજ કેવલજ્ઞાનથી સર્વ ન્યપદાને જાણે છે. માટે વિષ્ણુ છે. અને તેજ પોતાના ગુણાને આવિર્ભાવપણે કરવાથી બ્રહ્મા ( વિધાતા ) જાણવા. શિવ એટલે મહાદેવ( પરમ નિમ? આમા જેના છે તે મહાદેવ જાણવા ) કહ્યું છે કે ૉ.
रागद्वेषौ महालौ दुर्जितो येन निर्जितौ ।
महादेवं तं मन्ये शेषा वै नामधारकाः ॥ १ ॥
1
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્જય રાગ દ્વેષરૂપ બે મહામલ્લ છે, તે બેને જેણે જીત્યા તે મહાદેવ જાણવા. બાકીના નામ ધારક મહાદેવ જાણવા. ધાત્રે એ પદના કથનથી સમજવાનું કે-જે અજ્ઞાની લોકો દુનિયાના બનાવનાર બ્રહ્મા કહે છે તે બ્રહ્માનું અત્ર ગ્રહણ કર્યું નથી સુગનાય એ પદના કથનથી જીન તેજ સુગત છે પણ અન્ય ક્ષણક વાદીઓ જેને સુગતમાને છે તે સુગત નહીં, વિષ્ણુ એ પદથી સમજવું કે જિનેરજ કેવલજ્ઞાનથી વિષ્ણુ જાણવા પણ જે દુનીયામાં અવતાર ધારણ કરે છે તે વિષ્ણુ કે જે રાગદ્વેષ સહિત છે તેનું અન્નગ્રહણ કરવું નહીં. કારણ કે રાગદ્વેષાદિકના અસ્તિત્વથી તે માત્ર ના મન વિષ્ણુ છે. જિન તેજ વિણ જાણવા.
હવે આત્મ સ્વરુપપ્રયજન દશવ છે. श्रुतेन लिङ्गेन यथात्मशक्ति समाहितान्तःकरणेन सम्यक समीक्ष्य कैवल्यसुखस्पृहाणां विविक्तमात्मानमथाभिधास्य ॥१॥
ભાવાર્થ –કૃતથી, લિંગથી, શક્તિને અનુસરીને સમાહિત હૃદયથી, સમ્યગ નિરીક્ષા કરીને, કેવલ્ય સુખ પૃહવિતાને માટે વિવિક્ત આત્મસ્વરૂપ કહીશ.
ઇષ્ટ દેવને નમસ્કાર કર્યાબાદ કર્મમલ રહીત આત્મ વરૂપ કહીશ, શકિતને અનુસરી યથાશકિત કહું છું–તેવા પ્રકારના આત્માની નિર્મલમનથી નિરીક્ષા કરીને કરું છું,
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
નિરીક્ષા શાથી થાય કે એક તે શ્રુતિ એટલે સૂત્ર સિદ્ધાંનથી. તેમજ લિગ એટલે હેતુથી-તે આ પ્રમાણે આત્મા શરીરાદ્રિકથી ભિન્ન છે. કેમ કે તે ભિન્ન લક્ષણ વાળા છે. જે જેનાથી ભિન્ન લક્ષણવાળુ હાય તે તેનાથી ભિન્ન હાય છે, જેમ કે જલથી અગ્નિ ભિન્ન લક્ષણવાળા છે તેા જલથી અગ્નિ ભિન્ન છે. તેમ આત્મા અને શરીર ભિન્ન લક્ષણા પેત છે. એ લક્ષણ કઈ અપ્રસિદ્ધ છે એમ નથી, કેમ કે આત્મા જ્ઞાનથી ઉપલક્ષિત છે. અને શરીર જડ સ્વભાવવાળુ` છે. એકાગ્રચિત્તથી આવું અનુભવજ્ઞાન પામીને બેનાં લક્ષણ કહું છું. સકલકમમલથી રહીત થતાં જે નિલ શા રવત સુખ ભાસે છે તે સુખની સ્પૃહા જેમને છે તેવા અ ધિકારીને આત્મ સ્વરૂપ કહે છેં.
श्री यशोविजय उपाध्यायजीकृत समाधिशतक - दोधक छंदम छे तेनुं विवेचन. समाधिशतक ।
प्रणमी सरसति भारती प्रणमी जिन जगबंधु केवल आतम बोधको करशुं सरस प्रबंध || १ || केवल आतम बोध हे परमारथ शिवपंथ नाम जिनकं मगनता सोड भावनिग्रंथ ॥ २ ॥ भोगज्ञान ज्युं बालको बाद्यज्ञानकी दौर तरूणभोग अनुभव जियो मगनभाव कछु और || ३॥
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) વિવેચનઃ-સરસ્વતિ ભારતીને તથા જગના મધુ એવા જીનેશ્વરને નમસ્કાર કરીને શ્રી યજ્ઞેશવિજયજી ઉપા ધ્યાય કહે છે કે-કેવલ જેનાથી આત્મ બેધ થાય એવે આત્મ જ્ઞાનના સરસ પ્રમ’ધ રચીશ.
કેવલ આત્મ જ્ઞાનજ પરમાર્થથી મોક્ષને માર્ગ છે. એવા આત્મ જ્ઞાનમાં જે મુનિને મગ્નતા છે તેજ ભાવનિગ્રંથ જાણવા. ચાર નિક્ષેપાએ નિગ્રંથના ચાર ભેદ્ય છે. ૧ નામનિગ્રંથ જેનુ નિગ્રંથ એવું નામ તે, સ્થાપના નિગ્રંથ, કાઇ પણ વસ્તુમાં નિગ્રંથની સ્થાપના. દ્રવ્ય નિગ્રંથ એટલે વ્યવહારે જોતાં નિગ્રંથના વેષ ધારણ કર્યાં છે, પણ આત્મજ્ઞાનને સમ્યગ્રીતીએ જેને ઉપયાગ નથી તે-પૂર્વોક્ત વેષાદિસહિત આત્મ જ્ઞાનના ઉપયેગે જે મુનિ તે છે. તે ભાવનિગ્રંથ છે.
આત્મજ્ઞાનની ચાહનાથી અને તેમાં મગ્નતાથી ભાવનગ્રંથ પણું સાબીત થાય છે. શ્રી આનંદઘનજ મહારાજ કે જે અધ્યાત્મજ્ઞાની હતા તે વાસુપૂજ્યન તવનમાં કહે છે કે,
आतमज्ञानी श्रमण कहावे, बीजातो द्रव्यलिंगीरे वस्तुगते जे वस्तुप्रकाशे आनंदघन मतिसंगीरे. वासुपूज्य... જે શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાતા છે તે શ્રમણુ કહેવાય છે.
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
નાગેળ ય મુળી દો આત્મજ્ઞાનથી મુનિ જાણવા. એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે-આત્મજ્ઞાનહીન રજોહરણ મુખવસ્ત્રિકા ધારણ કરનાર દ્રવ્યલિગી જાણવા-ભાવલિ'ગી પશુ ગુતા સ્વરૂપજ્ઞાનમાં વ્યાપી રહ્યુ' છે. માટે વસ્તુ જેવી છે તેવી વસ્તુને પ્રકાશે. ( પ્રગટ કરે ) આત્માથી ખાદ્યપદાશ્રીમાં સ્વરૂપ જ્ઞાન નથી. પણ આત્મિજ્ઞાન તેજ સ્વરૂપ જ્ઞાન જાણવુ, આત્મજ્ઞાની આનંદઘન જે પરમામા તેમાં જેણે પેાતાની મતિ સહચારી કરી છે તેવા હાય છે.
તરૂણ પુરૂષ અને તરૂણ સ્ત્રીના હાસ્ય કેલિ, ભાગાદ્વિકના આનંદનું અનુભવ જ્ઞાન નાના ખાળકને હેાતું નથી. તેવીજ રીતે જે જીવા માહ્મજ્ઞાનની દોરમાં જ્યાં ત્યાં ભ્રાં તિથી સુખની બુદ્ધિ ધારણ કરી રહ્યા છે એવા આત્મ જ્ઞાનથી અજ્ઞાની જીવા છે તેમને અધ્યાત્મજ્ઞાનથી થતું સુખ તેની મગ્નતાનું ભાન ખીલકુલ લેશમાત્ર પણ થતું નથી. કારણકે-અજ્ઞાની અજ્ઞાનમાં, જેમ શુકર વિષ્ઠામાં આનંદ માને છે તેમ, તે માને છે. હુંસમ માનસરોવરમાં આનંદ માને છે તેમ જ્ઞાની આત્મજ્ઞાનમાં આનંદ માને છે. તાત્પ યા કે-અજ્ઞાની અધ્યાત્મ સુખના સ્વાદ શી રીતે આસ્વાદે ! આત્મજ્ઞાની સત્ય સુખ ભોગવે છે-અધ્યાત્મ સુખની ખરાખર કોઈ સુખ નથી. શ્રી અધ્યાત્મસારમાં શ્રીયશોવિજયજી કહે છે કે—
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) कांताधरसुधास्वादायूनां यजायते सुखम् । बिन्दुः पार्चे तदध्यात्मशास्त्रस्वादसुखोदधेः ॥
સ્ત્રીના અધરરૂપ અમૃતના સ્વાદથી જુવાન પુરૂષને જે સુખ ઉપજે છે, તે સુખ તે અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદથી ઉત્પન્ન થતા સુખ સમુદ્ર તેની આગળ એક બિંદુ માત્ર છે. આમજ્ઞાનની માતા કંઈ જુદા જ પ્રકારની છે. એ મગ્ન'તાની આગળ સર્વ પ્રકારની ક્ષણીક મગ્નતા તુચ્છ છે. માટે આત્મજ્ઞાન પરમ સુખકારી છે એમ સમજી સર્વ ભવ્યજી
એ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઈએ, આત્મજ્ઞાન સર્વ સુખ શિરોમણિ છે આત્મજ્ઞાનથી થતી મન્નતા જેણે જાણી તેણે જાણે છે, વાણીથી કહી શકાતી નથી.
बाहरन्तः परश्चेति त्रिधाऽत्मा सर्वदेहिषु । उपेयात्तत्र परमं मध्योपायाद् वाहिस्त्यजेत् ॥
સર્વદેહીમાં-બહિરાત્મા, અંતરાત્મા અને પરમા મા એ ત્રણ પ્રકારે આત્મા છે. તેમાં અંતરાત્માથી પરમાત્માની પ્રાપ્તિ કરી. અને બહિરાત્માને ત્યાગ કરે.
જડ વસ્તુમાં આત્મ બુદ્ધિ તે બહિરાત્મા. શરીરમાં આત્મા છે એવી બુદ્ધિ તે અંતરાત્મા, અને નિર્મલ રત્ન ત્રયીયુક્ત તે પરમાત્મા, એ ત્રણ પ્રકારે આત્મા સર્વ દેહીમાં રહેલો છે. અભવ્ય છવામાં તે બહિરાત્મા મા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) ત્રનેજ સંભવ છે. ત્યારે પ્રશ્ન કે સર્વ દેહીમાં ત્રિધા આ મા હોય તે શી રીતે કહેવાય? ઉત્તરમાં સમજવું કેઅભવ્યમાં પણ દ્રવ્ય રૂપતાએ ત્રણ પ્રકારના આત્માને સદ્દભાવ ઉપપન છે. અભવ્ય જીવોમાં અંતરામત્વ અને પરમાત્મ સત્તામાં રહ્યું છે. પણ અભામાં અંતરામ અને પરમાત્મત્વને આવિર્ભાવ (પ્રગટ ભાવ) થતું નથી, તેથી અભવ્ય જીવ પરમાત્મપદ પામતા નથી અને મેક્ષમાં જતા નથી. અભવ્ય જેમાં આવિભવે સદાકાળ બહિરાત્મ પાડ્યું છે. કારણકે તેમાં તેવા પ્રકારને સ્વભાવજ કારણ છે. અભવ્ય જીવોમાં પંચ જ્ઞાના વરણની ઉપપત્તિ ઘટે છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન અને સાથીક ચારિત્રની સામગ્રી તેઓને પ્રાપ્ત થવાની નથી, માટે તે અભવ્ય કહેવાય છે પણ તેઓમાં સત્તાની અપેક્ષાએ ત્રિધાત્મનું અભાવ પણું ઘટતું નથી. અથવા ભવ્ય રાશિની અપેક્ષાથી સર્વ દેહી એમ કહ્યું છે, એમ પણ માની શકાય, અથવા આસન તેથી દર તથા દૂરતર ભવ્યમાં તથા અભામાં ત્રિધા આત્મા કો ત્યારે શ્રી સર્વજ્ઞ જે પરમાત્મા છે તેનામાં અંતરાત્મા અને બહિરાત્માના અભાવથી એ વાત ઘટી નહિ એમ શંકા કરવી તે પણ નકામી છે; કારણ કે ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાથી તેમનામાં પણ તે આત્માને વિરોધ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) નથી. એમ છતઘટની પેઠે આ વાત સિદ્ધ થાય છે. જે સર્વજ્ઞાવસ્થામાં પરમાત્મા થયા. તે પણ પૂર્વે અંતરામાં અને તે અંતરાત્માની પૂર્વે બહિરામા હતા
એમ વૃતના ઘટની પિઠે સિદ્ધજ છે. અંતરામત્વનું બને હિરાત્મત્વ જે તે ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ તથા અંતરાત્મત્વનું પરમાત્મત્વ જે તે ભાવિ પ્રજ્ઞા પનનયની અપેક્ષાએ જોઈ લેવું. એ ત્રણ પ્રકારના આમામાં શાથી શાનું ઉપાદાન કરવું, અને શાને ત્યાગ કર તે કહે છે. પરમાત્માની પ્રાપ્તિ કરવી. અને બહિરામાને ત્યાગ કરે. પરમાત્માને પામવાને ઉપાય અંતરાત્મા છે. અને બહિરાત્માને અંતરાત્માના ઉપયથી તજવો. પ્રત્યેકનું હવે પૃથક લક્ષણ કહે છે.
श्री यशोविजयजी उपाध्यायकृत दोधक छंदमां समाશિd,
आतमज्ञाने मगनजो सो सब पुद्गल खेल इंद्रजाल करि लेखवे मिले नतहँ मन मेल ॥४॥ ज्ञान विना व्यवहारको कहा बनावत नाच रत्न कहौको काचकुं अंत काच सो काच ॥ ५॥ राचे साचे ध्यानमें जाचे विषय न कोइ नाचै माचै मुगतिरस आतमज्ञानी सोइ ॥ ६ ॥
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧ ) વિવેચન –જે ભવ્ય પુરૂષ, આત્મજ્ઞાનમાં સદા મગ્ન રહે છે તે સર્વ સુવર્ણ, રૂપ, આભૂષણ, આહારદિક પુલ ખેલને ઇંદ્રજાલ સમાન જાણે છે. અને તેનું પુદગલા પદાર્થોમાં ચિત્ત ચોટતું નથી. અને પુદગલપદાર્થમાં તેનું મન મળતું નથી. અર્થાત્ તે આત્મજ્ઞાની રાગ દ્વેષના પરિણામથી પુદ્ગલપદાર્થોમાં પરિણમતો નથી. શ્રીજ્ઞાનસારજીની ટીકામાં શ્રી દેવચંદ્રજી કહે છે કે –
ગાથા आयासभावनाणी भोइ रमइ विवथ्थु धम्मस्स सो उत्तमो महप्पा अवरे भवसूयरा जीवा ॥१॥
જે આત્મા પિતાના આત્મસ્વભાવને જ્ઞાની તથા આત્મધર્મને ભેગી પિતાના સ્વરૂપમાં રમે છે તે ઉત્તમ મહાત્મા જાણ–બાકી જે પંચૅટ્રિયના વિષયમાં રાચી માચી પુદ્ગલ એંડમાં રાગદ્વેષમાં પરિણમે છે તે સંસારમાં ભુડના સમાન જાણવા. અમૃતરસના ભેગીને જેમ વિકા રૂચે નહિ તેમ આત્મજ્ઞાનીને પગલીક ભાગ રૂચે નહીં, કારણ કે તેમાં સુખ નથી, આત્મજ્ઞાની પિતાના અનંતાગુણ અનંતા ધર્મમાં સદાકાળ રચી રહે છે.
જ્ઞાનવિના ફક્ત એકલા વેષ ક્રિયાકાંડ વ્યવહારથી મુક્તિની સાધના કરવી તે નાટકસમાન છે. કેઈ કાચને રત્ન
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) માની તેને મસ્તક પર ધારણ કરે, અને રત્નને પગતળે ખુદ પણ અંતે પરીક્ષકની પરીક્ષામાં કાચ તે કાચા રહેવાને અને રનતે રન જ જણાવાનું.
કેઈ માણસ કાચના કટકાને રતન બુદ્ધિથી લઈ મનમાં હષયમાન થયો, અને તે કોઈ કામ પ્રસંગે ધનને માટે કાચના કટકાને વેચવા ઝવેરીઓ પાસે ગયે, પણ કેઈએ તેની કિંમત કુટી બદામ જેટલી પણ આપી નહીં, ત્યારે તે અંતે દુઃખી થયે; એમ જ કોઈ મનુષ્ય બાહ્ય ધર્મના વ્યવહારમાં મુક્તિ માની ફક્ત ક્રિયાકાંડ આદિ ઉપરના વ્યવહારમાં રાચી માચી રહે છે, પણ આત્મા શું છે, તે જાણતો નથી તે ભલે બાહા વ્યવહારને મુક્તિના માર્ગ કહે અને તેમાં રચે પણ તેથી તેને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આત્મજ્ઞાન તે રત્નસમાન છે. અને જ્ઞાનવિના ફકત એકલે કિયાવ્યવહાર તે કાચ સમાન છે. માટે આત્મજ્ઞાન તેજ મુકિતને હેતુ છે એમ સમજી તેની શ્રદ્ધા કરવી-શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે.---
ज्यांलगे आतम द्रव्यनुं लक्षण नवी जाण्यु तिहांलगे गुण ठाणुं भलुं किम आध्ये ताण्यु-आतम. कष्ट करो संजम धरो गाळो निज देह ज्ञानदशाविण जीवने नहीं दुःखनो छेह-आतम.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) જ્યાંસુધી આત્મદ્રવ્યનું લક્ષણ રૂડી રીતે જાણ્યું નથી અનેકાંતપણે આત્માને રૂડી રીતે જાણ્યું નથી. ત્યાં સુધી રૂડું એવું ગુણ સ્થાનક તાણ્યું હતું પણ આવતું નથી. ભલે તમે અનેક પ્રકારનાં કષ્ટ કરો અને સંજમ ધારણ કરે. પિતાની દેહને ગાળી નાખો પણ આત્મજ્ઞાનદશાની પ્રાપ્તિ વિના દુઃખને નાશ થતો નથી. શ્રી આનંદઘનજી મહારાજ પણ કહે છે કે कोइ कंत कारण काष्ट भक्षण करेरे मळशें कंतने घाय ए मेलो नवि कहिए संभवर मेळो ठाम न ठाय-रूपभ ? कोइ पतिरंजन अतिवणुं तप करेरे पतिरंजन तन ताप ए पतिरंजनमें नवि चित्त धयुरे रंजन धातु मिलाप-रूपम :
ઈત્યાદિકથી સમજવું કે આત્મજ્ઞાન વિના મુકિતની પ્રાપ્તિ નથી શ્રી દશ વૈકાલીકમાં પણ કહ્યું છે કે દિપ ના તમો તથા પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દયા અથૉત્ જીવ તથા અજીવના-જ્ઞાનવિના પ્રવ્યદયા તથા ભાવદયા પણ થઈ શકતી નથી. વળી કહ્યું છે કે
श्लोक आत्माऽज्ञानभवं द्वग्वमात्मज्ञानेन हन्यते अभ्यस्यंतत्तथा तेन यनान्मा चिन्मयो भवेत् ॥१॥
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
વળી અન્યમતામાં પણ કહ્યુ છે કે જ્ઞાનાન્તિઃ સર્વ - ર્માળ મમ્મસાત્ તેડ્યુંન જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે.
વળી યશે.વિજય ઉપાધ્યાય દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહે છે કે
बाह्याक्रिया छे बाहिरयोग अंतरक्रिया द्रव्य अनुयोग वाहीन पण ज्ञानविशाल भलो को मुनि उपदेशमाळ ||१|| વળી પ્રવચન સારેસદ્ધારમાં કહ્યું છે કે
गाथा
जो जाड़ अरिहंते दव्वगुणपज्जवतेहिं
सो जाइ अप्पाणं मोहो खलु जाहितस्सलयं ॥ १ ॥
જે ભવ્ય દ્રવ્યગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનાથી માઠુના નાશ થાય છે માટે જ્ઞાન વિના માત્ર વ્યવહાર ચારિત્રથી મુકિતની પ્રાપ્તિ થતી નથી માટે આત્મજ્ઞાનના બધ કરવા
આત્મજ્ઞાનીનું લક્ષણ કહે છે. જે સત્ય એવા ધર્મ ધ્યાન અને શુકલધ્યાનમાં રાચે અને તેમાં માચી રહે (મ સતા ધારણ કરે) અને પંચદ્રિયના વિષયાની યાચના કરે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
નહીં ફક્ત મોક્ષમાર્ગમાં માચી રહે. અને તેમાંજ લયલીનતાથી નાચી રહે. તેજ આત્મજ્ઞાની જાણવા. || ક્ષેધ છંદુ |
बाहिर अंतर परमए आतम परिणति तीन देहादिक आतमभरम वहिरातम बहुदीन ॥ ७ ॥
વિવેચનઃ-મહિરાત્મા, અંતરાત્મા અને પર માત્મા એ રીતે આત્માની ત્રણ પરિણતિ છે, તેમાં પ્રથમ દે, ધાણી, મન વિગેરેમાં જેને આત્મવબુદ્ધિ છેતે અહિરાત્મા જાણવા. અને તેવા અહિરાત્મ પ્રાણી પરવસ્તુને પેાતાની માની રાગ દ્વેષના ગે કાષ્ટક ગ્રહી અનેક ચેાનિમાં અવતાર ધારણ કરી અનેક પ્રકારનાં તીવ્રદુબ પામે છે. વળી જેમ કી કસાઈના હાથમાં આવેલી અતિ દ્વીન હેાય છે તેમ આ પણ સિંહઁસમાન છતાં પરવસ્તુમાં પોતાની બુદ્ધિ ધારણ કરી કર્મ પાંજરામાં પડયા છતા અતિ દીન ( ગરીખ ) થઈ ગયા છે. વળી જેમ દુનીયામાં કાઇ માણુસની પાસે ધન હોય નિહ. ખાવા પીવાનુ` હાય નહિ, વહ્યુ પણ મળે નહિં, તે દ્વીન કહેવાય છે. તેમ અહિરાત્મા પણ જ્ઞાન દર્શન ચારીત્રરૂપ લક્ષ્મીના અભાવે તેમજ જ્ઞાનરૂપભાજનના અભાવે તેમ વળી સમતા રૂપ પાણીના અભાવે તેમ વેરાગ્યપ વસ્ત્રના અભાવે પુદ્ગલ રૂપ ભીક્ષાને
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ). ઈચ્છા પાત્રમાં ગ્રહણ કરતે અતિ દુઃખી થઈ ગયે છે. વળી જેમ કોઈ મનુયના શરીરે અનેક પ્રકારના રોગ યા છે, જરા માત્ર પણ શાંતિ મળતી નથી. મુખે હાય હાય પિકારે છે. સા સગાં વહાલાં પાસે બેઠાં બેઠાં રૂદન કરે છે. પણ તેનાથી દુઃખ લેવાતું નથી. રેગીમનુષ્ય તે પ્રસંગે અતિ દુઃખી હોય છે, તેવી જ રીતે જે અજ્ઞાની જીવે શરીરનેજ આત્મા માની લીધું છે વા પંચભૂત છે તેજ આત્મા છે એમ માની લીધું છે તે મનુષ્ય મિથ્યાત્વ અવિરતિ, કષાય વેગ આધિ વ્યાધિ ઉપાધિથી મહારગી જાણો. તેને રેગ કેઈનાથી લેવાતું નથી. અંતે તે મરીને બહિરામાં પ્રાણી નરક વા તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ રોક દુઃખ ભોગવે છે. માટે બહિરાત્મ પ્રાણું બહુ દીન જાણ. બહિરાભ પ્રાણી પિતાના અજ્ઞાનથી અનેક પ્રકારનાં દુખ પામે છે. જેમ કોઈ આ ધળે પુરૂષ ચાલતાં ચાલતાં ખાડામાં પડી જાય છે. તેમ કાંટાની વાડમાં પડી જાય છે. વા કૃપમાં પડી જાય છેતેમ પર વસ્તુ જે શરીર તેજ આત્મા છે એમ માનનાર આંધળે બહિરામા રોગ શેક વિયેગ વેર ઝેરથી દુઃખને પાત્ર બને છે. અને અંતે નરકરૂપ મોટા અંધકાર મય કૂવામાં પડી મહા દુઃખી બને છે. બહિરાભપણું મહાદુઃખદાયક છે અને તેના ગે પુનઃ પુનઃ અનંતીવરા
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ચારાશી લાખ જીવનિમાં આત્મા પરિભ્રમણ કરી જન્મ જરા મરણનાં મહાદુઃખ પામે છે. એમ શ્રી સર્વજ્ઞ ભગવાનું કહે છે.
बाहिरात्माशरीरादौ जातात्मभ्रान्तिरान्तरः ॥ चित्तदोपात्मविभ्रान्तिः परमात्मातिनिर्मलः ॥५॥ निर्मलः केवलः सिद्धो विविक्तः प्रभुरव्ययः परमेष्टी परात्मेति परमात्मेश्वरो जिनः ॥ ६॥
શરીરાદિકમાં આત્મ બ્રાંતિવાળો બહિરાભા, ચિત્ત અને સગાદિકમાં થતી આત્મબ્રાંતિ જેણે દૂર કરી છે તે અંતરાત્મા, અને અતિનિર્મલ તે પરમાત્મા જાણવા.
શરીર વાણીને મનમાં આત્મ બ્રાંતિ જેને છે તે બહિરાત્મા જાણ, ચિત્ત એટલે વિકલ્પ અને રાગદ્વેષાદિક દેષ અને આમા તે શુદ્ધ ચેતના દ્રવ્ય તેમાંથી જેને બ્રાંતિ ગઈ છે તે અંતરાત્મા, અર્થાત્ ચિત્તને ચિત્ત સ્વરૂપે જાણ્યું છે. ગાદિકને રાગાદિક સ્વરૂપે જાણ્યા છે. અને આત્માને આમ સ્વરૂપે જેણે જાણે છે તે અગતરાત્મા જાણો, અથવા ધર્માસ્તિકાયાદિક પર્ દ્રવ્યને ગુણ પર્યાયથી સમ્યક સમજી આત્મ દ્રવ્યમાં આમબુદ્ધિ ધારણ કરી છે. અને બાકીનાં પંચ અજીવ દ્રવ્યમાં અજીવબુદ્ધિ ધારણ કરી છે. તે અંતરાત્મા જાણ. અને જે અતિનિ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
લ છે. અશેષ કમલ ક્ષીણજેના થયા છે તે પરમાત્મા
જાણવા.
નિર્મલ એટલે કમલ રહીત છે. કૈવલ એટલે શરીરાદિ સંબધ રહીત છે, શુદ્ધ એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કથી રહીત પરમ વિશુદ્ધ છે. વિવિક્ત એટલે શરીર કઢિથી અસ’શ્રૃષ્ટ, પ્રભુ એટલે ઇંદ્રાદિકના વાચી છે. અવ્યય એટલે પેાતાના સ્વરૂપથી નાશ નિહ થનાર એવા, પરમેષ્ઠી એટલે ઇંદ્રાદિ વદ્યસ્થાને બીરાજનાર, ઇશ્વર એટલે પરચય ને જે ધારણ કરે છેતે, જિન એટલે પરમા એટલે સારી જીવાથી જેને ઉત્કૃષ્ટ આત્મા છે. જિન એટલે રાગ દ્વેષને જીતનાર ઇત્યાદિ અનેક નામ ધારક પરામાત્મા છે.
चिचदोष आतमभरम अंतर आतम खेल अतिनिर्मल परमातमा नाहि कर्म को भेल ॥ ८ ॥
ચિત્ત તેમજ રાગાદિકમાંથી આત્મ સમ ને નાશ થયા છે તે અંતરાત્મા જાણવા. શરીરથી ભિન્ન આત્મા અસંખ્ય પ્રદેશી, અરૂપી, અનામી, અનધિ, જાણી તું તેમાં રમણતા કર, અમા તેજ તું છે. આ દેખાતું શરીર તું નથી અને તે તારૂ નથી. તું એનાથી ભિન્ન ચેતના લક્ષણવાળા છે, આમ જેની શુદ્ધિ થઇ છે તે દશાની
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) જાણ. જેમ હંસ દૂધ અને પાણી ભેગાં મળી ગયાં હોય છે તેને પિતાની ચાંચથી જુદાં કરે છે, તેમ દૂધ અને પાણીની પેઠે મળી ગએલ પુદ્ગલ અને આત્માને ભેદજ્ઞાની ભિા પાડે છે. અને પિતાના સ્વરૂપમાં આનંદ માન ત્યાં ખેલે છે, પરમાત્મા તે અતિનિર્મલ છે, તેમનામાં કમી મેલ નથી તેરમાં ગુણસ્થાન કે રહ્યા છે અને જેમણે જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, મેડનીય, અને અંતરાય એ ચાર ઘાનીયાં કર્મ ક્ષય કર્યો છે એ પણ પરમાત્મા કહેવાય છે, તેમ જે આછકમનો ક્ષય કરી સિદ્ધિસ્થાનમાં પહોંચ્યા છે તે પરમામા કહેવાય છે, સમભિરૂઢ નયન અપેક્ષાએ દશમ ગુણસ્થાનકવર્તી પરમાત્મા કહેવાય છે અને એવભૂતયની અપેક્ષાએ સિદ્ધિ સિધિમાં પ્રાપ્ત થયા તે પરમામા કહેવાય છે.
શ્રી આનંદઘનજી મહારાજ પણ સુમતિનાથના સ્ત વનમાં કહે છે કે ज्ञानानंदे हो पूरणपावनो वरजित सकल उपाधि सुज्ञानी अतिंद्रियगुणगणमणिआगरु इम परमातमसाध मुज्ञानी मुमति-- बहिरातमतज अंतरआतथा रूप थइ थिरभाव सुज्ञानी परमातम हो आतम भाव आतम असंग दाव सुज्ञानी सुमति ५
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) ઈત્યાદિ પરમાત્મ સ્વરૂપ હૃદયમાં ભાવવું. बाहिरात्मन्द्रियद्वारै रात्मज्ञानपराङ्मुखः ॥ स्फुरितः स्वात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥७॥
ભાવાર્થ ઈન્દ્રિય દ્વારથી બાહ્ય એવા પદાર્થના ગ્ર હણ પ્રતિ કુરણ પામવાથી જે બહિરાત્મા આત્મજ્ઞાન ૫ રા-મુખ થઈ એમ જ જાણે છે કે આ દેહ એજ આમા છે અને શરીર તેજ હું છું એવી તેને બુદ્ધિ થાય છે તેથી તે શરીરને જ આમાં માને છે.
नरदेहस्थमात्मानमविद्वान् मन्यते नरं ।। तियञ्चं तिर्यगङ्गस्थं खुराङ्गास्थं सुरं तथा ॥ ८ ॥
ભાવાર્થ-નર એટલે મનુષ્ય તેના દેહમાં રહેલા પિતાને નર માને છે એમ અજ્ઞાની બહિરામાં માને છે અને તેવી જ રીતે પશુ દેહમાં હોય તે આત્માને પશુ માને છે. અને દેવના શરીરમાં હોય તે પોતાને દેવ માને છે. એમ અજ્ઞાની બહિરાન્સ જેવા શરીરમાં હોય તે પિતાને માને છે.
नरदेहादिक देखके आतमज्ञाने हीन इंद्रियबल बहिरातमा अहंकार मन लीन ॥ ९ ।।
વિવેચન --મનુષ્યનું શરીર દેખીને બહિરામા પિતને મનુષ્ય માને છે, તેમ તિર્યંચ હોય તે તિર્યંચ નર
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ )
કી હાય તા પેાતાને નારકી માને છે. અને દેવ શરીર પ્રાપ્ત થયું હાય તે પેાતાને દેવ માને છે. એમ આત્મજ્ઞાને હીન પચેન્દ્રિયામાં તથા ખળમાં, આત્મભાવ ધારણ કરી અહુકારથી મનમાં લીન થઈ કર્મ ગ્રહણ કરે છે.
अलख निरंजन अकल गति व्यापी रह्यो शरीर लखै सुज्ञाने आतमा खीर लीन ज्यं नीर ॥ १० ॥
વિવેચનઃ અલખ એટલે લક્ષમાં નિહ આવનાર, નિર'જન એટલે કર્મરૂપ અજનથી રહીત, અને અકલ ગતિ એટલે જેની ગતિ કળી શકાય નહિં, એવા આત્મા શરીરમાં અસ`ખ્યાત પ્રદેશથી વ્યાપી રહેલા છે. તે જ્ઞાન વડે ઓળખાય છે. દુધમાં જેમ પાણી મળી રહેલ છે તેમ શરીરમાં આત્મા વ્યાપી રહ્યા છે. એમ કહેવાથી પાંચ ભૂતુના સંયાગથી આત્મા ઉત્પન્ન થાય છે એમ માનનાર ચાર્વાક વાદીનું ખંડન થયું સમજવું.
नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा ॥ अनन्तानन्तधीशक्तिः स्वसंवेद्योऽचलस्थितिः ॥ ९ ॥
ભાવા—નરક ચાગ્ય દેહમાં રહ્યા હાય તેા આત્મા હું નારકી છું તેમ માને છે. પણ પોતાનું યથાર્થાં રૂપ તે જાણતા નથી, આત્મા કર્મની ઉપાધિ વિનાનાદિક રૂપને પેાતાની મેળે લેતે નથી. તત્વ થકી કમની ઉપાધિવાળા
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) આત્મા નથી, માત્ર વ્યવહારમાં તેને કહેવાય છે. જીવને મનુષ્યાદિપર્યાય પ્રાપ્ત થયેલા છે. તે કર્મોપાધિ ત છે. કેમકે કર્મ નિવૃત્તિ થતાં પર્યાય પણ નિવૃત્તિ પામે છે. અર્થાત્ તે તે પર્યાય જીવને વાસ્તવ નથી માટે જ કહેવામાં આવે છે કે આત્મા તો અનંતાનંત જ્ઞાન શક્તિવાળે છે. અને અનંત વીર્ય શક્તિવાળે છે. એવો છતાં શી રીતે જાણી શકાય ? માટે જણાવે છે કે તે આત્મા સ્વસંવેદ્ય છે. અને તે અચળ સ્થિતિવાળે છે. તેના રૂપને વિનાશ સં. ભવિત નથી.
स्वदेहसदृशं दृष्ट्वा परदेहमचेतनम् ।। परमात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ १०॥
વિવેચનઃ–બહિરાત્મા સ્વદેહના સરખું પારકું શરૂ રીર પણ જોઈ કર્મ વિશથી સ્વીકાર કરેલા અચેતન દેહને પણ અન્ય આત્મા તરીકે સ્વીકારે છે.
આમ કરવાથી પશ્ચાતું શું કરે છે તે બતાવે છે. स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् वतेते विभ्रमः पुसां पुत्रभायोदिगोचरः॥ ११ ॥
અર્થ –જેઓએ નથી જાણ્યું આત્મ સ્વરૂપ એવા પુરૂષોને સ્વ અને પરની પરિણતિથી, અમુક પુત્ર અમુક શ્રી અમુક મારો આદિ પ્રગટપણે વિપર્યય થાય છે..
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 23 ) ભાવાર્થ:- વિભ્રમ એટલે વિપર્યાસ (મિથ્યાજ્ઞાન) તે થાયછે. કેને થાયછેતેા કે જે આત્મસ્વરૂપ નથી જાણતા તેઓને, શાથી થાય છે ? કે ઉક્ત એવા સ્વપર અધ્યવસાયથી. કર્યાં થાય છે? કે દેહમાં શા પ્રકારના વિભ્રમ થાય છે ? કે પુત્ર ભાૉંદિગોચર, અર્થાત્ આત્માને ઉપકારક નહિ એવાં પુત્ર, દારા, ધન ધાન્યાદિક પેાતાનાં છે એવા ભ્રમ થાય છે. તેમની સંપત્તિમાં સતાષ માને છે.
अरि पुत्रादिक कल्पना देहातम अभिमान
निज परतनु संबंध मति ताको होत निदान ॥। ११ ॥
વિવેચન—દેહને વિષે આત્મબુદ્ધિના અભિમાનથી શત્રુ પુત્ર મિત્ર આદિ કલ્પના થાય છે. આ પારકું અને પેાતાનું એવે અધ્યવસાય પુર્નૂલ ભાવમાં ઉત્પન્ન કરાવનાર દેહમાં આત્મ બુદ્ધિનું અભિમાન છે.
देहादिक आमभ्रमी कल्पै नीजपर भाव
आतमज्ञानी जग लहे केवल शुद्ध स्वभाव ।। १२॥
વિવેચનઃ—દેહ, વાણી, પ્રાણ અને મનમાં આત્મબુદ્ધિના જેને ભ્રમ છે એવા પુરૂષ આ પોતાનું અને આ પારકુ છે એમ પુલ ભાવમાં કલ્પના કરે છે. પણ જેને આત્મજ્ઞાન થયેલું છે તેવા ભવ્યાત્મા કેવળ આત્મિક શુદ્ધ સ્વભાવને જગત્માં પેાતાના માને છે. પુલમાં અહઃ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) ત્તિને ઉદય જ્ઞાનિને થતું નથી. જ્ઞાની પિતાના આત્મામાં સ્વબુદ્ધિ ગ્રહણ કરે છે.
अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः । येन लोकोऽङ्गमेव स्वं पुनरप्यभिमन्यते ॥ १२ ॥
અથ–બહિરાત્મામાં અવિદ્યાને સંસ્કાર દઢ થાય છે અને તેનાથી લેક જન્માતરમાં પણ શરીરને જ આત્મા માને છે.
વિવેચન –તે વિભ્રમ થકી બહિરાત્મામાં આત્મ બ્રાન્તિ રૂપ વાસના દ્રઢ થાય છે. અને તે અવિદ્યા થકી અજ્ઞાની જન્માન્તરમાં પોતાના શરીરને જ આત્મરૂપ સ્વીકરે છે, સંસ્કારનું એવું સામર્થ્ય છે કે પરભવમાં પણ તેવા જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જેમ આજના દિન વસના કરેલા કાર્યના સંસ્કારે બીજા દિવસે, રાત્રિનું અન્તર છતાં પણ, તેવાજ રૂપ ભાસે છે, તે જ રીતે આ ભવના સંસ્કાર જેવી બુદ્ધિમાં દ્રઢ થયેલા હોય છે તેવા પ્રકારના પરભવમાં જન્મ થતાં પ્રગટ થાય છે સમ્યફ મતિથી સમ્ય સંસ્કાર અને દુષ્ટ મતિથી દુષ્ટ સંસ્કાર પરભવમાં પ્રાપ્ત થાય છે માટે ભવ્ય પુરૂએ આત્મામાંજ આત્મ બુદ્ધિ ધારણ કરવી અને પુલમાં અજીવ બુદ્ધિ ધારણ કરી સ્વસ્વભાવમાં રમવું.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રપ) देहे स्वबुद्धिरात्मानं युनत्तयेतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनम् ॥ १३ ॥
અર્થ –દેહમાં આત્મબુદ્ધિ થવાથી દેહ સાથેજ રોગ રહે છે. અને આત્મામાં આત્મ બુદ્ધિથી દેહ વિયોગ થાય છે
ભાવાર્થ-–અનાદિકાળથી બહિરાત્માને દેહમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ થાય છે. અને તે આત્માને પરમાનંદ નહિ પામવા દેતાં દેહમાંજ બાંધી રાખે છે અર્થાત્ દીર્ઘ સંસાર તાપમાં પાડે છે, આત્માને જડ જે રાખે છે. જેને આત્મા માંજ આત્મ બુદ્ધિ છે એ અંતરાત્મા પોતે પુદ્ગલના સંગથી મુક્ત થાય છે અને પરમાત્મારૂપ બને છે.
देहेप्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ १४ ॥
અર્થ –દેહમાં આત્મધી થતાં પુત્ર ભાર્યાદિકની કલ્પનાઓ થઈ અને પિતાની સંપત્તિ તેથી મનાઈ હા ઈતિ બેદે આવી બ્રાંતિથી જગતું હણાયું. - વિવેચન--અજ્ઞાની જીવને દેહમાં આત્મ બુદ્ધિની બ્રાંતિ થતાં આ મારો પુત્ર, આ મારી પ્રાણુપ્રિયા સ્ત્રી આ મારી માતા આ મારા પિતા, આ મારૂ ઘર આ મારૂ રાજ્ય આ મારૂ ક્ષેત્ર આ માર બાગ એવી અહંવૃત્તિની ક૯૫
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) નાઓ પ્રાદુર્ભાવ થાય છે.
અનાત્મરૂપ વસ્તુઓથી આત્માને લેશ પણ ઉપગાર નથી. તેમ છતાં અજ્ઞાન મેગે જેઓ, સ્ત્રી, ધન, પુત્ર લક્ષ્મીને પિતાના માને છે, તેઓ કેવળ ઠગાય છે. હા! એમ માનનારૂં જગત્ વિનાશ પામ્યું છે. અર્થાત્ સ્વસ્વરૂપના પરિજ્ઞાન વિના જગત્માત્ર બહિરાત્મ ભાવવાળું થઈ ગયું છે.
स्वपरविकल्पै वासना होत आविद्यारूप । ताते बहुरि विकल्पमय भरमजाल अन्धकूप ॥ १३ ॥ पुत्रादिककी कल्पना देहातम भ्रमभूल ताकुं जड सम्पति कहे हहा मोह प्रतिकूल ॥१४॥
ભાવાર્થ–સ્વ અને પરના વિકલ્પથી અવિદ્યારૂપ વાસના ઉદ્ભવે છે. અને તેથી બહુ વિકલપ થાય છે. અને બહુ વિકલ૫મય ભ્રમ જાલરૂપ અંધ કપમાં જે મનુષ્ય પતન પામે છે. તે દુખે કરી તેમાંથી બહાર નીકળી શકે છે, અહ પર વસ્તુના વિ૫ સંકલ્પ ગે આ દેખાતી દુનીયા સમયે સમયે સાત વા આઠ કર્મ ગ્રહણ કરી બંધાય છે, પર વસ્તુ વેગે થતા વિકલ્પ સંકલ્પ તેજ બમણુ જાલ અને તેજ અંધકૂપ જગતમાં મહા દુઃખદાયક જાણ.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) જેને જડ વસ્તુ અને ચેતનનું ભિન્ન ભિન્ન લક્ષણે કરી યથાર્થ જ્ઞાન થયું નથી, તે પુત્રાદિ પ્રત્યક્ષ પિતાનાથી ભિન્ન દેખાતા ભાવને પિતાની સંપત્તિરૂપે જાણે છે. અહીં તે પ્રાણ જડ જાણ અહા કેવી મેહની પ્રતિકૂલતા છે એવા પ્રાણીઓ બહિરાત્મ ભાવમાં પોતાનું જીવન નિરર્થક ગાળે છે. અરે સમજવું જોઈએ કે મરતી વખતે કોઈ વસ્તુ પિતાની સાથે આવતી નથી. છતાં મૂઢ જીવ અજ્ઞાનપણથી બહિરામ ભાગે જાણે એ વસ્તુઓ તેજ હું છું એમ દ્રઢ સંસ્કાર ભાવ કલ્પી તેમને તેમાં રાચી માચી રહે છે મમતાના યોગે પર વસ્તુઓને સંપત્તિરૂપે માનતે અજ્ઞાની જીવ રાગદ્વેષ યોગે કર્યગ્રહણ કરતે ભવમાં ભમે છે. તેમાં મમતાજ કારણભૂત છે. અધ્યાત્મ સારમાં કહ્યું છે કે
व्यानोति महती भूमिं वटवीजाद्यथा वटः ॥ तथैकममतावीजात्ममंचस्यापि कल्पना ॥१॥
જેમ એક વડના બીજથી વડ ઘણી ભૂમિને વ્યાપ્ત કરે છે તેમ એક મમતા બીજથી ઘણા પ્રપંચની ક ૫ના ઉઠે છે. વળી કહ્યું છે કે
स्वयं येषां च पोषाय खिद्यते ममतावशः ॥ इहामुत्र च ते न स्युस्त्राणाय शरणाय वा ॥ १ ॥ મમતા વશ થએલે પ્રાણી જે પુત્ર શ્રી આદિના પિ
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮)
ણુને માટે ખેદ પામે છે તે અંતે અહિં` તથા પરભવમાં દુ:ખની વખતે રક્ષણ માટે અથવા શરણ માટે થતાં નથી, માટે મમતા ભાવ દૂરકરીને જે યથાર્થ વસ્તુ સ્વરૂપ દેખે છે તેજ દેખતા જાણવા. કહ્યુ` છે કે
भिन्नाः प्रत्येकमात्मानो विभिन्नाः पुद्गला अपि ॥ शून्यसंसर्ग इत्येवं यः पश्यति स पश्यति ।। १ ।। ભાવા—પ્રત્યેક આત્મા વ્યક્તિથી ભિન્ન ભિન્ન છે
તેમ વણુ ગંધ રસ સ્પર્શ મય પુદ્ગલેાપણ ભિન્ન ભિન્ન છે, તેમ તે બેનો સંસર્ગ પણ શૂન્ય છે. એવી રીતે જે દેખે છે તેજ દેખતા જાણવા એમ જે દેખતા નથી તે અહિરાત્મા જાણવા અને એવા અજ્ઞાની પશુ સમાન જાવે.
1
मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः त्यक्तवैनां प्रविशेदन्तर्बहिरव्याहृतेन्द्रियः ।। १५ ।।
અથ—દેહમાં આત્મબુદ્ધિ રૂપ ભ્રાંતિજ સંસાર દુઃખનુ` મૂળ છે. બાહ્ય વિષયામાં નથી પ્રવર્તાવી ઇંદ્રિયા તે જેણે એવા પુરૂષ હિરાત્મ બુદ્ધિના ત્યાગ કરી અંતરાત્મ બુદ્ધિ ધારણ કરે છે.
સ'સાર દુ:ખનું મૂલ કારણુ દેહમાં આત્મ બુદ્ધિની ભ્રાંતિ ધારવી તેજ છે માટે તત્ત્વનું સ્વરૂપ સમ્યક્ સમજી આત્મામાંજ આત્મબુદ્ધિ કરવી, જડવસ્તુ તે કદાપિકાળે આત્મ
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) રૂપે થવાની નથી. માટે તે પોતાની નથી એ નિશ્ચય કરે.
દેહના પંચ પ્રકાર છે. ૧ ઔદારીક શરીર. ૨ - ક્રિય શરીર. ૩ આહારક શરીર, ૪ તેજસ શરીર. ૫ કામણ શરીર, જે સાત ધાતુથી બનેલું શરીર છે તેને - દારીક શરીર કહે છે. જે લબ્ધિથી પ્રગટ થાય છે તેને વૈકિય શરીર કહે છે. મનુષ્યાદિને વૈકિય લબ્ધિ યોગે વૈકિય શરીરની પ્રાપ્તિ થાય છે દેવતા અને નારકીના જીવને તે ભવ પ્રત્યયીક વૈકિય શરીર ઉત્પન્ન છે, દેવતા ભવ પ્રત્ય થીક શરીરવિના બીજું શરીર બનાવે છે તેને ઉત્તર વૈકિય શરીર કહે છે, આહારને પચાવે તેને તેજસ શરીર કહે છે, અને આઠ કમથી બનેલા શરીરથી આત્મા સદા ભિન્ન છે. પંચ પ્રકારનાં શરીરો પુદગલ સ્કંધથી બનેલાં છે, અને પાછાં તે શરીર સ્થિતિ પૂર્ણ થતાં વિખરાઈ જાય છે માટે પુદગલ રૂપ દેહે કંઈ આત્માનાં નથી, પુદગલ જડ છે અને આત્મ જ્ઞાન ગુણવાળે છે. બન્ને દ્રવ્યનાં લક્ષણ તથા ધર્મ જુદા છે. માટે પરવસ્તુને પરવસ્તરૂપે નિર્ધારી અને આ માને આભારૂપ નિધોરી ભવ્ય પ્રાણી સમકિત રત્નની પ્રાપ્તિ કરે છે અને અંતરામાં થઈ પરમાત્મરૂપ સા. દયની સાધના કરે છે.
मत्तश्च्युन्वेन्द्रियारः पतितो विपयेप्वहम् ।। ताप्रपवाहमिनिमा पुरा वेदन तत्त्वतः ॥ १६ ॥
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
અર્થઃ—અંતરાત્મા થએલા જીવ અલભ્ય લાભ પામી પેાતાની અહિરાત્મ વૃત્તિ સંભારીને ખેદ કરે છે.
અહેા મત્ત થઇ ઈન્દ્રિય દ્વારાથી ખાચ્ વિષયમાં પડેલા હું પૂર્વે પેાતાને હુંજ આત્માછું એમ તત્ત્વથી જા તા નહતા.
મત્ત હાઇ આત્મસ્વરૂપ ત્રષ્ટ થએલ અને ઇન્દ્રિયદ્વારા વિષયામાં પતિત એવા હું પોતેજ આત્માળું, શરીરાદિત આત્મા નથી એમ પૂર્વે જાણ્યું નહિ. પૂર્વે અને તકાળ ગયા પણ હું આત્માછું એવું જાણ્યું નિહ. અહા કેટલી માટી ભૂલ થઇ. અંતરા થતાં પૂર્વની બહિરામ ચેષ્ટાથી આત્મા પશ્ચાતાપ કરે છે. અને પેાતાનુ સ્વરૂપ ઓળખવાથી આ નઃ પામે છે હવે આત્મજ્ઞાનના ઉપાય દર્શાવે છે.
एवं त्यक्त्वा वहिवचं त्यजेदन्तर शेषतः
एवं योगः समासेन प्रदीपः परमात्मनः ॥ १७ ॥
ભાવા—એ પ્રમાણે માહ્યવાણી ત્યાગી તને પણ અશેષપણે ત્યજે, સક્ષેપથી પરમાત્મના દીપક સમાન એ યોગ છે.
એ પ્રમાણે પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, કુટુંબ, ભાગાદિ ખાદ્ય વસ્તુના વાચક શબ્દ માત્ર તેને સર્વથા પ્રકારે તજવા, અને તે પછી અંતર વાચાને પણ અશેષપણે તજવી, અર્થા
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧ )
તુ જેથી અહુતા સિદ્ધ થાય છે, તે વાચા માત્ર તજવી એટલે હું સુખી હુ દુઃખી આ મારૂ, આ તારૂ, ઇત્યાદિ અંતર વાચા પણ તજવી. વાચાના ચાર ભેદ છે. ૧ પરાવાચાં બીજી પશ્યતિવાચા, ત્રીજી મધ્યમાવાચા અને ચાથી વેખરી વાચ, તેમાં મુખથી જે વાણી ખેલાય છે તે વખરી વાચા કહેવાય છે તેનેજ માહ્યવાચા કહે છે અંતરમાં સૂક્ષ્મ ચિંતનરૂપ જે સકલ્પ ઉર્ફે છે, તે તથા પશ્યતિ અને મધ્યમાને અંતર્વાચા કહેવામાં આવે છે. પૂર્વોક્ત ખા અને અતવાંચાને તજવાથી ખાદ્ય આંતર ત્યાગરૂપ યોગ કહ્યા. તે કરવાથી આત્માની સ્થિરતારૂપ એવા સમાધિ યોગ થાય કે સોપમાં આત્મસ્વરૂપ પ્રકાશક તે ચેગ જલ્દીથી અને, અત્ર ગ્રંથકર્તાએ ઉત્તમ સમાધિ ચેાત્ર મતાન્યેા છે ચિત્તવૃત્તિ નિરોધ લક્ષણ સમાધિનું રહસ્ય પ્રાદુર્ભાવ પામે છે, અંતરવાચાને તજવી તે રાજયાગનું લક્ષણ છે તેના પણ અન્તર્ભાવ અત્ર આ લેાકના ભાવામાં થાય છે. यन्मया यते रूपं न जानाति सर्वथा
जानन दृश्यते रूपं ततः केन ब्रवीम्यहं ॥ १८ ॥
અ જે રૂપ મારાથી દેખાય છે તે તે મને સવંથા જાણતું નથી, અને જે જાણે છે તે દ્રશ્ય નથી, ત્યારે ૐ' કોની સાથે બેલુડ ઇન્દ્રિયાક્રિથી પરિદ્યિમાન શરીરાદિક જે દ્રશ્ય છે, તે તે અચેતન છે એટલે હું તેને જે કંઈ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) કહું તેને સમજવાનું નથી. અને વાત કરવાને વ્યવહાર તે જે જાણે તેની સાથે ઘટે. શરીરાદિક તે જડ છે તેથી તે કંઈ જાણતું નથી. અને જાણનાર તો આત્મા છે, તે તો દ્રશ્યમાન નથી અર્થાત્ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. એમ છે ત્યારે હું કેની સાથે બોલું આ પ્રમાણે બાહ્ય વિકલ્પ તજાવી અંતરવિકલ્પ તજવાની યુક્તિ કરે છે.
यत्परैः प्रतिपाद्योऽहं यत्परान्प्रतिपादयेत् उन्मत्त चेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥ १९ ।।
અર્થહું જે પરથકી પ્રતિપાદ્ય થાઉ છું? અને હું પારકાઓને પ્રતિપાદન કરું છું તે સર્વ મારૂ ઉન્મત્ત ચેષ્ટિત છે કારણ કે હું તે નિર્વિકલ્પ છું.
વિવેચનઃ ---પર એટલે ઉપાધ્ય-ગુરૂઆદિ, તે મને પ્રતિપાદન કરે; અને હું શિખ્યાદિકને પ્રતિપાદન કરવા - સું છું, તે સર્વ મારી ઉન્મત્ત ચેષ્ટા જાણવી. મોહવશથી ઉન્મત્તની પેઠે વિકલ્પ જાલ રૂપ ચેતિ જાણવું. કારણ કે, નિર્વિકલ્પ સ્વરૂપ મારૂ આ માનું છે. વચન વિકલપ વડે હું અગ્રાહ્યણું, તો મારા માટે વચનવિકપ પણ હવે આ મસ્વરૂપ પ્રાપ્ત થતાં ખપનો નથી.
या भ्रममति अब छांडिदौ देखो अंतरदृष्टि । मोहडाष्टि जो छोडिये प्रगटे निजगुण सृष्टि ॥ १५ ॥
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩ )
रूपादिकको देखो कहन कहावन कूट || इन्द्रियजोगादिक बले ए सब लूटालूट || १६ ॥ परपद आतम द्रव्यकुं कहन सुनन कछु नाहि || चिदानंदघन खेलही निजपद तो निजमांहि ॥ १७ ॥
વિવેચનઃ હું ચેતન ! હવે બ્રાંતિવાળી બુદ્ધિને ત્યાગ કરી અંતર દૃષ્ટિથી, તારૂ ધન દેખ. હું ચેતન ! અ'તરમાં તારી રૂદ્ધિના અક્ષય ખન્નતા છે, તે મેહ દ્રષ્ટિથી અવરાયે છે અને તેથી તે દેખાતા નથી. મેાડવાની દ્રષ્ટિથી જોતાં પરવસ્તુમાંજ તને સદા અહવૃત્તિ પ્રગટે છે, મેહ દ્રષ્ટિથી સવજગત્ અ ંતરદ્રષ્ટિથી શૂન્ય થયું છે; જેમ કોઇ મનુષ્ય ધતુરપાન કર્યું હોય તેને જેમ સર્વ વસ્તુઓ પીળી સેાના ( સુવર્ણ ) જંદી લાગે છે, તેવીજ રીતે મેદ્રષ્ટિથી આત્માની ખાદ્યદશા વતી રહી છે અને તેથી તે અસમાં સત્ પણાની બુદ્ધિ ધારણ કરી છે. પણ એ સ ભ્રાંતિ છે. જેમ ધતુર ભક્ષકને ધંતુરાનું ઘેન ઉતર્યા પછી જેવી વસ્તુએ છે, તેવી દેખાય છે; તેમ મેદ્રષ્ટિના ત્યાગથી અંતરદ્રષ્ટિ પ્રગટતાં, આત્માનું યથાર્થ સ્વરૂપ ભાસે છે. મેડદ્રષ્ટિ છોડી જ્યારે નિજસ્વરૂપમાં રમણતા કરીએ, ત્યારે આત્માના અનત ગુરૂપ સૃષ્ટિના આવિર્ભાવ થાય છે.
રૂપાદિકનું દેખવું, તેનું કહેવું, કહેવરાવવું, તે સર્વ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ )
-
ફૂટ-મિથ્યા છે. ઇન્દ્રિય તથા મન વચન કાયાના બળે કરી પરમાં પ્રવર્તન થાય છે, ઇંદ્રિય અને મન વચન અને કાયાના ચેાગ લે, આત્મા પરભાવમાં પેસતાં, આત્માની રૂદ્ધિની લુટાલૂટ થઈ રહી છે. એટલે, જ્યારે આત્મા સ્વસ્વભાવ મૂકી પરસ્વભાવમાં પેસે છે, ત્યારે રાગ, દ્વેષ, ક્રોધ, નિંદા, અજ્ઞાનરૂપ ચા આત્માની રૂદ્ધિ લુંટે છે. અને આત્માને દીન કરી નાખે છે. પણ જ્યારે આત્મા સ્વસ્વભાવરૂપ ઘરમાં હોય છે, ત્યારે, રાગ દ્વેષાદ્રિક ચારાનું કશું ચાલતું નથી. પણ જરા પણું આત્મ સ્વભાવમાંથી આત્મા પગ દેઈ પર સ્વભાવ રૂપ ઘરમાં પેસવા ચાલ્યો કે તુર્ત ધારા માની જ્ઞાનાદિક રૂઢિ લુંટવા લાગે છે. પચંદ્રિયની મેકબાશ, અને મન, વચનને કાયાની પર પ્રવૃત્તિ દ્વારથી રાગ દ્વેષાદિક ચારા ક્ષણે ક્ષણે, લાગ જોઇને આત્મામાં પ્રવેશી આત્મહિની લટાર્ટ કરે છે. તે પણ આત્માને મેહરૂપ મિહેરાની બેભાનતાથી કશી ખબર પડતી નથી. અહેા ! કેટલી અજ્ઞાનતા ! ! આત્મા સમજતા નથી કે આજસુધી મે પરિભ્રમણ કર્યુ, તે પણ માહુના યોગે કર્યું છે. હવે સદ્ગુરૂ સંતિ પ્રાપ્ત થતાં મેહનું સ્વરૂપ જાણુવામાં આવ્યું; અને નિર્ધાર થયેા કે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવરૂપ ઘરમાં નહિ વસવાથી, ઘરની રૂઢિ રાગાદિક ચારા લુંટે છે. પણ સર્વ પુદગલ દશાને ત્યાગ કરી. અ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫). લખ, અરૂપી, અસંખ્ય પ્રદેશરૂપ, મારા ઘરમાં વસી, પરમાં જરા માત્ર પણ ઉપગ દઉં નહિ તે, રાગાદિક ચર મારી રૂદ્ધિ લુંટતા બંધ થઈ જાય. આજ ઉપાય સત્ય છે. તે વિના બીજો ઉપાય નથી. શ્રીચાવીસમા તીર્થંકર શ્રી વીર પ્રભુ પણ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનથી, પિતાના સ્વરૂપમાં રમતા હતા. બાર વર્ષથી અધિક સમયપર્યત, આ પ્રમાણે સ્વસ્વભાવરૂપ ઘરમાં વકી, અંદર પેસી ગએલા રાગ છેષરૂપ રને સમૂળગા કાઢી મૂક્યા. અને પિતાનું ઘર નિર્મળ કર્યું. ત્યારે સુખી થયા, પણ જ્યાં સુધી જીવ મિથા વદશામાં છે, ત્યાં સુધી પોતાની રૂદ્ધિ ની ટાસ્ટ ચાલ્યા કરે છે, તેની પોતાને મેહ દશાથી સમજણ પડતી નથી. જેમ કે મનુષ્ય ભર નિદ્રામાં સૂતે હોય અને તેના ઘરમાંથી ચાર ખાતર પાડી જાય પણ તેને ખબર પડે નહિ, તેમ જ્યાં સુધી અજ્ઞાન અને મોડુથી જીવ મારૂપિઉંઘમાં ઉંધી ગયો છે, ત્યાં સુધી પોતાની રૂદ્ધિ લુંટાય છે તેની તેને સમજણ પડતી નથી. માટે હવે ચેતન તું જાગ તારું સ્વરૂપ અલગ છે. તે પોતે પરમાત્મા છે, તારામાં સર્વ છે, ઉત્કૃષ્ટ નિર્મલ આમદ્રવ્યને કથવાનું તથા શ્રવણ કરવાનું કંઈ નથી. કારણકે, જ્ઞાન અને આનંદન ઘન એ આમા તેતો પોતાના સ્વરૂપમાં જ છે. અરૂપી, વચનને અગોચર, નિર્વિકપ આમા સ્વયં પ્રકાશક છે. તો
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬) આત્મા અર્થે વચન વિકલ્પ પણ આત્મસ્વરૂપ પ્રાપ્ત થતાં અપનો નથી.
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति ।। जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ॥ २० ॥
અર્થઃ—જે અગ્રાહ્યને ગ્રહતે નથી, અને ગ્રહણ કરે લને મૂકતે નથી, અને સર્વને સર્વથા જાણે છે, તે સ્વસ, વિદ્ય હું છું. જે શુદ્ધાત્મ સ્વરૂપ છે તે અગ્રાહ્ય એવું જે કર્મોદય નિમિત્ત ધ માન માયા લેભાદિ સ્વરૂપ, તેને ગ્રહણ કરતું નથી, અર્થાત્ અગ્રાહ્ય એવા ક્રોધાદિ સ્વરૂપને શુદ્ધાત્મા વરૂપતાએ ગ્રહણ કરતો નથી અને અનંતજ્ઞાન, દર્શનને ચારિત્ર ગુણમય શુદ્ધાત્મસ્વરૂપ તેને કદાપિ ત્યાગ કરતે નથી, અર્થાત પિતાના જ્ઞાનાદિગુણમાં સદાકાળ રમણ કરે છે, પરવસ્તુમાં જરા માત્રપણ દ્રષ્ટિ દેતે નથી, એ અને જે જીવ અછવાદિ તત્વ સ્વરૂપને સમ્ય પ્રકારે જાણે છે, અથૉત્ દ્રવ્ય ગુણ અને પર્યાયથી પડ઼ દ્રવ્યને જે જાણે છે. તેવા પ્રકારને હું સ્વસંવેદ્ય આત્મા છું.
ग्रहण अयोग्य आहे नहि ग्रह्यो न छंडे जेह ॥ जाणे सर्व स्वभावने स्वपर प्रकाशी तेह ॥ १८ ॥
આને અર્થ વશમા લેકની અંદર સમાઈ જાય છે તેપણ કિંચિત્ વિવેચન કરવામાં આવે છે. જેને આત્મ
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) જ્ઞાન થયું છે, એ મુનીશ્વર ગ્રહણ કરવામાં અાવ્ય એવી પુદગલ વસ્તુને ગ્રહે નહિ, કારણ કે, આ આત્માને પુલ વસ્તુ ગ્રહણ કરવા લાયક નથી, એ પુગલ વસ્તુને ગ્રણ કરી સંસારમાં પરિભ્રમણ કરે છે. કેઈ વખત દેવ થાય છે, તો કઈ વખત મનુષ્ય થાય છે, અને તે જીવ પાછો કોઈ વખત તિર્યંચ થાય છે, અને વળી તે પાછો નારકપણે ઉત્પન્ન થાય છે. જડ એવું પુદ્ગલ દ્રવ્ય ત્રણે કાલમાં આત્માને હિતકારક નથી. આહાર પણ પુદ્ગલને, તેમ પાન પણ પુદ્ગલનું તેમ પંચપ્રકારનાં શરીર, અને છે પ્રકારની લડ્યા, આદિસવ પુદ્ગલજ જાણવું. જ્ઞાનાવર થીયાદિ આઠ કર્મની વણાઓ પણ પુલ વસ્તુ જાણવી. એમ પુલ પરમાણુઓના ઔધોને ગ્રહણ કરતે આત્મા અનંતી અવંતીવાર દુઃખ પાત્ર બન્યો. અનંતસિદ્ધજીએ વમેલી પુગલ એંઠને પણ સુખની પિપાસાએ ગ્રહણ કરતા જડ જે બની ગયે. જો કે વર્ણ, ગંધ, રસ અને પર્શ મય એવું પુદ્ગલ દ્રવ્ય સદાકાળ આત્માથી ભિન્ન છે, તે પણ આત્મા તેમાં સુખની બુદ્ધિ ધારણ કરી છેતરાય છે. જેમ મૃગલાં ઝાંઝવાનાં જલમાં, ખરાજલની બુદ્ધિ ધારણ કરી, જલ પીવા દેડે છે, પણ જ્યારે પાસે જાય છે,
ત્યારે નિરાશ થાય છે, તેમ અજ્ઞાનીજીવ પુગલ વસ્તુને પિતાની માની, તેનું ગ્રહણ કરે છે. પણ જ્યારે મરતી
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) વખતે તે પિતાની થતી નથી, તેમ તેનાથી સુખ મળતું નથી, ત્યારે નિરાશ પામે છે, માટે સમજવાનું કે પુદગલા વસ્તુ ગ્રહણ કરવા ગ્ય નથી, પિતાનું શુદ્ધ આત્મસ્વરૂપ ગ્રહણ કરવા ગ્ય છે. જે અગ્રાહ્યુંને ગ્રહણ કરતું નથી અને પિતાના શુદ્ધ સ્વરૂપનું જ ગ્રહણ કરે છે, સાત નય સપ્તભંગી નિપાથી, તથા ગુણ પર્યાય સહીત ઘડ દ્રવ્યને યથાર્થપણે જાણે છે, તે સ્વપર પ્રકાશી નિર્મલ આત્મજ્ઞાની થાય ત્યારે, સમકિતી જીવ જાણ. સમકિતી જીવ રાગ
વથી પરવતુમાં રાચતે માચતું નથી, તે અત્તરથી જ્યારે વર્તે છે. જેમ જલમાં ઉત્પન્ન થએલ કમલ જલથી નિર્લેપ રહે છે, તેમ ભવ્યજીવ સમતિની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સંબંધથી ત્યારે વર્તે છે, જ્ઞાન ધ્યાનથી પોતાના આત્માને પિષે છે સર્વ સાંસારીક પદાર્થોથી મમતા ત્યાગે છે. પુદ્ગલ વસ્તુમાં થતી ઈષ્ટ અને અનિષ્ણ બુદ્ધિ તેને. ત્યાગ કરે છે, એ સ્વસંવેદ્યજ્ઞાની આમા જાણ. उत्पन्नपुरुषभ्रान्तेः स्थाणो यद्विचेष्टितम् ।। तद्वन्मे चेष्टितं पूर्व देहादिष्वात्मविभ्रमात् ।। २१ ॥
અર્થ –જેને લાકડાના થાંભલામાં પુરૂષની બ્રાન્તિઃ ઉત્પન્ન થઈ છે, તે જેવી ચેષ્ટા કરે, તેવી જ રીતે દેહાદિકમાં આત્મ વિશ્વમ થવાથી પૂર્વે મારું ચેષ્ટિત હતું.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ). વિવેચનઃ---આત્માનું સ્વરૂપ જાણ્યા પૂર્વે મારું કેવું ચેષ્ઠિત હતું તે કહે છે. જેને એક થાંભલો જોતાં આ પુરૂષ છે એવી ત્રાન્તિ થઈ , તે પુરૂષ થાંભલા પ્રતિ જેવી ચેષ્ટા કરે છે, તેવી જ મારી પણ ચેષ્ટા હતી. કોના પ્રતિ હતી? તે કહે છે કે દેહાદિક પ્રતિ, દેહાદિકમાં આત્માને ભ્રમ થવાથી, મારી એવી ચેષ્ટા હતી. હવે આત્મજ્ઞાન થયા બાદ, હું એવી ચેષ્ટા કેમ કરું? જેમ નાનું બાળક લાકડાની પૂ તળીને પિતાની સ્ત્રી માને છે અને તેના પ્રતિ અનેક પ્રકારના હાવ ભાવ કરે છે, તેને પિતાની માને છે, અને પ્રેમ લાવે છે, પૂતળી પડી જાય છે, તે રૂવે છે, અને મારી વહ વગેરે શબ્દોથી બેલાવે છે, તેમજ જેને આત્મજ્ઞાન થયું નથી તે શરીરમાં આત્મબુદ્ધિ ધારણ કરી, શરીરની વૃદ્ધિથી પિતાને વૃદ્ધિ વાળો માને છે, અને શરીર જાડું થાય ત્યારે પિતાને જાઓ માને છે, શરીર સુકાય ત્યારે પિતાને સુકાયેલ માને છે. શરીર રોગી થાય છે, ત્યારે રોગી માને છે. શરીરની પુષ્ટિ અર્થે અનેક પ્રકારના પાપ કરે છે, માંસ મદીરા ખાવામાં અચકાતું નથી, અને અનેક પ્રકારના પાપ કરી અને નરક નગદમાં મને અવતરે છે, એમ અનાદિ કાળથી આત્મા શરીરને જ આત્મા માની તેના અર્થે અનેક પ્રકાસ્ના પાપ કરી પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ ભવમાં ભટકે છે. આત્મામાં આત્મ બુદ્ધિ થતાં જણાયું કે અહ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦ ) મેં આજ સુધી પર વસ્તુને પિતાની માની, બાળ જુવાન વૃદ્ધ શરીર તેજ હું એવું માન્યું; પણ હવે તે પુગલ વસ્તુ મારી નથી, તે તેને કેમ સંગ કરું? તેમાં કેમ રાચું માચું ? આવી રીતે આત્મજ્ઞાન થયાથી પર વસ્તુને ત્યાગ ભાવ થાય છે અને બાળકને જેમ પુતળીમાં સ્ત્રી બુદ્ધિ હતી, પણ તે બુદ્ધિ માટે થતાં ટળે છે, અને તેવા પ્રકારના હાવ ભાવ કરતો નથી, તેમ અજ્ઞાની અવસ્થામાં આ
મા એ શરીરમાં આત્મ બુદ્ધિ ધારણ કરી, અજ્ઞાન ચેષ્ટા કરી. પણ આત્મજ્ઞાન થયા બાદ તેવા પ્રકારની ચેષ્ટા કરતે નથી.
यथाऽसौ चेष्टते स्थाणी निहत्ते पुरुषाग्रहे ॥ तथाचेष्टोऽस्मि देहादौ विनिवृत्तात्मविभ्रमः ॥२२॥
અર્થ–સ્થાણુમાંથી પુરૂષ ગ્રડ નિવૃત્ત થતાં, સ્થાપ્રતિ જેવી ચેષ્ટા થાય છે, તે જ પ્રકારની દેહમાંથી આત્મ બુદ્ધિ ભ્રમ નિવૃત્ત થતાં, દેહાદિપ્રતિ મારી ચેષ્ટા થઈ છે.
સ્થાણુને પુરૂષ માનીને તેના પ્રતિ જે ચેષ્ટા થતી હતી, તે જ્યારે સ્થાણુ તે પુરૂષ છે એવી બ્રાંતિ મટી ગઈ ત્યારે જેમ સ્થાને સ્થાણુરૂપે જાણવા પ્રવતી, અર્થાત પુરૂષાગ્રહથી ઉત્પન્ન થએલી ઉપકાર તથા અપકારરૂપ પ્રવૃત્તિ અટકી, તેજ પ્રમાણે દેહમાં તે આત્મ બુદ્ધિને ભ્રમ
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૧ ) નષ્ટ થવાથી પણ તેવીજ ચેષ્ટાવાળે થયે છું. આત્મામાં પુરૂષલિંગ, આદિ કે સંખ્યા નથી. તેનું સ્પષ્ટ કથન કરે છે.
येनात्मनानुभूयेऽहमात्मनैवात्मनाऽत्मनि ॥ मोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा बहुः॥२३॥
અર્થ:–જે આત્માવજ આત્મસ્વરૂપમાં અનુભવાઉછું, તેજ હું આત્મા છું નાન્યતર નથી, નારી નથી, નર નથી, બે નથી, અને હું બહુ નથી.
વિવેચન –જે ચિતન્ય સ્વરૂપથી, આત્મામાં સ્વસંવેદન સ્વભાવવડે, અનુભવાઉ છું, તેજ હું આત્મા છું, હું નપુંસક, સ્ત્રી, કે પુરૂષરૂપે નથી, તેમજ એક, બે કે બહુ પણ નથી નપુસકાદિ ધર્મ કર્મ જનિત છે અને હું આ ત્માતો સ્વભાવે શુદ્ધ કર્મ રહીત નિર્મલ છું, તે તે નપુંસકાદિરૂપ હું કેમ પિતાને માનું અર્થાત્ અન્યમાં સ્વબુદ્ધિ કેમ ધારણ કરૂ, બાહ્ય નપુંસકાદિ સ્વરૂપથી હું સદા ત્યારે છું, તે પુરૂષ, સ્ત્રી આદિને અધ્યાસ ધારણ કરી, હું પુરૂષ, હું સ્ત્રી, એમ અહંવૃત્તિ આજ પર્યત ધારણ કરી તે મિથ્યા જાણવી. એમ હવે નિશ્ચય થયે
यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः ॥ अतीन्द्रियमनिर्देश्यं तत्स्वसंवेद्यमस्म्यहम् ॥ २४ ॥ અથર–જેના અભાવે હું સૂતો હતો, અને જેના
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ४२) ભાવે વળી હું જાગેલો છું, એ અતીન્દ્રિય, અનિર્દેશ્ય, વસંવે હું છું.
જે શુદ્ધ સંવેદ્યના અભાવે હું સૂતું હતું, યથાર્થ શુદ્ધ આત્મજ્ઞાન તેના અભાવરૂપ ગાઢનિદ્રામાં લપેટાયેલે હતો, અને જેના ભાવે એટલે જે શુદ્ધ આત્મસ્વરૂપને અનુભવ થતાં વિશેષે કરી જાગેલો છું. હું બાહ્ય ઇન્દ્રિય વડે અગેચરપણાથી કથન કરવાને અશકય, સ્વસ્વરૂપ સ્પ ર્શજ્ઞાન ગ્રાહ્ય આત્મા છું.
रूपेके भ्रम सीपमें ज्युं जडकरे प्रयास ॥ देहातम भ्रमतें भयो त्युं तुज कूटप्रयास ॥ १० ॥ मिटे रजत भ्रम सीपमें जन प्रवृत्ति जिम नाहि ।। नरमें आतम भ्रम मिटे त्युं देहादिकमांहि ॥ २० ॥ फिरे अबोधे कंठगत चामीकरके न्याय ।। ज्ञानप्रकाशे मुगतितुज सहजसिद्ध निरूपाय ।। २१ ॥ या विन तुं सूतो सदा योगे भोगे जेणि ॥ रूप अतीन्द्रिय तुं छते कहीशके कहु केणि ।। २२ ।। देखै भारवे औकर ज्ञानी सहि अचंभ ।। व्यवहारे व्यवहारसूं निश्चयमें थिरथंभ ॥ २३ ।। विवेयन:- अ अज्ञानीने शुक्तौ इदं रजतम्
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) છીપમાં રૂપાને ભ્રમ થવાથી તેને માટે પ્રયાસ કરે છે, પણ તે જેમ બેટ છે, તેમ તને દેહમાં આત્મબુદ્ધિ જમથી કુટ અભ્યાસ થયો છે. પર વસ્તુને પિતાની માનવી અને તેના ગે રાગદ્વેષમાં લપટાઈ, પુનઃ પુનઃ કર્મની વર્ગણાઓને ગ્રહણ કરવી. અને પાછી મૂકવી, વળી પાછી ગ્રહણ કરવી, ધન, ધાન્ય, દારાદિક પર વસ્તુ અર્થે અનેક પ્રકારના ઉદ્યોગો કરવા, અને કલેશે સહન કરવા, એ સર્વ ફૂટ અભ્યાસ બહિરાત્મબુદ્ધિથી હે આત્મા તને થયે છે એમ તું જાણ.
સીપમાં થતી રજતબુદ્ધિને ભ્રમ મટી જતાં, જેમ મનુષ્યની પ્રવૃત્તિ સીપ ગ્રહણ કરવામાં થતી નથી, તેમ દેહાદિમાં થતો જે આત્મબ્રમ તેને નાશ થવાથી દેહાદિકમાં પૂર્વે રાગદ્વેષના ગે જેવી પ્રવૃત્તિ થતી હતી, તે હવે થતી નથી.
જેમ કેઈ અજ્ઞાની પોતાના કંડમાં હાર છે, પણ બ્રમ થવાથી મારે હાર કરતો ફરે છે, પણ બ્રાંતિ દૂર થવાથી પિતાના કંઠમાં જ હાર છે, એમ સત્ય ભાસે છે. એમ અજ્ઞાની જીવ પણ દેહાદિ પર વસ્તુમાં, આત્મબ્રાંતિ ધા રણ કરી, ત્યાં આત્મ તત્ત્વને શોધે છે. પણ તે બ્રાંતિ દૂર થવાથી, જ્ઞાન યોગે પિતાનામાં આત્મસ્વરૂપ ભાસે છે. પિતાના જ્ઞાનેજ મુક્તિ થાય છે, સહજ સ્વભાવે આત્માનું
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ )
પર્યાયાર્થિ ક નયની અપેક્ષાએ સિદ્ધપણું પ્રગટ થાય છે, એમાં બાહ્ય ઉપાયની જરૂર પડતી નથી. સહજ સમાધિભાવે આત્મા પોતાનું સિદ્ધ સ્વરૂપ પ્રકાશે છે.
જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના તું આધુ ચાગમાં અને બાહ્ય વસ્તુના ભાગમાં સૂતા હતા; હવે જ્યારે આત્મજ્ઞાન પ્રગટયું ત્યારે સમજાયું કે તું તે અતીન્દ્રિય છે એટલેસ્પ ર્શેન્દ્રિય, રસને દ્રિય, ધ્રાણે ંદ્રિય, ચક્ષુરિંદ્રિય, અને શ્રાપ્તેંદ્રિય એપ'ચ ઇન્દ્રિયાથી જણાતા નથી. અર્થાત્ ત્વચાથી સ્પર્ધાતે નથી. કારણકે, તું તે સ્પર્શી રહીત છે. જીભથી તુ ગ્રહાત નથી. કારણકે, તું તે પાંચ પ્રકારના રસ રહીત છે. તું નાશીકાથી ગ્રહણ થતા નથી; કારણકે, તુતા ગંધ રહીત છે; ગંધ જેનામાં હેાય તેને નાશીકા ગ્રહુણ કરે છે. વળી ચક્ષુ ઇન્દ્રિયરૂપને ગ્રહણ કરે છે; અને તુ આત્માતા કાળા, નીલા, ઇત્યાદિરૂપથી રહીત છે, તેથી ચક્ષુરિન્દ્રિયથી પણ ગ્રહણ થતા નથી. *તેન્દ્રિય શબ્દનુ ગ્રહુણ કરે છે, અને તુતા શબ્દ રહીત છે, માટે શ્રાતથી ગ્રહણ થતા નથી. માટે હું ઇન્દ્રિય અગોચર છું. ફકત જ્ઞાન ગમ્ય હું છું. મારૂ સ્વ રૂપ કથન કરવું અશકય છે, તે મને વાચા અગેાચરને કાણુ કહી શકે ? એવા સ્વપર પ્રશ્નારાન્ત ત્રિજ્રાન્ટ નિય હું છું. એમ આત્મજ્ઞાની અંતરઆત્મા નિશ્ચય કરે છે. જ્ઞાની દેખે કઇ અને એલે કઇ. જ્ઞાનીનુ સર્વ કબ્ય
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) આશ્ચય કારક છે. વ્યવહારમાં શુદ્ધરીતે વર્તે છે, અને તેમજ નિશ્ચયનયે પિતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિર સ્તંભ સમાન, રિથર વતે છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે. “નિશ્ચય
છે ચિત્ત ધરી; જે તે રચવા.” એથી સર્વસ્વરૂપ સમજવું, વ્યવહાર અને નિશ્ચયનયની ચર્ચા ઘણું છે તેનું સ્વરૂપ સદ્દગુરૂદ્વારા ધારવું. 'क्षीयन्तेऽत्रैव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः ॥ बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुने च प्रियः॥ २५ ॥
અથ – જ્ઞાનસ્વરૂપ અત્માને મને તત્ત્વથી જાણનારના રાગાદિ અત્રજ ક્ષીણ થાય છે, પશ્ચાત્ મહારે કઈ શત્રુ કે પ્રિય નથી.
અત્રજ એટલે આ જન્મમાંજ. જ્ઞાનસ્વરૂપ સર્વ પરભાવથી રહિત એવા નિર્મલ આત્માને જાણનાર પુરૂષના રાગદ્વેષાદિ દેને નાશ થાય છે. શાથી ક્ષીણ થાય થાય છે! તે ઉત્તરમાં સમજવું કે આત્માને તત્વથી જાણવાથી, યથાવતુ આત્મસ્વરૂપ જાણવાથી, રાગાદિ ક્ષીણ થયા. તેથી મમ્હારે કઈ શત્રુ કે મિત્ર રહેતા નથી. मामपश्यन्नयं लोको न मे शत्रुर्न च प्रियः ॥ मां प्रपश्यन्नयं लोको न मे शत्रुनै च प्रियः ॥ २६ ॥
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
અઃ—મને નહી દેખતા એવા આલાક મારો શત્રુ નથી, કે મ્હારા મિત્ર નથી, અને મને દેખતા આલોક નારા શત્રુ નથી કે મારેો મિત્ર નથી, આત્મસ્વરૂપ પ્રતિપક્ષઋતુ, વા અપ્રતિપન્નછતે, આ લેાક મારા ઉપર શત્રુ મિત્રભાવને અ’ગીકાર કરે નિહ'; તેમાં આત્મસ્વરૂપ અપ્રતિપન્નછતાં મને નડી દેખતે એવા લે મારા શત્રુ કે મિત્ર નથી. અપ્રતિજ્ઞછતાં વસ્તુસ્વરૂપમાં, રાગાદિકની ઉત્પત્તિ માનતા અતિ પ્રગ આવે, તેમ આત્મસ્વરૂપ પ્રતિપા કર્યાં હતાં, પણ લોક મા શત્રુ કે મિત્ર નથી. કારણ કે આત્મસ્વરૂપની પ્રતિતી એ છતે રાગાદિકના વિશે... કરી ક્ષય થવાથી, શી રીતે જી મિત્રભાવ મારે હોય? હવે અંતરાત્મા અહિરાત્માને! ત્યાગ કરે, પશ્ચાત પરમાત્મ પ્રાપ્તિના શે! ઉપાય તે બતાવે છે.
त्वचैव बहिरात्मानमन्तरात्मन्यवस्थितः ॥ भावयेत्परमात्यानं सर्वसङ्कल्पवर्जितम् ॥ २७ ॥
અઃ- આ પ્રમાણે હિરાત્માને તજીને અતાત્મા નાં વ્યવસ્થિત એલાએ સવ સકલ્પ વર્જીત પરમા માની પૂર્વોક્ત પ્રકારે ભાવના કરવી; અન્તરાત્મપદ પ્રાપ્ત કરે તે, હિરાત્માને ત્યાગ કરી અંતરાત્મ! પરમાત્માની ભા વના કરે. કેવા પ્રકારને પરમાત્મા છે? તો કહે છે કે સવ સકલ્પ ત છે, અથવા સ્વ સકલ્પ ર્જિત થઇ પર
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭ )
માત્માને ભાવે જે જેનુ' ધ્યાન કરે, તે તેવા થઇ જાય છે. શ્રી જ્ઞાન વિમળ સૂરિ કહે છે કે “હિ મમી સંનથી भमरी पद पावे ज्ञानविमल प्रभु आतमा परमानंद पदपावे " ઈત્યાદિ અર્થ સમજવે.
सोऽहमित्यान्त संस्कारस्तस्मिन्भावनया पुनः || ata aitared ह्यात्मनः स्थितिम् ॥ २८ ॥
અથ—તેમાં આત્મભાવનાથી તેજ હું, અને તેજ ગૃહ સંસ્કારથી કરી આત્માની સ્થિતિ આત્મા પામે છે.
.
જેણે અન ́ત જ્ઞાન, અનતદર્શન,, અન ́ત ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સમકિત ક્ષાયિકભાવે દાનાદિ પાંચલબ્ધી અને અષ્ટ ગુણથી પૂર્ણ એવા પરમાત્મા, તેજ હું એવા દૃઢ સંસ્કાર ગ્રહણ કર્યા છે, અને તે દૃઢભાવનાથી પુનઃ પરમાત્માને વિષે જેને એકાગ્રતા થઇ છે, તે આત્માનુ સ્વરૂપ પામે છે.
'जग जाणे उन्मत्तओं ओ जाणे जग अंध || ज्ञानीकूं जगमे रह्यो यूं नहि कोइ संबंध || २४ ॥ या परछाही ज्ञानकी व्यवहारै जं कहाइ || निर्विकल्प तुजरूपमें द्विया भावन सहाइ ॥ २५ ॥ यूं बहिरात छांडिके अंतर आतम होइ || परमातम मति भावीए जहां विकल्प न कोइ ॥ २६ ॥
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) सोमैं या दृढ वासना, परमातम पद हेत ॥ इलिका भमरी ध्यानगत जिनमति जिनपद हेत ॥२७॥
વિવેચનઃ—જગત્ જ્ઞાનીને ઉન્મત્ત જાણે છે, ત્યારે જ્ઞાની જગતને આંધળું જાણે છે, કારણ કે જગના સર્વ જીવ માયાથી ફસાયા છે અને પરવસ્તુમાં માયામમતા ધારણ કરે છે, અને જ્ઞાનચક્ષુથી રહિત છે, માટે તે અંધ છે એમ જ્ઞાની વિચારે છે. જ્ઞાનીને જગતમાં રહેતાં કેઈની સાથે સંબંધ નથી, જેમ ધાવમાતા પારકા પુત્રને ખવરાવે છે, પીવરાવે છે, રમાડે છે, પણ તેનાથી પોતાનું તે નથી એમ જાણે છે તેમ જ્ઞાનીપણ ઉદયિકભાવના વેગે, પરના સંબંધમાં આવે છે, પણ એ થકી અંતરથી ન્યારે વર્તે છે. અને નિશ્રયથી તેને પરપુળની સાથે સંબંધ નથી, કારણકે તે અંતરથી પરપુદગલના સંબંધ રહિત વર્તે છે, અને રાગદ્વેષથી પર વસ્તુમાં લેપતે નથી.
જે પરછાયા જ્ઞાનની વ્યવહારમાં જેમ કથાય છે, તેમ નિર્વિકલ્પ હે આત્મા! નિર્વિકલ્પ હાર શુદ્ધ સ્વરૂપમાં બે પ્રકારને ભાવ સેહા નથી, અર્થાત્ હેતો નથી.
એમ બહિરાત્મ ભાવ ત્યાગીને, અંતરાત્મા થઈ જ્યાં વિકલ્પ સંકલ્પ નથી, એવા પરમાત્માની શુદ્ધમતિથી ભાવના કરવી, તેજ જ્ઞાનદર્શન અને ચારિત્રમય આત્મા હું છું, એવી દૃઢ વાસના પરમાત્મ પદની પ્રાપ્તિ માટે છે.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯ )
ઇલિકા અને ભમરીના ટ્રષ્ટાંતે અત્ર રાગ દ્વેષ રહિત એવી જીન મતિને જીન પદની પ્રાપ્તિને માટે છે.
मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद्भयास्पदम् ॥ यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥ २९ ॥ અર્થઃ—મૂઢાત્માને જે જડ ઉપર વિશ્વાસ છે તે કરતાં વધારે ભયસ્થાન કેાઇ નથી, અને જેનાથી તે ભય પામ્યા છે, તેના કરતાં અન્ય નિર્ભય સ્થાન આત્માને નથી.
મૂઢાત્મા એટલે હિરાત્મા, જ્યાં શરીર પુત્ર, કલત્ર, ધન, ધાન્ય, ઘરખાર, હાર્ટ, વખાર, દુકાન વિગેરેમાં વિશ્વાસ કરે છે. એ વસ્તુએ મારી છે, હું એ વસ્તુએથી ભિન્ન નથી; એમ અભેદ બુદ્ધિ અશુદ્ધ પરિણામથી ધારણ કરે છે, તેનાથી કેઈ અન્ય ભયસ્થાન નથી, એટલે તેજ વસ્તુતેને ભયનુ કારણ છે, અને જે પરમાત્મ સ્વરૂપ તેમાં રમ તા, તેની ભાસતા, તેમાં તન્મયતા, તેની એકાગ્રતા, તેમાં લયલિનતા, તે થકી ભય પામેલા છે પણ તેનાથી ખીજું કેાઈ અભયસ્થાન નથી; અર્થાત્ અજ્ઞાની જીવ આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરતાં ભય પામે છે; પણ ખરેખર નિશ્ર્ચયથી જોતાં, આત્માનુ ધ્યાન આત્માનું જ્ઞાન આત્મામાં રમણતા અને આત્મામાં સ્થિરતા કરવાથી અનંત સુખની પ્રાપ્તિ થાય છે, અને તેજ અભયસ્થાન છે.
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) भारे भय पद सोइहै जहँ जडकू बीसास ।। जिनसूं ओ डरतो फिरै सोइ अभयपद तास ॥ २८ ॥
નિવેદન—આને અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી.
सर्वेन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना । यत्क्षणं पश्यतो भाति तत्तत्वं परमात्मनः ।। ३० ।।
અર્થ–સર્વે ઈન્દ્રિયોનું સંયમન કરી, સ્થિરભૂત અંતરાત્માવડે ક્ષણમાત્ર જોતાં જે જણાય છે, તે જ પરમાત્માનું તત્ત્વ છે. પિત પિતાના વિષયમાં પ્રવર્તતી બધી ઈન્દ્રિયોને નિરધી, અર્થાત્ મૂલમાં કહ્યા પ્રમાણે, સંયમન કરીને તેમજ સ્થિરાત્માથી જોતાં, જે ચિદાન દ સ્વરૂપ પ્રતિ ભાસે છે, તે જ પરમાત્માનું સ્વરૂપ
इन्द्रियत्ति निरोधकरि जो खिनु गलितविभाव ॥ देखै अंतरआतमा, सो परमातम भाव ॥ २९ ॥
અને અર્થ ઉપરના કલેકમાં સમાય છે તેથી વિશેષ વિસ્તાર કર્યો નથી, અર્થ સુગમ છે. यः परात्मा स एवाहं योऽहं स परमस्ततः ॥ अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥३१॥
અર્થ–જે પરમાત્મા તેજ હું, અને જે હું તેજ
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
પરમાત્મા. એટલે હુંજ જે પરમ એટલે પ્રસિદ્ધ ઉત્કૃષ્ટ આત્મા છે, તેજ હું છું. અને જે સ્વસ ંવેદન પ્રસિદ્ધ, હું, એ નિશ્ચયનું સ્થાન અતરાત્માથું. તેજ પરમાત્માના આવેશ અભેદ છે, એટલે તુજ મારે પાતાને ઉપાસ્યછુ'. ખીજા કોઈની આરાધનાની મારે જરૂર નથી એવી મારી સ્થિતિ છે.
प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम् ।। बोधात्मानं प्रपन्नोऽस्मि परमानन्द निर्वृतम् ॥ ३२ ॥
અમને પેાતાને મારીમેળે વિષયેાથી ખેચી આણી, મારામાં રહેલા જ્ઞાનાત્મા જે પરમાનંદ નિવૃ ત છે, તેને પ્રપન્નહુ છું.
•
વિવેચનઃહું જે દ્રવ્યાર્થિ કનય, અને પર્યાયાર્થિ કનયથી, શુદ્ધ તે મારાં આત્માનેજ પ્રાપ્ત છું. તે સ્વરૂપ હું ત્રિકાલમાં અખંડપણે સત્તાએ છું મારા આત્માને ક્ષાપશમચેતના ચેાગે, વિષયેામાંથી ખેંચી, પેાતાના અખાધિત સહુજ સ્વરૂપમાં પ્રપન્ન છું. હું મારાજ્ઞાન ગુણમય આત્મામાં પરમ આનંદવડે પરિપૂર્ણ છું.
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् ॥ लभते न स निर्वाणं तत्रापि परमं तपः ।। ३३ ।। અર્થઃ—જે આત્માને આ પ્રકારે અન્યય તથા દેતુથી
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) પર જાણતું નથી, તે જીવ પરમ તપ તપ્યા છતાં પણ મેક્ષ પામતે નથી.
વિવેચન ––જે દેહથી આત્માને ઉક્ત પ્રકારે ભિન્ન જાણતું નથી, તથા અવ્યય એટલે ત્રિકાલમાં નાશ ન થાય, એ જાણતો નથી, તે બહિરાત્મા મિથ્યાત્વજીવ મોક્ષ પામી. શકતો નથી, અનેક પ્રકારનાં ઘોર તપ તપ્યા છતાં પણ મોક્ષ પામતું નથી. આત્મજ્ઞાનની દશા ઉત્પન્ન થયા વિના મોક્ષની. પ્રાપ્તિ થતી નથી. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે
कष्ट करो संजम धरो गालो निज देह ॥ ज्ञान दशा विण जीवने, नहीं दुःखनो छेह, आतम ॥२॥
જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી, ત્યાં સુધી રાગાદિ દેને ક્ષય થતું નથી કહ્યું છે કે
सबजन धरम धरम मुख वोले अंतर पडदो न खोले, सब, कोइ गगा जमना झूल्या कोइ भभूते भूल्या कोइ जनोइगां झंखाणा फकीरी लेइ केइ फूल्या. सव० १ मुंड मुंडावे गाडरीयां जग केशने तोटे रंडी माला मणका बैरी पहेरे, नित्य चाले पगदंडी. सब. २ धर्म न वरणे धर्म न भरणे, धर्म न करवत काशी, धर्म न जाति धर्म न भाति धर्म न जङ्गलवासी. सव०३
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(43) गयां खाखमांहि आळोटे, ते पण साचां खाखी निर्वस्त्रां पशु पंखी फरेछे, ममता दीलमा राखी. सब० ४ जबतक अंततत्त्व न खूले, तबतक भवमां झूले बुद्धिसागर आतमधर्मे भ्रांति भ्रमणा भूले. सब० ५
વળી શ્રી યશોવિજ્ય ઉપાધ્યાયજી નીચે મુજબ કહે છે કે જ્ઞાન દશા મહિમા વિષે પદ–
पद. ज्ञानी ज्ञानमगन रहेरे, रागादिक मल खोय चित्त उदास करणी करेरे, कर्म बंध नहि होय. चेतन०३ लीन भयो व्यवहारमेरे, युक्ति न उपजे कोय दीनभयो प्रभुपद जपेरे, मुक्ति कीहांसु होय. चेतन० ४ प्रभु पूजो समरो पदो, करो विविध व्यवहार मोक्ष सरुपी आतमा, ज्ञानगम्य निरधार. चेतन० ५ ज्ञानकला घटघट वसे, जोग जुगतके पार निज निज कला उद्योत करे, मुगति होय संसार. चेतन०६ बहुविध क्रिया क्लेशशु, शिवपद लहे न कोय । ज्ञानकला परगासमुं, सहज मोक्ष पद होय. चेतन० ७
ઇત્યાદિથી આત્મજ્ઞાનને મહિમા મોટામાં માટે જાણ, મેક્ષસ્વરૂપી આમા જ્ઞાનથી ગમ્ય છે, અને જ્ઞાનથી જ તેને નિશ્ચય થાય છે. અનેક પ્રકારના તપ, સંયમરૂપ ક્રિયાના
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
ફ્લેશથીજ ફક્ત કાઇ મુકિત પામતું નથી; જ્યારે અંતર જ્ઞાનકલાના પ્રકાશ થાય છે, ત્યારે સહેજે મુક્તિપદ મળે છે. देहादिकतें भिन्न मोथै न्यारे तेहु ||
परमातम पथदीपिका शुद्ध भावना एहु ।। ३० ।।
વિવેચનઃ—હું દેહ, વાણી અને મન આદિથી ભિન્ન ત્રણે કાલમાં છું. અને તે મારાથી ન્યારાં છે; આવી સતત શુદ્ધ ભાવના ભાવવી તે પરમાત્મ માર્ગની ઢીવી છે; જેમ કોઇ અંધકારમય સ્થાનમાં થઇ અન્ય સ્થાને જવુ હાય તેા દીવીની જરૂર છે, તેના વિના જઈ શકાય નહીં તેમ અત્રે પણ પૂર્ણાંકત પ્રકારની શુદ્ધ ભાવના વિના, મેાક્ષમા ગમાં ગમન કરી શકાય નહિ; માટે શુદ્ધ ભાવના, અંત રાત્માની પરમાત્મ સ્થિતિ પ્રગટાવવામાં દીવીના સમાન પ્રકાશ કરી આપે છે, અથવા પરમાત્મપદના રસ્તામાં દીવી સમાન છે એમ અર્થ ગ્રહણ કરવા.
क्रिया कष्टभि नह लहे भेदज्ञान सुखवंत ||
या बिन बहुविधि तपकरे तो भी नहि भव अंत ॥ ३१ ॥
શરીરથી ભિન્ન આત્માને, જાણી નિશ્ચય કર્યા વિના અનેક પ્રકારની ક્રિયાનાં કષ્ટ સહન કરે, અને અનેક પ્રકારનાં તપ કરે, તે પણ ભવાંત થતા નથી. શ્રીયોવિજયજી, ઉપાધ્યાય કહે છે કે
-
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
पर परिणति पोतानी माने क्रिया गर्ने घहेलो ॥ बंध मोक्ष कारण न पीछाणे ते मूरखमें पहेलो ।। ३३ ॥
જે જીવ પર પિરણિત પેાતાની માને છે, એટલે રાગ દ્વેષમાં મુ આપ્યા છે, તે ચાત્માને પુદ્ગલના ભેદ જાણત નથી. અને સાંસારીક પદાર્થ પેાતાના કરી જાણે છે; અને ક્રિયાના ગવે એટલે અહુકારે જે ગાંડા બન્યા છે, પણ અધ શાથી થાય છે, અને મેાક્ષ શાથી થાય છે, તે જાણતા નથીજ તે સ મૂર્ખમાં પ્રથમ મૂર્ખ જાણવા. અર્થાત્ ખહિરાત્મા બાહ્ય ક્રિયા, અને તપથી મુક્તિપદ પ્રાપ્ત કરતા નથી, માટે આત્મજ્ઞાન કરવું. અને યથા પદાર્થના, શૂરૂગમથી લેવે એજ હિતશિક્ષા છે,
ધ
अभिनिवेश पुद्गलविषय ज्ञानीकूं कहे होत || गुणकोभी मद मिट गयो, प्रगट सहज उद्योत ॥ ३२ ॥ धर्म क्षमादिकभी मिटै प्रगटत धर्म संन्यास || तौ कल्पित भव भावमें कयूं नहि होत उदास ॥ ३३ ॥ વિવેચન—આત્મજ્ઞાનીને પુદ્ગલ સબંધી અભિ નિવેશ શી રીતે હાય ! જે આત્મજ્ઞાનીને હું જ્ઞાની અને વિદ્વાન છું, હું ધ્યાની છું, એવા પ્રત્યયપણુ મટી ગયા છે, તે તેવા આત્મજ્ઞાનીને પરમાં અભિનેવશભાવ કદાપિ હાય નહિ; પેાતાના ગુણના અહુકાર કરે તે પણ તે પરિ
હું
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રહી જાણવા. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે પરિગ્રહની સઝાયમાં કહ્યું છે કે – ज्ञान ध्यान हयगयवरे तप जप श्रुत परतंत सलुणे. छोडे सम प्रभुता लहे मुनिपण परिग्रहवंत सलुणे, परिग्रह ममता परिहरो ॥
જ્ઞાન, ધ્યાન, તપ, જપ, મુતને અહંકાર મનમાં મુનિ રાખે છે તે પણ પરિગ્રહી છે. અને જ્યારે તેને ત્યાગ કરે ત્યારે સમપ્રભુતાની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનીને પરવસ્તુમાં અહંવૃત્તિ ઉત્પન્ન થતી નથી, આત્મજ્ઞાનરૂપ ટૂચેની આગળ અહંવૃત્તિરૂપ અંધકાર ટકી શકતું નથી. જેને સહજ આત્મિક સ્વરૂપને ઉદ્યત હૃદયમાં પ્રગટ છે, એવા મુનિવરે નિર્વાણ સુખને અનુભવ ક્ષણે ક્ષણે ભેગવે છે.
ક્ષાયિકભાવે આત્મધર્મ પ્રગટ થતાં ક્ષમાદિક બાહ્ય ધર્મ પણ પિતાની મેળે શમી જાય છે, તે કલ્પિત સંસારના ભાવમાં જ્ઞાની કેમ ઉદાસ રહી શકે નહિ! અલબત રહી શકે, તે નિશ્ચયવાત છે. દયિક ભાવે જે જે કિયાઓ ઉદયમાં આવે છે, તે જ્ઞાની બાહ્યવૃત્તિથી કરે છે, પણ અંતરથી તે ન્યારે વર્તે છે. એમ દરેકકાર્ય પ્રસંગમાં પણ અંતરની ઉપગ ધારા ન્યારી વર્તે છે, ભાવદયામય તેને શુદ્ધ આત્મા બની રહ્યો છે તેથી તે બાહ્યભાવમાં રાગ દ્વેષથી
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭ ) પરિણમતું નથી. બાહ્ય પદાર્થો જે જડરૂપ છે, તેમાં ઉદાસીનતા ધારણ કરે છે. એવી સહજ સ્વભાવે આત્મજ્ઞાનિની પ્રવૃત્તિ થાય છે.
आत्मदेहान्तरज्ञानजनिताल्हादनिर्वृतः ॥ तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न विद्यते ॥ ३४ ॥
આત્મા અને દેહના અંતરનું જ્ઞાન થવાથી ઉત્પન્ન આનંદથી તૃપ્ત એ ભવ્ય, તપથી ઘેર દુકૃત ભેગવત છતે, ખેદ પામતે નથી.
વિવેચન –આત્મા અને દેહના અંતર એટલે ભેદનું. જ્ઞાન થવાથી, જે અક્ષય આનંદ થાય છે, તેનાથી તૃપ્ત એટલે અત્યંત સુખી મુનિરાજ બાર પ્રકારના તપથી ઘેર દુકૃત ભેગવતા છતા પણ ખેદ પામતા નથી.
रागद्वेषादिकल्लोलेरैलोलं यन्मनोजलम् ॥ स पश्यत्यात्मनस्तत्त्वं तत्तत्वं नेतरो जनः ॥ ३५ ॥
અર્થ–રાગદ્વેષાદિ કલેલથી, જેનું મને જલ અલેલ છે, તે આત્મતત્ત્વ દેખે છે, તેથી અન્ય આત્મતત્વ દેખી શકતું નથી.
વિવેચન –જેનું આત્મરૂપ સરેવરમાં મનરૂપજલ તે રાગદ્વેષરૂપ કાલથી એટલે જેનું મન કલુષતા ચંચલતાને
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
ધારણ કરતું નથી, ચ'ચલતાના નાશ થવાથી, મન સ્થિર થાય છે. રાગદ્વેષાદ્ઘિના નાશ થવાથી મનશુદ્ધ થાય છે. એવી રીતે જેનુ શુદ્ધ સ્થિર મન હેાય, તેજ આત્મતત્ત્વને અનુભવથી દેખે છે. અન્ય કોઈ તે દેખી શકતા નથી.
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तं भ्रांतिरात्मनः ॥ धारयेतदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः ॥ ३६ ॥
અઃ—અવિક્ષિપ્તમન આત્મતત્ત્વનું રૂપ છે, અને વિક્ષિપ્તમન આત્મસ્વરૂપ નથી; માટે મનને અવિક્ષિપ્તજ રાખવું. વિક્ષિપ્તના આશ્રય કરવા નહિ.
વિવેચનઃ—રાગદ્વેષ, ઇચ્છા, અદેખાઈ, વેર, નિંદા, કલેશ, કુસ...પથી નિ પરિણમેલું મન અર્થાત્ દેહ અને આત્માના ભેદથી વિવેકવાળુ' અને આત્મામાં રમણ કરનારૂ અને નિશ્ચયતાને પામેલું મન, વાસ્તવિક આત્મસ્વરૂપજ છે. અને તેથી વિપરીતમન તે પરવસ્તુમાં આત્મશ્રાંતિવાળું જાણવું; માટે અવિક્ષિપ્ત મનના આશ્રય કરવે; અને મનને સદા અવિક્ષિપ્તજ રાખવું મનના વિક્ષેપ શાથી થાય છે અને અવિક્ષેપ શાથી થાય છે તે બતાવે છે. अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः ॥ तदेवज्ञान संस्कारैः स्वतस्तत्त्वऽवतिष्ठते ॥ ३७ ॥ અથ-અવિદ્યાભ્યાસ સ`સ્કારથી, મન અવશ થઈ
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્ષેપ પામે છે અને જ્ઞાન સંસ્કારથી તેજ પાછું મન સ્વતઃ આત્મમાં વિરામ પામે છે.
વિવેચનઃ–શરીર, મન, વાણી, ગૃહ, પુત્ર, ધન, આદિ જગના માયિક પદાર્થોને પવિત્ર, સ્થિર, તથા આત્મરૂપ માનવા તે અવિદ્યા તેનો અભ્યાસ, એટલે પુનઃ પુન તેમાયિક પદાર્થોમાં પ્રવૃત્તિ અને તે પ્રવૃત્તિથી પેદા થએલને સંસ્કાર કહે છે. અને તેવા સંસ્કારોથી વિકેન્દ્રિયાધીન થએલ મન વિક્ષેપતાને પામે છે. અને તેનું તેજ મન આત્મજ્ઞાનથી સંસ્કારને પામેલું આત્મસ્વરૂપ તત્ત્વમાં કરે છે.
अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः ।। नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः ॥ ३८ ॥
અર્થ—જેના ચિત્તનો વિક્ષેપ છે, તેને જ અપમાનાદિ છે, જેના ચિત્તને વિક્ષેપ નથી, તેને અપમાનાદિ કંઈ નથી.
વિવેચનઃ—અપમાન એટલે પિતાના મહત્ત્વનું અંગ ડન-અવજ્ઞા, એટલે તિરસ્કાર નિંદા, કલંક, ઈર્ષા, માત્સર્ય, રાગ, દ્વેષ, આદિ દેષાથી જેના ચિત્તને વિક્ષેપ થાય છે, તેને તે દે નડે છે, વિક્ષેપવાળા ચિત્તમાં પૂર્વોક્ત દેને પ્રાદુભવ થાય છે, અને જેના ચિત્તમાં તે વિક્ષેપ થતું નથી તેને તેમાંનું કંઈ નથી, દેષયુકત ચિત્તને જ સંસાર છે.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૦ ) કહ્યું છે કે,
चित्तमेवहि संसारो रागादिक्लेशवासितम् ॥ तथैव तैर्विनिर्मुक्तं भवांत इति कथ्यते ॥१॥
અથ સુગમ છે મનમાંથી દેશે દૂર કરી, મન નિર્મલ કરવું. સ્વસ્વરૂપમાં લય પામેલું તત્ત્વ પરમાત્મ તત્વને પ્રકાશ કરે છે, માટે ભવ્યજીવોએ સર્વ વિજેમાંથી મનને ખેંચી એક આત્મામાં સ્થિર કરવું. "यदा मोहात् प्रजायते रागद्वेषो तपस्विनः ॥ नदैवभावयेत्स्वस्थमात्मानं शाम्यतः क्षणात् ॥ ३९ ।।
અર્થ-જ્યારે તપસ્વિને મેહથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય ત્યારે સ્થિર એવા આત્માને ભાવે, તેથી ક્ષણમાત્રમાં રાગ દ્વેષ ઉપશમે છે.
વિવેચન –મેહનીય કર્મોદયથી, જ્યારે તપસ્વિને આ મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય, ત્યારે બાહ્ય વિષયથી વ્યા વૃત્ત કરેલા આત્માના સ્વરૂપની ભાવના કરવી; જેથી ક્ષણ વારમાં જ રાગ દ્વેષાદિની નિવૃત્તિ થઈ જાય છે.
यत्र काये मुनेः प्रेम ततः प्रचाव्य देहिनम् ॥ बुद्धया तदुत्तमे काये योजयेत्प्रेम नश्यति ॥ ४० ॥ અર્થ –જે કાયમાં મુનિને પ્રેમ હોય, ત્યાંથી દેહીને
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૧ ) બુદ્ધિ થકી છેડવી, તે કરતાં ઉત્તમ કાયમાં પ્રેમ જોડવે; જેથી પૂર્વ પ્રેમ નાશ પામે છે. - વિવેચન –પિતાની કે પારકી જે કાયા તે ઉપર મુનિને પ્રેમ હોય, ત્યાંથી દેહી એટલે આત્માને વિવેક જ્ઞાને કરી છે, પછી તે કાયા કરતાં ઉત્તમ કાયા એટલે ચિદાનંદ યુક્ત આત્મારૂપી કાયા તે ઉપર પ્રેમ લગાડ, તેપણ અંતર દ્રષ્ટિથી પ્રમ આત્મા રૂપી કાયામાં લગાડે એમ થવાથી પૂર્વને જે કાયસ્નેહ તે દૂર થાય છે.
आत्मविभ्रमजं दुःखमात्मज्ञानात् प्रशाम्यति । नायतास्तत्र निर्वान्ति कृत्वाऽपि परमं तपः॥ ४१ ।।
અર્થ-આત્મવિશ્વમજન્ય જે દુઃખ તે આત્મ જ્ઞાનથી નાશ પામે છે. પરમતપ કરીને પણ અયત્નપર જે છે તે મુકિત પામતો નથી. - વિવેચન-શરીર, મન, વાણીમાં આત્મ બુદ્ધિથી ઉત્પન્ન થએલ વિભ્રમ, અને વિશ્વમથી ઉત્પન્ન થએલ અનેક પ્રકારનું દુઃખ, તે આત્મજ્ઞાનથી નાશ પામે છે. આત્મજ્ઞાન અર્થે યત્ન નહિ કરનારાઓ ઘર મહાકાલેશ કારક તપ કરીને પણ મુકિનપદને પામના નથી. શ્રીયશોવિજયજી ઉપાધ્યાય
आतम अज्ञान करी जे भव दुःख लहीए । आतम ज्ञाने ते टळे एम मन सदहीए आतम० ॥ १ ॥
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભઅજ્ઞાનથી થતું દુઃખ, આત્મજ્ઞાન થવાથી, નાશ પામે છે, એમ શુદ્ધ દ્રઢ શ્રદ્ધા કરવી.
रज्जु अविद्या जनित अहि मिटे रज्जुके ज्ञान ।। आतम ज्ञाने त्युं मिटै भाव अबोध निदान ॥ ३४ ॥ धर्म अरूपी द्रव्यके नहि रूपी परहेत ।। अपरम गुन राचै नहीं यूं ज्ञानी मति देत ॥ ३५ ॥ नैगमनयकी कल्पना अपरम भाव विशेष ॥ परमभावमें मगनता अतिविशुद्ध नय रेख ।। ३६ ॥
વિવેચન --અંધકારમાં દૂરથી જોતાં, દોરડી સર્પના જેવી ભાગી; અને મનમાં જાણ્યું કે અરે આતો સર્પ છે, એમ નિશ્ચય કરી, મનમાં ભય પામે. પણ મનમાં વિચાર થયો કે આ જે સર્પ હોય તે, હાલવો જોઈએ, અને આતે. સ્થિર લાગે છે, માટે આ દેરડી છે કે સર્પ છે વળી છેક પાસે ગયે, પણ સ્થિર જેવું ભાયું. અંતે તપાસ કરી જોયું તે દોરડી (રજા) લાગી ત્યારે સમજવાનું કે પ્રથમ દોરડીમાં સર્ષ બુદ્ધિ હતી. પણ દોરડીનું બરાબર જ્ઞાન થવાથી સર્ષ બુદ્ધિ નાશ પામી, તેમ દેહાદિકમાં અવિદ્યા વેગે આત્મબુદ્ધિની ભ્રાંતિ થઈ છે. પણ જ્યારે આત્મજ્ઞાનને નિર્ધાર થાય, ત્યારે દેહાદિકમાંથી આપોઆપ આત્મ બુદ્ધિની ભ્રાંતિ ટળે છે, અને આત્મા આત્મસ્વરૂપે પ્રકાશે
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) છે અને ભાવ મિથ્યાત્વ આદિ બ્રાંતિનાં કારણે આત્મજ્ઞાનથી નાશ પામે છે.
અરૂપી આત્મ દ્રવ્યને ધમ પણ અરૂપી છે. તે અરૂપી આત્મ દ્રવ્ય ધર્મને હેતુ રૂપી દ્રવ્ય નથી; કારણ કે, અરૂપી ધર્મમાં રૂપીને હેતુના ઘટતી નથી, તેમ પિતાની જાતિથી ભિન્ન એવું પુદગળ દ્રવ્ય છે તે આત્મદ્રવ્યમાં નિશ્ચયથી જેનાં કારણે ભૂત નથી. પરસ્પર લક્ષણેથી જે દ્રવ્ય ભિન્ન છે તે પરપર ઉપકારક બની શકતાં નથી. અપરમ ગુણમાં રાચવું નહિ એમ જ્ઞાની પિતાની મતિ દઈ રહ્યા છે. અપરમ ભાવ વિશેષ નિગમનયની કલ્પના છે, અને પરમભાવમાં મગ્નતા તે અતિશુદ્ધ નયની રેખા છે. અતિવિશુધનય એ. ટલે શુદ્ધ નિશ્ચય નય જાણો. ઉત્કૃષ્ટ આત્મ ધર્મમાંજ રમવું તે નિશ્ચય નયને માર્ગ છે. નિગમનયની ક૫નાએ જે ધર્મ કરણ થાય છે, જે અપરમભાવ વિશેષ છે. માટે શુદ્ધ આત્મ ધર્મમાં રાચવું.
रागादिक जब परिहरी, करे सहज गुण खोज ॥ घटमें भी प्रगटे तदा, चिदानंदकी मोज. ॥ ३७॥ रागादिक परिणामयुत, मनहि अनंत संसार ॥ तेहज रागादिक रहित, जानि परमपद सार ॥ ३८ ॥ મવારંવ મન ના , વાની છૂટ મૂ || चार पांच दिन सुख लगे, अंत धूलकी धूल ॥ ३९ ॥
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) વિવેચનઃ-—રાગ, દ્વેષ, પરભાવઆદિ પરિહરીને પાતાના આત્માના ગુણેાની ખાજ કરે, તેા પેાતાના ઘટમાંજ ચિદાન'દની મેાજ પ્રગટે છે, જે અનંતસિદ્ધ પરમાત્મા થયા, થાય છે, અને થશે તે પેાતાનાગુણાની ધ્યાનદ્વારા ખાજ કરીને થયા છે, જ્યાં સુધી આત્મના ગુણાની પ્રાપ્તિ માટે ધ્યાન દ્વારા ખાજ નથી, ત્યાંસુધી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. શ્રી યોવિજયજી ઉપાધ્યાય આત્મગુણની ખેાજ કરતા અનુભવજ્ઞાને કહે છે કેઃ
चेतन अब मोहे दर्शन दीजे, तुम दर्शन शिव गुम्ब पामीजे, तुम दर्शन भव छीजे.
રતન
?
પાતાના આત્માનું ધ્યાન, અને તેમાં રમણતા, તથા સ્થિરતાવિના ચિદાનંદની મેાજ પ્રગટતી નથી; અનુભવજ્ઞા નના રસ જેણે જાણ્યા, તેણે જાણ્યેા છે.
રાગ અને ધ પિરણામવાળુ મન તેજ અનત સ સાર છે, અને રાગાદિક રહિત એવું મન સેજપરમપદ સમજવું. મનને વશ કરવું તેજ સર્વથી મોટામાં મોટો જય છે. યાગજ્ઞાનિયે મન પાંચ પ્રકારનું કર્યું છે ૧ ક્ષિતમન, ૨મૃતમન, ૩ વિમન, અને ૫ નિમ્ન, તેમાં પ્તિનું લક્ષણ ક પોતાના ચિત્ત સન્મુખ કલ્પેલા વિષયમાં, રસ્તે
પ્રમન
For Private And Personal Use Only
છેઃ
થી યુક્ત
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) તેમજ સુખ દુ:ખથી યુક્ત સ્થાપેલું મન તે અહિં ખતાને પામેલું, તેને ક્ષિપ્તમન કહે છે.
જેમાં બહુલતાએ (વિશેષ પ્રકારે) તમેગુણ હાય, ક્રેધાદિ સહીત, વિરૂદ્ધ કામમાં તત્પર હાય, તેમજ કૃત્યાષ્ટ્રત્યના વિવેક રહીત હાય એવા મનને મૂમન કહે છે.
સુખ દુઃખનાં કારણુ તથા શબ્દ, રૂપ, રસ અને ગધમાં પ્રવતેલા ચિત્તને વિક્ષિપ્તમન કહે છે. રાગદ્વેષાદિથી રહીત એવા ગુણવંત પુરૂષોના નિર'તર ખેદાદિકના પરિહાર કરવાથી, જે મન સર્વ કાર્યમાં સરખું થયું છે, તેને એકાગ્રમન કહે છે.
જેની વિકલ્પવૃત્તિ શાંત થઇ છે, અને જેનુ મન અવત્રાદિ ક્રમથી પાછુ આસર્યું છે, એવુ આત્મસ્વભા વમાં રમણ કરનાર મુનિયાનુ નિરૂદ્ધમન કહેવાય છે. ચિત્તની ત્રણ દશા તે આત્મસમાધિમાં ઉપયેગવાળી નથી. ચિત્તની છેલી બે દશા આત્મસમાધિમાં ઉપયેગી થાય છે. મનને ક્ષણમાં સાલબન યુકત કરે, અને ક્ષણમાં નિરાલંબન કરે, એ પ્રમાણે અનુભવની પરિપકવતાથી નિરાલંબનપાયું પમાય છે. વળી કહે છે કે
आलस्यैकपदार्थ यदा न किंचिद्विचिंतयेदन्यत् || अनुपनतेन्धनवविदुपशान्तं स्यात्तदा चेतः ॥ १ ॥
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથ–મન એક પદાર્થ અવલંબીને જ્યારે અન્ય કંઈ ચિંતવે નહિ, ત્યારે જેમ કાષ્ટ વિનાની અગ્નિ ઉપશમે છે, તેની પિઠે મનપણ ઉપશાંતપણું પામે છે. વળી શાંત મન થતાં શું થાય છે તે દર્શાવે છે.
शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् ॥ भस्मीभवत्यविद्या मोहध्वांतं विलयमेति ॥ १ ॥ .
અથ–મન આત્મસ્વરૂપમાં શાંત થતાં, સહજ શાંત આત્માની જ્યોતિ પ્રકાશે છે. અને જ્યારે આત્મ જોતિ પ્રગટ થાય છે, ત્યારે અવિવા સબુત થઈ જાય છે, અને મહાલંકાર સમૂલગો નાશ પામે છે. જેને આમસાલાના અનુભવને નિશ્ચય નથી, બાહ્યદશામાં હોણે ક્ષણે ચિત્ત મર્કની પેઠે ભમ્યા કરે છે, તે ચારિત્ર માથી બg છે; તો બાહ્ય કિયાના આચરણથી, ચારિવામિાની છે, તે પણ રાની નથી. માટે સમજવાનું કે મનની સ્થિરતા થતાં, આત્મા જ પરમામરૂપ પ્રકાશે છે. મમ મનનું સ્વરૂપ જાણી નિશ્ચય કર્યો.
ભવ પ્રપંચભૂત જે મન, તેથી બનેલી વાળ, તેની બજ જૂની છે. તો પણ તેમાં રાચી રહેનારા અને છે! વખત સુધી તે તેથી સુખ લાગે છે. પણ અંતે પૂલની વસ્તુ તે ધૂલરૂપજ થઈ જાય છે. ઘરબાર, સ્ત્રી, પુત્ર, દેલન
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭ ). શરીર આદિ સુખકારી લાગે છે, પણ ચક્ષુ મીંચાયા પછી સર્વ ફના થઈ જાય છે; કંઈ હાથમાં આવતું નથી અને કોઈ વસ્તુ પરભવ જતાં સાથે આવતી નથી કહ્યું છે કે
बाजीगग्नी बाजी जेवी जूठी जगत जंझाळरे ।। झांझवाना नीर जे जूटुंजगतनुं व्हालरे भजन॥४॥
જેમ કે ભીખારીને ઉંઘમાં સ્વમ આવ્યું, તેમાં ભાસ્યું કે હું રાજા થયે, મારે અનેક રાણીઓ છે, સેવકે ડાથે જોડી આમે ઉભા રહ્યા છે, એવામાં આંખ ઉઘડી ગઈ તો કંઈ દેખાયું નહિતેવી જ રીતે આ નીયાના માયિક પદાર્થો જે શણ ભંગુર છે અને જે આમાના નથી. તેમાં રાચવું તે અજ્ઞાનતા સૂચવે છે. બાહ્ય પદાર્થોનું સુખ સ્વસના પદાર્થો જેવું છે. માટે તે થકી મનને પાછું વાળવું અને આત્મા જય જ તેનું ધ્યાન કરવું
मोहमारी जाल मन लागे मृगमन हो । ના ર ર પ ના પ્રમુ ન છે ક | जब निजल सम्भव हुए चित न गरगुण दोष ॥ तब बाग लगाइए ज्ञान ध्यान रस पोग ॥ ४ ॥
વિવેચન---મોહરૂપ વાઘરી અને મન રૂપ જાળ તેમાં પડેલ જીવ મૃગસમાન જાણું, સમજવાનું કે મોહરૂપ વાઘરીએ સંસારી જીવરૂપ મૃગલાંઓને પકડવા મન
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮ ) રૂપ જાળ વિસ્તારી છે, તે મન જાળમાં મૃગ સમાન થઈ હે મુનિયે તમે પડશે નહિ, તેમાં જે મુનિવર્ય મૃગ સમાન થઈ પડે નહિ તેને કોઈ પણ પ્રકારનું દુઃખ નથી. જે મને જાલમાં ફસાય તેજ મૃગની પેઠે દુઃખી થાય છે. સંકલ્પ વિક૯૫ મન તેજ મેહરૂપ વાઘરીની જાળ સમજવી. અને મનરૂપ જાળમાં પડેલા મુનિ મૃગ સમાન છે. અને તેમાં પડતા નથી તે દુઃખી નથી, જ્યારે મન આત્માના સન્મુખ થઈ પારકાના દોષ પ્રતિ દ્રષ્ટિ દેતું નથી, ત્યારે બહુ રીતે મનને આત્મામાં લગાડવું કે જેથી, જ્ઞાન, ધ્યાનના રસની પુષ્ટિ થાય
शुभं शरीरं दिव्यांश्च विषयानभिवाञ्छति ।। उत्पन्नात्ममतिदेहे तत्वज्ञानी ततथ्युतिम् ॥ ४ ॥
અથ–જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે શુભ શરીર અને દિવ્ય વિષયની વાંછા કરે છે, અને તત્ત્વજ્ઞાની તે થકી છુટા થવાને ઈરછે છે.
વિવેચનઃ—-દેહ તેજ આત્મા, એમ જે બુદ્ધિ વત છે તે શુભ, અને સુંદર શરીર, દિવ્ય વિષય છે, અને સ્વર્ગના ભેગ ઈ છે છે, અને જે અન્તરાત્મા તત્વજ્ઞાની છે, તે શરીર ભોગાદિ થકી છુટવાને ઈચ્છે છે. જ્ઞાની અને અજ્ઞાનની દ્રષ્ટિમાં, આકાશ અને પાતાળ જેટલો તફાવત છે. અજ્ઞાની જેથી બંધાય છે તેથી જ્ઞાની છૂટે છે.
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૮). परत्राहमतिः स्वस्माच्युतो बनात्यसंशयम् ॥ स्वस्मिन्नहमतिश्युत्वा परस्मान्मुच्यते बुधः ॥ ४३ ॥
અર્થ–પરમાં અહેમતિ વાળો સ્વાત્માથી ભ્રષ્ટ થઈ અસંશય બાંધે છે, અને સ્વાત્મામાં અહેમતિવાળો જ્ઞાની પરથી ચુત થઈ મુક્ત થાય છે.
વિવેચનઃ–પરત્ર એટલે શરીર, મન, વાણું, ગૃહ, ધન, કામિની આદિમાં આત્મ બુદ્ધિવાળે બહિરત્મા સ્વા(માથી મૃત થઈ, આત્માને કર્મબંધનથી બાંધે છે પણ રાની આડમમાં અવૃત્તિ ધારી, શરીરાદિકથી રહીત થઈ મુક્તિપદ પામે છે.
अहंकार परमे धरत, न लहे निजगुण गंध ।। अहं ज्ञान निजगुण लगे, छटै पर हि संबंध. ॥ ४२ ॥
આનો અર્થ તેતાલીસમા કલેકની અંદર આવી જાય છે. પરમાં આત્મબુદ્ધિ ધારણ કરતો જીવ, આત્મગુણને ગંધ પણ પામતો નથી. અને આત્મામાં અહેપણું લાગે તે કર્મનો સંબંધ છુટે છે. આમ પ્રકાશમાં કહ્યું છે કે.
કુણા. अहं वृत्युद्भव थतां अशुद्ध परिणति पोष ॥ अहं वृत्ति छे ज्यां लगे, मिटे न तावत् दोष ॥१॥
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૦ ) अहं वृत्ति उदये ग्रहे भ्रात मातने तात । अहं मंत्र मोहारिनो स्मरतां नरके पात ॥१॥ जे अज्ञानी जीवछे, पशुसम वर्ते सोय ॥ अहं वृत्ति तेमां घणी, कहां विचारी जोय ॥१॥
ભવ્યજીવોએ પરમાંથી, અહત્તિ દૂર કરી, પિતાના આત્મસ્વરૂપમાં અહત્વ ધારણ કરવું–
दृश्यमानमिदं मूढस्त्रिलिङ्गमवबुध्यते ॥ इदमित्यवबुद्धस्तु निष्पन्नं शब्दवर्जितम् ॥४४ ।।
અથ–આ દ્રશ્યમાન ત્રિલિંગ વાળા શરીરને મૂહ આત્મા ધારે છે. અને અવધ પામેલા, અજનિપન્ન અને શબ્દ વિજિત તેજ આત્મા એમ જાણે છે.
ભાવાર્થ-દ્રશ્યમાન જે શરિરાદિ તે, સ્ત્રી લિંગ, પુરૂષલિંગ, અને નપુંસક એ ત્રણ લિંગ વિશિષ્ટ તેને, મૂઢ એટલે બહિરામાં પ્રાણી, આત્મા જાણે છે. અને દ્રશ્યમાનથી જુદે થઈ, બેધ પામેલ અન્તરાત્મા તે શબ્દવર્જિત અરૂપી આત્મતત્ત્વને આત્મારૂપ સ્વીકારે છે.
अर्थ त्रिलिंगी पद लहे, सो नहि आतम रूप ।। तौ पद करि क्युं पाइए, अनुभवगम्य स्वरूप ।। ४३ ।।
શુમાલીસમા લેકમાં આને અર્થ સમાઈ જાય છે તેથી સમજી લે. સ્ત્રી, પુરૂષ, અને નપુંસક લિંગરૂપ
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૧ ) આત્મા નથી. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરૂષલિંગ નથી, આભ નપુંસક નથી. માટે લિંગથી ભિન્ન અનુભવ ગમ્ય આમ રવરૂપ જાણવું. જે શબ્દોમાં લિંગના વાદથી શાસ્ત્રાર્થ ફક્ત કરનારા છે, અને આમ તવથી કેવળ અજાશું છે તે તેમની વિદ્યા કર્મનો નાશ કરી શક્તી નથી. માટે ત્રિલિંગથી રહીત એવું આત્મતત્ત્વ હૃદયમાં ધારણ કરવું.
जानन्नप्यात्मनस्तत्वं विविक्तं भावयन्नपि ॥ पूर्वविभ्रमसंस्काराद् भ्रान्ति भूयोऽपि गच्छति ॥ ४५ ॥
અર્થ: –આત્માનું તત્ત્વ જાણત તથા વિવિક્ત ભાવના કરતા હતા પણ પૂર્વ વિભાવના સંસકારથી પુનઃ પણ ભ્રાંતિ પામે છે.
વિવેચન –આત્માનું તત્ત્વ જાણતે છતા પણ તેમજ વિવિકત એટલે શરીરાદિથી ભિન્ન એ પ્રમાણે આત્માની ભાવના કરતે છતે પણ પૂર્વ અવસ્થામાં જે વિભ્રમ હતો તેના સંસ્કારથી ફરીથી બ્રાતિ પામે છે, માટે આત્મસ્વરૂપને દ્રઢ રિથર ઉપગ રાખો, કદાપિ પરવસ્તુમાં આમ બ્રાન્તિ થઈ જાય તો પણ પુનઃ આત્મસ્વરૂપ સંભારી, આત્મસ્વરૂપમાં રમણતા કરવી.
आतमगुण अनुभवतभी देहादिकतें भिन्न ॥ भूलै विभ्रम वासना जो रहि फिरै न खिन्न ॥ ४६ ॥
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
વિવેચનમાં સમજવુ કે પીસ્તાલીશમા શ્લોકમાં આને આનો અર્થ સમાઈ જાય છે. ક્ષયાપશમ ચૈતના ગે આત્મગુણને અનુભવ કરતાં પણ પૂર્વ વિભ્રમ વાસનાના ગે પાછુ' આત્મસ્વરૂપ ભૂલાય છે; માટે આત્મસ્વરૂપની ક્ષણે ક્ષણે એવી ભાવના કરવી કે સ્વમમાં પણ દેહાર્દિકથી ભિન્ન આત્મા અનુભવાય; એમ ભવ્યજીવાએ આત્મસ્વરૂપ ભાવવું':
अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः ||
क रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः || ४६ ।। અર્થ:- દ્રશ્ય તે જડે છે, અને અદ્રશ્ય ચૈતન છે; ત્યારે કયાં રોષ કરૂ ? કયાં તેષ માનું? માટે હવે હું મધ્યસ્થજ થાઉ છું.
વિવેચનઃ—આ ઇન્દ્રિયાથી પ્રતીયમાન, દ્રશ્ય, શરીર, મન, વાણી, વર્ણાદિકયુકત સાત ધાતુ, અનેક પ્રકારનાં શરીરા, ધરબાર, હાટ, મીલ, પાટ પાટલા, વસ્ત્ર, પાત્ર, મેજ, ખુરશી, બાગ, મિષ્ટાન્ન વિગેરે સવ અચેતન એટલે જડ છે; અને જે જડ છે તે જ્ઞાન થકી રહીત છે; જડમાં સુખ દુઃખ જાણવાની શકિત નથી; તથા અમુક મારા મિત્ર તે જાણવાની શકત જડમાં નથી. જે જે પદાર્થŕ આંખે દેખાય છે, તે તે સર્વ પદાર્થો જડ જાણવા. જે કશ્ય
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩) વસ્તુ છે, તે જડ છે. અને ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ એ ચારદ્રવ્યને વઈ બાકીનું અદ્રશ્ય તત્ત્વ તેજ આત્મા છે તો રોષ અને તેષ કોના ઉપર કરવો? કારણ કે જે દેખાય છે તે તે જડ વસ્તુ છે તેથી તેના ઉપર રોષ તષ કર યુક્ત નથી. જડવસ્તુ કંઈ સમજી શકતી નથી, અને ચેતન તે અદ્રશ્ય છે તે તેના ઉપર દેખ્યા વિના ક્રોધ થઈ શકતું નથી વા અદ્રશ્ય એવા આત્મા ઉપર રેષ તષ કરે ઘટતો નથી, માટે પિતાના આત્માને પોતાની મેળે સમજાવી સ્વસ્વરૂપમાં મગ્ન રહેવું. देखे सो चेतन नहि चेतन नहि देखाय ।। रोपतोप किनसुं करे आपहि आप बुजाय ॥ ४५ ॥
વિવેચન—આને અર્થ છેતાલીસમા લેકમાં સમાઈ જાય છે, અર્થ સુગમ છે. આ લેક વારંવાર પ્રસંગે સ્મરણ કરવા યોગ્ય છે; રાગદ્વેષને અભાવ આના સ્મરણથી થઈ જાય છે. જડ વસ્તુઓમાં રાગદ્વેષની બુદ્ધિ ધારણ કરવી તે અજ્ઞાનતા છે, જડવતુમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું આત્માએ અજ્ઞાનતાથી કલ્પી લીધું છે, આત્મજ્ઞાન થતાં પરવસ્તુમાં તે ઈચ્છાનિષ્ઠ અધ્યાસ છૂટી જાય છે રાગ અને દ્વેષ પણ આત્માના અજ્ઞાનપણથી થાય છે. પણ આત્મજ્ઞાન થતાં સર્વ દે ટળે છે. અને આત્મા સ્વસ્વરૂપે પ્રકાશે છે.
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।। नान्तर्वहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥ ४७ ॥
અઃ—મૂઢ બાહ્ય ત્યાગ આદાન કરે છે. આત્િ અધ્યાત્મ ને વિષે કરે છે; અને સિદ્ધાત્મા છે તે ખાદ્ય કે આંતર કશું કરતે નથી.
વિવેચનઃ-મૂઢ એટલે હિરાત્મા આદ્ય વસ્તુનુ ત્યાગ ઉપાદાન કરે છે. આત્માથી ભિન્ન વસ્તુમાં દ્વેષ થતાં તે વસ્તુના અભિલાષ ભાવ થાય, તેથી ભૂખ તેને ત્યાગ કરે છે. વળી તેમાંજ પા રાગ પ્રગટ થતાં તેને ગ્રણ કરે છે. અને અંતરાત્મા અધ્યાત્મમાં ત્યાગ ગ્રહણ કરે છે. એટલે અંતરાત્મા અંતરમાં રહેલા રાગ દ્વેષ, કર્માદિ તેને ત્યાગે છે અને અનત જ્ઞાન. અને તદ્દન આદિ પાતાના ગુણાનું ઉપાદાન કરે છે. અને જે કમ રહીત સિદ્ધાત્મા છે તેમને બાહ્ય કે આંતરથી ત્યાગ તથા ગ્રહણ નથી, કારણકે-ત્યાગવાનુ જે આત્મસ્વરૂપ તે પ્રથમથીજ ગ્રહણ કર્યું છે. તેથી તેમને ત્યાગ ગ્રહણ કંઇ નથી. આવી સ્થિતિ ત્રણ પ્રકારના આત્માની સદાકાળ વર્તે છે.
त्याग ग्रहण बाहिर करे, मूढ कुशल अतिरंग || વાહિર અંતર સિદ્ધી, નહિ સ્થાન ગૌ સંજૂ ॥ ૪૬ ॥ મૂઢજીવ બાહ્યવસ્તુમાં ત્યાગ તથા ગ્રહણ બુદ્ધિ ધારણ
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
કરે છે. અને અન્તરાત્મા અંતરમાં કહેલા રાગદ્વેષના, તથા જ્ઞાનાવરણીયાદિ આ કર્મના, ત્યાગ કરે છે. અને આત્માના અષ્ટ ગુણ, આત્માની અન ંતરૂદ્ધિ તેનું ગ્રહણ અંતરાત્મા કરે છે. અર્થાત્ અન્તરાત્મા આવિર્ભાવની અપેક્ષાએ સ્વગુણુ સ્વપર્યાયનું ગ્રહણ કરે છે. અને સિદ્ધાત્માને બાહિર વા અ`તરથી ત્યાગ કે ગ્રહણ કશું હેતું નથી. માટે સમજવાનું કે અહિરાત્માનો ત્યાગ કરી અન્તરામ થઇ પરમાત્મપદ પ્રાપ્ત કરવું કે જેનાથી શાશ્વત શાંતિ મળે.
युञ्जीत मनसाऽत्मानं वाकायाभ्यां वियोजयेत् ॥ मनसा व्यवहारं तु त्यजेद्वाकाययोजितम् ॥ ४८ ॥
અર્થ:- આત્માને મનની સાથે યેાજા; તેને વાણી અને કાયાથી વિયુકત કરવા, અને મન વડે વાણીકાયા ચેાજીત વ્યવહાર તજવે.
વિવેચનઃઆત્માને મનની સાથે ચેાજા; અને વાણી તથા કાયાથી આત્માને ભિન્ન કરવા. કાયા અને વા ણીથી, આત્માને એટલા જુદો પાડવા કે તેને અભેદ થઈ જાય નહિ, કાયા અને વાણીના મનની સાથે યાજેલા ન્ય વહાર તે પણ મનથીજ ત્યાગ કરવા. કાયાએ જે જે કરાય. છે, તથા કાયાથી જે અનુભવાય છે, તે આત્મા નથી. તેમ થાણી વડે જે જે મેલાય છે, તે આત્મા નથી. વાણી અને
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
કાયામાં મનને વ્યાપાર જો ભળે નહિંતા, કાયા અને વાણીના વ્યાપારા લુખા નીરસ લાગે છે; અને જે જે આદિયક ભાવના યેાગે કૃત્ય કરવાં પડે છે, તે સર્વે નિરાગતાએ થાય છે; માટે બ્લેકમાં બતાવેલે ઉપાય, ઉપયેગથી, વર્તણૂકમાં મૂકવા.
आतमज्ञाने मन धेरै वचनकाय रति छोडि | तो प्रगटै शुभवासना गुण अनुभवकी जोडि ॥ ४७ ॥
ભાવા—ભવ્ય પ્રાણી વચન અને કાયાની રતિ ોડીને, જો આત્મજ્ઞાનમાં મન ધારણ કરે; આત્મા વિના અન્યમાં મનને જવાદે નહિંતા અ`તરમાં શુભવાસના પ્રગટે, અને તે આત્મગુના અનુભવને જોડી આપે છે. માટે આત્મજ્ઞાનિએ આત્મામાંજ મનને લય કરવા, મન હાથી ના કરતાં પણુ મસ્તાન છે, એકદમ ખાદ્ય વિષયમાં મ ટની પેઠે ચંચળ, ભટકતું ચિત્ત વશ કરી શકાય નહિ. શનઃ શનૈઃ આત્મામાં જોડવું'. એમ કરવાથી વિકલ્પ સ કલ્પની જાળ નાશ પામશે. મનદ્વારા અધાતાં અનેક પ્રકારનાં કર્મ નાશ પામશે. અને અનુભવરૂપ સૂર્ય હૃદયમાં પ્રગટે છે; તેથી આત્માની અનંતકૃદ્ધિ આત્માને મળે છે. અર્થાત્ આત્યા તે પરમાત્મ સ્વરૂપ થાય છે.
जगद्देहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव च ॥ स्वात्मन्येवात्मदृष्टीनां क विश्वासः क वा रतिः ॥ ४९ ॥
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) અર્થ–દેહાત્મ દ્રષ્ટિ વાળાને જગત વિશ્વાસ યોગ્ય છે, રમ્ય છે, પણ સ્વામામાં આત્મદ્રષ્ટિવાળાને કયાં વિશ્વાસ કરે? અને કયાં રતિ કરવી? - વિવેચન ---પુત્ર, સ્ત્રી, મિત્રાદિ સાથે વાણી અને કાયાના વ્યવહારથી સુખ ઉપજે છે તે તેને ત્યાગ કેમ કરવો? એમ શંકાવાળાને ઉત્તર આપતાં જણાવે છે કે જે બહિરામાં છે તેને પુત્ર, સ્ત્રી, કુટુંબ આદિ જગત્ વિશ્વાસ કરવા યોગ્ય તથા પ્યારૂ લાગે છે, પણ જેને આત્મામાં જ આમદ્રષ્ટિ થઇ છે એવા સમકિતવંતને ક્યા પદાર્થમાં વિ. શ્વાસ કરવા અને કયાં આનંદ ધારણ કરે.
સર્વ પદાર્થ આત્માથી ભિન્ન છે અને જે ભિન્ન ૫ દાર્થો છે, તેનાથી આત્માને આનંદ સુખ થતું નથી. માટે આત્મજ્ઞાની જગતમાં વિશ્વાસ તથા રતિ ધારણ કરતો નથી. અથૉત્ તે દાસીતા ધારણ કરે છે.
आत्मज्ञानात् परं कार्य न बुद्धो धारो चरम् ।।
થોથવગાઝિયાખ્યાતા / ૦ || - અર્થ: આત્મજ્ઞાનથી અચકાર્ય બુદ્ધિમાં ચિર ધારણ કરવું નહિ. અને અર્થશથી કિશ્ચિત કરવું તે પણ અત પર રહીને કરવું.
ભાવાર્થ---આત્મજ્ઞાનથી અન્ય કાર્ય બુદ્ધિમાં ઘણા
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮). વખત સુધી આવવા દેવું નહિ, આત્મજ્ઞાનરૂપ કાર્ય તેજ બુદ્ધિમાં લાંબા વખત સુધી આવવા દેવું, તેમ અન્ય પણ ભજન, વ્યાખ્યાન, વિગેરે જે કંઈ હોય તે વાણીકાયાવડે કરવું; અર્થાત્ એટલે અર્થને લઈને કંઈ સ્વપડકારરૂપ કાર્ય કરવું હોય તે તે કરવું પણ તેમાં આસકિત ધારણ કર્યા વિના તે કાર્ય કરવું. આ વિષય આત્મજ્ઞાનિએ વતનમાં મૂકે, વર્તનમાં મૂક્યા વિના ઉચ્ચપદની પ્રાપ્તિની આશા રાખવી વ્યર્થ છે. આત્મજ્ઞાનનું જ ઉસળ માંગે ચિંતન કરવું.
यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः ।। अन्तः पश्यामि सानन्दं तदस्य ज्योतिरुत्तमम् ।। ५१ ॥
અર્થ—જે હું ઈન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી. અને જે નિયતેન્દ્રિય થઈને અંતમાં જેઉ છું તે સાનંદ ઉત્તમ તિ મારૂ રૂપ છે.
જે શરીરાદિક પદાર્થો ઈન્દ્રિયવડે હું જોઉ છું, તે મારૂ રૂપ નથી, કારણ કે, ચક્ષુરાદિ ઇન્દ્રિ રૂપી પદાર્થના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દને ગ્રહણ કરી શકે છે. પણ આત્મસ્વરૂપ તે અરૂપ છે, તેને બાહ્ય ચક્ષુ રાદિ ઈન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. બાહ્ય ઈન્દ્રિયોને સ્થિર કરી અંતરમાં સ્વસંવેદનથી જે જ્યોતિ દેખું છું
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯
તેજ આત્મસ્વરૂપ છે. સાન આત્મ ન્યુતિ છે, જે જીવા ખાદ્ય વસ્તુમાં સુખમાની, આત્મજ્ઞાનથી પરખ થઇ ઉપર ઉપરથી નદી, દેવદર વિગેરે- તીર્થ ગણી, તેનેજ તરવાના એકાંત ઉપાય ગણે છે તે અજ્ઞાની છે. અન્ય મતવાદિયાના શાસ્ત્રમાં કહ્યું છે કે
इदं तीर्थमिदं तीर्थं ये भ्रमति तमोवृताः ॥ आत्मतीर्थं न जानन्ति तेषां तीर्थं निरर्थकम् ॥ १ ॥
એ કલાક સમજી આત્મા તીરૂપ ગણી તેનું ધ્યાન કરવુ. અંતર્ ષ્ટિથી આત્મા દ્રશ્ય છે. માટે તેના અનુભવ કરવા જોઇએ.
सुखमारव्ययोगस्य वहिर्दुःखमात्मनि ||
बहिरेवाखं सौख्यमध्यात्मं भावितात्मनः ॥ ५२ ॥ અઃ—યાગાર લાને માહ્યમાં સુખ અને અંતમાં દુ:ખ લાગે છે. અને સિદ્ધયાગીને અતરુમાં સુખ અને અહિં દુઃખ લાગે છે.
વિવેચનઃ----આત્મસ્વરૂપના પ્રથમ અનુભવ કરનારને બાહ્ય વિષયમાં સુખ પડે છે. અને આત્મસ્વરૂપમાં દુઃખ જણાય છે. પણ યથાર્થ આત્મસ્વરૂપ જાણનાર સિદ્ધ યેગિને, કેવલ આત્મ સ્વરૂપમાંજ સુખ લાગે છે. અને બાહ્ય વિષયા અસુખરૂપ લાગે છે.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૦). योगारंभीकू असुख अंतर बाहिर सुख ॥ सिद्धयोगकू सुखहै अंतर बाहिर दुःख ॥४८॥
ભાવાથ–બાવનમા લેકમાં આનો અર્થ સમાય છે. યોગારંભિને પ્રથમ જગતમાં દેખાતા દ્રશ્યપદાર્થોમાં સુખ બુદ્ધિ હોય છે. કારણકે તેને હજી આમ નિશ્ચય, આભાનુભવ પ્રગટ નથી. પણ જ્યારે સદગુરૂદ્વારા, નયનક્ષેપ વડે યથાર્થ આત્મસ્વરૂપને નિશ્ચય થાય, અને તેમાં રમણતા થાય, ત્યારે તેને આત્મામાં જ સુખ છે એ નિ. શ્ચિય થાય છે. પછી તે કાયા મનવાણીથી આત્માને જુદે પાડી નિરાલંબન પણે ધ્યાન ધરે છે. ત્યારે અંતરમાં સુખને મહાસાગર પ્રગટે છે. અને તે સુખ સાગરની લહેરમાં, અખંડ આનંદ ભેગવે છે. ત્યારે તેવા યોગિને પંચેન્દ્રિયના વિષે વિષ જેવા દુઃખ દેનાર લાગે છે. બાહ્ય પ્રપંચમાં તેને શાંતિ મળતી નથી. વિકલ્પ અને સંકલ્પ ઉપજે છે એવા જનેની સંગતિથિ પણ તે દૂર રહે છે. કેવલ સહજ આમિક સુખ ભોગવે છે. તેવા સિદ્ધગિને બાહ્ય પદાર્થોમાં કેવલ દુઃખજ ભાસે છે. તેથી સમજવાનું કે જ્યાં સુધી બાહ્ય વસ્તુમાં જેને સુખ લાગે છે, તે અજ્ઞાની છે. અને અંતરમાં સુખને જેને નિર્ધાર થયું છે, અને બાદ્યવસ્તુના સંબંધથી, ભેગથી સુખ નથી એમ જાણ્યું છે તે સિદ્ધગી જાણવે. માટે સિદ્ધિ મેગી થવા સશુરૂ સંગતિ કરી આત્મજ્ઞાન ગ્રહવું.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
तद्ब्रयाचत्परान् पृच्छेत् तदिच्छेचत्परो भवेत् || येनाविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ।। ५३ ॥ અથઃ—તેજ મલવુ અને તેનીજ પૃચ્છા કરવી, અને તેનીજ ઇચ્છા કરવી, કે જેથી અવિદ્યામય રૂપ તજાઈ વિદ્યામય રૂપ પમાય.
વિવેચનઃ—આત્મ તત્ત્વને વિષે એવું; અર્થાત્ તેની પારકા આગળ વાત કરી તેની સિદ્ધિ કરવી; તેમજ જેઓએ આત્મસ્વરૂપ જાણ્યું છે, તેમને આત્મતત્ત્વની પૃચ્છા કરવી. અને આત્મતત્વનું જ્ઞાન સંપાદન કરવું. તેનીજ ઈચ્છા રાખી, અત્ આત્મતત્વનેત્ર પરમાતઃ સત્ય માનવું. અને આત્મસ્વરૂપમાંજ નિમગ્ન થવુ. એમ થવાથી બઽિરમ બુદ્ધિ સ્વરૂપ જે અવિદ્યા તેને ત્યાગ કરીને આત્મા વિદ્યામય એટલે જ્ઞાનમય આત્મસ્વપને પામે. सो कहिये सो पूछिये तामें धरिये रंग ॥
यातें मिटै अबोधता बोधरूप व्चंग ॥ ४९ ॥
વિવેચનઃ—તેજ આત્મસ્વરૂપ કથવું, અને તેજ આત્મ તત્ત્વની પૃચ્છા કરવી, અને તેમાંજ ચાલ મજીઠના રંગની પેઠે, રાગ ધારણ કરવા; કે જેથી અમેષતા ટળે અને નિર્મળ જ્ઞાન સ્વરૂપમય આત્મા પેાતાનું સ્વરૂપ પામે. જગમાં અજ્ઞાન લેાકેા ક્રોધ, માન, માયા, લેાભની ઉત્પત્તિ થાય તેવાં વચને ખેલે છે. કેટલાક લેાકેા ધનને અર્થે
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) અડર્નિશ બોલવામાં પ્રવૃત્ત રહે છે. કેટલાક સ્ત્રીનું વર્ણન કરી જીભનું સાકય સમજે છે, કેટલાક લોકો હિંદુસ્થાન અમેરિકાને પિતાને દેશમાતી દેશાભિમાનથી અનેક પ્રકારનાં ભાષણ આપે છે, કેટલાક કવિ ઠઠ્ઠા મશ્કરીમાં આ નંદ ઉત્પન્ન કરાવવા અનેક પ્રકારની કવિતાઓ ગાય છે, એમ વાળ વૈષની વૃદ્ધિકારક જગતના જીવોનું બોલવું આત્મ હિતકર નથી; અથાત્ તે સર્વ નિષ્ફલ છે. તેથી આત્મિક લાભ મળતો નથી. મારે તેવા પ્રકારનું બોલવું તે યુક્ત નથી–જેથી અબોધતા ટળે, અને બોધની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એવું જ બોલવું, શા પણ તેવાજ પ્રકારનાં વાંચવાં કે જેથી આમ જ્ઞાન થાય- આયુષ્ય અ૫ તેમાં તેમાં સારામાં સાર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી સ્વસ્વરૂપમાં રમણના કરવી તેજ છે. પિતાની જીભને લવ લવ કરતી વાવી, વિકથા કરવામાં નકામે દીવસ ગાળ નહિ. વાતે કરવી તે પણ આત્મ સંબંધી કરવી, કારણ કે સારમાં સાર આત્મા છે. આત્મજ્ઞાનનાં પુસ્તકો વાંચવાં, પૃ
ચ્છા કરવી, વળી તેનું પરાવર્તન કરી જવું. વળી તે આ મરાન વાતની અનુપ્રેક્ષા કરવી. આત્માનું જ ધ્યાન કરવું. શ્રી આનંદઘનજી કહે છે કે– आतमध्यान करे जो कोउ सो फिर इणमें नावे ॥ वागजाल बीजें सह जाणो एह तत्वे चित्त चामुनिसुव्रत।
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૩)
જે પ્રાણી આમન વાળી, અન્ય વસ્તુઓમાંથી ચિત્ત ખેચી, આમ'ના અસંખ્ય ત પ્રદેશમાં ચિત્તને સ્થાપી, પર સ`બ'ધી સકલ્પ વિકલ્પ તેને ત્યાગ કરી, તદાકાર વૃત્તિથી શુદ્ધાત્મ સ્વરૂપનુ' ધ્યાન કરે છે, તે ભવ્યજીવ અનેક મત વાદિતા વિશ્રમ મમત્વરૂપે જાળમાં ફસાઈ જા નથી. આ મતત્ત્વ વિના, અન્ય વાળ પ્રપંચ જાણવા, એમ નિશ્ચયનયથી આમસ્વરૂપજ હૃદયમાં ઇચ્છે. જે ભવ્ય પ્રાણીએ વિવેકથી ઉપ:દ્ધેય, સાથ્ય, સામાં સાર, આત્મધ્યાન સબંધી પક્ષ ચણુ કર્યો છે, તેજ આત્મતત્વ જ્ઞાની કહેવા-માટે બોલવું, પુછ્યું, ઇત્યાદિ સર્વાં કાર્ય આ-ત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવું.
शरीरे वाचि चात्मानं संवते वाक्शरीरयोः ॥ भ्रान्तोऽभ्रान्तः पुनस्तखं पृथगेषां नित्रुध्यते ॥ ५४ ॥
અથ:-વાણી અને શરીર એ આત્મા, એમ જેને શ્રાન્તિ છે તે વાણી તથા શરીરને આત્મા માને છે. અને અભ્રાન્ત છે તે શરીર તથા વાણીથી આત્મતત્ત્વને પૃથક્ જાણે છે.—
વિવેચનઃવાણી અને શરીરને આત્મા જાણુવારૂપ જેને ભ્રાન્તિ છે તેવા અહિરાત્મા તે, વાણી અને કાયાને આત્મા જાણે છે. પણ યથાર્થ આત્મસ્વરૂપને જાણનાર તે પીર અને વાણી શ્રી આત્માને પૃથક્ બરાબર જાણે છે,
:
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૪ )
न तदस्तीन्द्रियार्थेषु यत्क्षमेकरमात्मनः ॥ तथापि रमते बालस्तत्रैवाज्ञानभावनात् ॥ ५५ ॥
અર્થ :-ઇન્દ્રિયામાં એવું કાંઈ નથી કે જે આત્માને ક્ષેમકર ટાય તે, પણ ખાલ અજ્ઞાન ભાવનાથી તેમાંજ રમે છે.
ભાવાથ:--પાંચ ઇન્દ્રિયોના વિષયમાં એવું કઇ નથી કે જે આત્માને કલ્યાણકારી હાય; તા પણ અહિરાત્મા ભૂડની પેઠે વિવેક રહીત તેમાંજ રાચીમાચીને રમે છે. તેમાં અજ્ઞાન ભાવના તેજ કારણ છે. અજ્ઞાનથી આત્મા પણ જડ જેવા અની ગયા છે. શ્રી યશેવિજયજી ઉપાધ્યાય કહે છે કે
हूं एनो एह माहरो, ए हुं एणी बुद्धि || ચેતન ગટતા અનુમયે, ન વિમાસે શુદ્ધિ—ગતમત્તત્ત્વ ?
એ મારૂ, હું એને છું, એવી જડની સાથે મેદબુદ્ધિ થવાથી આત્મા જડતાને અનુભવે છે. કંઈ પાતાની શુદ્ધિ કરી શકા નથી. માટે અજ્ઞાનભાવનારૂપ અંધકારના જ્ઞાનરૂપ સૂર્યથી નાશ કરવા યોગ્ય છે. અનાદિકાળથી આત્મા ઈન્દ્ર ચેના વશમાં પડી, કર્મીષ્ટકની વણાઓને ગ્રહણ કરી અનેક પ્રકારનાં શરીરો ધારણ કરી, છેદન, ભેદન, શેક, વિયેાગ, ક્ષુધા, પિપાસા, વધ, ધન, જન્મ, જરા. મર નાં ભયંકર દુઃખા પામે છે. માટે ભવ્ય જીવે પાંચેન્દ્રિય
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) વિથોથી દૂર રહી આમસ્વરૂપમાં સ્થિતિ કરવી.
नहि कछु इन्द्रियविषयमें चेतन· हितकार ॥ लोभीजन तामें रमै अंधो मोह अंधार ॥५०॥
ભાવાર્થ--પંચાવનમાં કલેકમાં આને અર્થ સમાઈ જાય છે. ઈન્દ્રિય વિષયમાં ચેતનને કંઈ લાભ નથી. લોભી પુરૂષે પર પુદ્ગલમાં રમે છે. મેહ રૂપ અંધકારમાં અને જ્ઞાનથી અંધ બનેલા કંઈ હિતાહિત જોઈ શકતા નથી. કસ્તુરી મૃગ પિતાની હૂંટીમાં કસ્તુરી છે તે જા. ણ નથી, તેથી અન્યત્રથી સુવાસના આવે છે, એવી બ્રા તિથી વનમાં દોડે છે; તેમ અજ્ઞાની જીવ મેહથી પર વસ્તુમાં સુખની ભ્રાન્તિથી રાચી રહે છે. અહો! અહે! મેહનું કેટલું બધું જોર છે કે મનુષ્યાવતારમાં પણ સશુરૂ સમજાવે છે તે પણ સમજી શક્યું નથી. અને વિષ્ટાના કીડાની પેઠે અહર્નિશ પરભાવમાં અમૂલ્ય આયુષ્ય વ્યર્થ ગાળે છે. અહો ! ભવ્ય જીવ! હવે તું મનુષ્ય જન્મ પામી જીવનની સાફલ્યતા કર, સંસારનું વિષમ બીજ અજ્ઞાન તેને જ્ઞાનાગ્નિથી બાળી ભમ કર. સર્વ સંગથી આ ત્માને ભિન્ન દેખ. સ્વમ સમાન બ્રાનિ જનક સંસારની મેહુ માયાને આધિન થા નહિ. તારા પિતાના સ્વરૂપમાં સદાકાળ રહે. વિચારથી સમજો કે જે મુક્તિ પામ્યા, પામે છે, અને પામશે, તે સર્વ પિતાના સ્વરૂપમાં રમણતા કર
સાનિક
રૂમ
તાર?
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬ )
વાથીજ પામશે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનનું આલઅન કરી, પેાતાનું સ્વરૂપ પ્રગટ કર. સમય જાય છે, ગયે વખત પાઠે આવનાર નથી, સર્વાંત્તમ આત્મ ધ્યાનથી અનન્ત આનંદમય પરમાતમપદનું ધ્યાન મંગલ માલા આપે છે. ભવ્ય જીવ રવલક્ષ અન્તરમાં રાખે છે, દષ્ક્રિયમાં દ્રષ્ટિ દેતા નથી.
चिरं सुषहास्तमसि मूढात्मानः कुयोनिषु ॥ अनात्मीयात्मभूतेषु ममाहमिति जाग्रति ॥ ५६ ॥ અ:-ચિરકાલથી અન્ધકારમાં કુયેનિમાં સૂતેલા મૂહાત્મા જાગતાજ અનાત્મીય ભાવાને વધે હું અને મારૂ એમ માને છે.
વિવેચનઃ—અનાદિકાળથી મહ્રિામા સૂતેલા છે. અર્થાત્ સમકિત વિના તથા જ્ઞાન વિના નિકાદિકમાં અતીવ જડતાને પામ્યા હતા સુઈ રહ્યા છે, તે જવાન ગાઢ મિથ્યાત્વરૂપ નિદ્રાની લહેરી એવી ! આવી રહી છે કે તે બીચારા કશું પણ સમજી શકતા નથી. કદાપિ દૈવયેાગે સંજ્ઞા પામી તે જાગે છે તેા હું અને મારૂ એમ માનતાજ જાગે છે. તે હું અને મારૂ અવા અધ્યાસ પણ પાતાના આત્માથી ભિન્ન એવી વસ્તુમાં ધારણ કરે છે. અર્થાત્ પુત્ર, સ્ત્રી, ઘરબાર, રાજ્ય, ધનાદિકને પાતાનાં માને છે. એવા અહિરાત્માના અધ્યાસ બ્રાન્તિ વાળા વર્તે છે.
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭) पश्येन्निरंतरं देहमात्मनोऽनात्मचेतसा ॥ अपरात्मधियाऽन्येषामात्मतचे व्यवस्थितः ॥ ५७ ॥
અથઃ–આત્મતત્વમાં જે વ્યવસ્થિત છે, તેણે પિ તાના દેહને નિરંતર અનામ બુદ્ધિથી જોવે. અને અન્યના દેહને અપરાત્મ બુદ્ધિથી જે .
- વિવેચન –જેમાં પિતાને આત્મા રહ્યા છે, તે શરીરને આ આમ નથી એવી બુદ્ધિથી જેવું. અને પરિને દેહ તે પરમામા નથી એવી બુદ્ધિથી જવું. આત્મ સ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એવા ભવ્ય પુરૂષે આ પ્રમાણે સદાકાળ પ્રવૃત્તિ કરવી, તેથી અન્તમ ઉપગ સહેજે પ્રગટશે.
अज्ञापितन्न जानन्ति यथा मां ज्ञापितं तथा ॥ मूढात्मानस्ततस्तेपां वृथा मे ज्ञापनश्रमः ॥ ५८ ॥
અર્થઃ—જેમ કહ્યા વિના મને નથી જાણતા તેમ કહ્યા છતાં પણ જાણતા નથી તેવા મૂહાત્મા પ્રતિ કહેવાનો શ્રમ વ્યર્થ છે.
વિવેચન –મને એટલે આત્મ સ્વરૂપને જે મૂઢામા છે તે જેમ કહ્યા વિના જાણતા નથી, તેમ કહ્યા છતાં પણ જાણતા નથી તે તેવા પ્રતિ કહેવાનો તેમને બોધ કરવાને પ્રયત્ન નિષ્ફળ જાણ.
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮ )
यद्बोधयितुमिच्छामि सन्नाहं यदई पुनः ।। ग्राह्यं तदपि नान्यस्य तत्किमन्यस्य बोधये ॥ ५९ ।।
અથ–જેને બંધ કરવા ઈચ્છું છું. તે હું નથી. ને જે હું છું તે બીજાને ગ્રાહ્ય નથી. ત્યારે અન્યને શો ગોધ કરું!
વિવેચન –જે વિકપાધિરૂઢ આત્મસ્વરૂપ વા દેહાદિકને બોધ કરવા ઈચ્છું છું, તેને હું નથી. તે સ્વરૂપ હું આત્મા નથી. હું તે ચિદાનન્દ સ્વરૂપ આત્મા છું, તે અન્યને ગ્રાહ્ય નથી. કેમકે આત્માને સ્વસંવેદન ગ્રાહ્ય છે. એમ છે તેથી અન્યને શે બેઘ કરૂ?
मूढातमसुं ते प्रबल मोहै छोडी शुद्धि । जागत है ममता भेर पुद्गलमें निजत्रुद्धि ।। ५१ ॥ ताबोधन श्रम अफल जाळू नहि शुभ योग ।
आप आपकुं ब्रूजवै निश्चय अनुभव भोग ॥ ५२ ।। परको किशो बुझावनो तुं पर ग्रहण न लाग । चाहे जेमें बुझव्यो सो नहि तुज गुण भाग ॥ ५३॥
ભાવાર્થ–મેહથી, શુદ્ધ આત્મસ્વરૂપની શુદ્ધિ જેણે ત્યાગી છે એવા મૂહાત્માને, પુદ્ગલ દ્રવ્યના સ્કધમાં, અહં મમવ બુદ્ધિ થાય છે. અને તે મમતાભરે પરમાં જાગે છે તેને અને આત્મસ્વરૂપને અનુપયોગ થાય છે, અર્થાત
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચેન્દ્રિયના વિષયમાં તથા જડમાં, પશમ ચેતના જેણે જ છે તે મૂઢ પિતાના સ્વરૂપને અનુપયોગ થયે છતાં, અને અનુપગરૂપ નિદ્રા યેગે દ્રવ્યજીવપણાને પા
છેપરભાવમાં સ્વઆયુષ્ય નિરર્થક ગુમાવે છે. જીવના ઉપર ચાર નિસેપ લાગે છે, તેમાં સચિત્ત અગર અચિત્ત વસ્તુનું જે જીવ એવું નામ તે નામજીવ. અને ચિત્ર વા પુસ્તમાં જે જવની થાપના તે થાપના જીવ, અને સ્વાદાદ પણે આત્મ સ્વરૂપને અનુપપગી તે દ્રવ્ય જીવ જાણ, જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ પિતાના ગુણએ કરી આપયોગી તે ભાવ જીવ જાણ. અત્ર દ્રવ્યજીવ તે પરભાવમાં જાગે છે. તેથી તે પર વસ્તુમાં પિતાને ઉપયોગ મેળવતે અને તેમાં તન્મયપણે પરિણામ છે, દુઃખ પરમ્પને પામે છે.
જે જીવને શુભગ પ્રગટયો નથી, પોતાના આત્મસ્વરૂપ પ્રતિ રૂચિ થઈ નથી, અને મેહરૂપ મદીરા પીને મત્ત બન્યો છે, તેને બોધવાને માટે ઉગ કરવો તે નિફળ છે. તેિજ પિતાના આત્માને નિશ્ચયથી જોતાં સમજાવી શકાય છે. એમ અનુભવ જ્ઞાનથી જ્ઞાની મહારાજા કહે છે. પંચકારણથી કાર્યની ઉત્પત્તિ થાય છે, ભવસ્થિતિ પરિપકવ થયા વિના ઉપદેશ દાન પણ હૃદયમાં અસર કરતું નથી.
પનામા દેધકને અર્થ ઓગણસાઠમા લેકમાં અન્તરભાવ થાય છે. તેથી વિસ્તાર કર્યો નથી.
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
बहिस्तुप्यति मूढारमा पिहितज्योतिरन्तरे ॥ तुप्यत्यन्तः प्रबुद्धात्मा बहिातकौतुकः ॥ ६ ॥
અર્થ—આન્તર જ્યોતિ અછાદિત હેવાથી, મૂહાત્મા બહામાં આનન્દ માને છે, અને પ્રબુદ્વા મા બાડા કેતુક ટાળી દેઈ અન્તમાં તેષ માને છે.
• વિવેચન –જેને સમક્તિ પ્રગટયું નથી એ બહિશાત્મા શરીર, ધન, ધાન્ય, ક્ષેત્ર, રાજ્ય, વેપાર, નાટક, સ્ત્રી, પુત્ર, આદિ બાહ્ય વસ્તુઓમાં સુખ માને છે. જ્યાં સુધી અન્તર આત્મતિ હંકાએલી છે, અને તેને અનુભવ થયો નથી, ત્યાં સુધી પુદગલ વસ્તુમાંજ આનન્દ મૂઢ માને છે. મૂઢાત્માની અજ્ઞાન યોગે એવી દશા થઈ રહી છે. અને જ્યારે અન્તર તિ પ્રગટે છે ત્યારે જ્ઞાની આમ આત્માના સ્વરૂપમાંજ આનન્દ માને છે. બાહ્ય વસ્તુઓમાં, તથા સ્વપ્રમાં પણ આનંદ માન નથી, બાહ્ય દશારૂપ નાટકના ખેલથી અન્તરમા શાંત થાય છે. બાહ્યદશામાં સુખ નથી. એવી તેની દ્રઢ ભાવના નિશ્ચયને ભજનારી થાય છે.
न जानन्ति शरीराणि सुखदुःखान्यबुद्धयः ॥ निग्रहानुग्रहधियं तथाऽप्यत्रेव कुवैते ॥ ६१॥
અર્થશરીર સુખ દુઃખ જાણતાં નથી. તે પણ અજ્ઞાની તેના ઉપર નિગ્રહાનુગ્રહ બુદ્ધિ રાખે છે.
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) વિવેચન –શરીર સુખ દુઃખ જાણતાં નથી, કારણ કે તે જડ છે. તે પણ બહિરાત્મા શરીરાદિકના ઉપર નિગ્રહબુદ્ધિ અને અનુગ્રહ બુદ્ધિ કરે છે. ઢષના વશથી શરીરાદિને, ભૂખ્યા રહેવું, ફાંસી ખાવી, પંચાગ્નિ સાધન કરવી, તે આદિથી પીડા કરે છે, અને રાગના વશથી શરીરને ઘરેણાં પહેરાવવાં, સારાં વસ્ત્રથી શણગારવું, તેલનું મર્દન કરવું રનાન કરી શોભાવવું, વિગેરે કૃત્યોથી અનુગ્રહ બુદ્ધિ દેહમાં ધારણ કરે છે. એમ નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિ શરીરાદિકમાં રાખવી તેજ સંસાર છે. પરવસ્તુમાં નિગ્રહ અને અનુગ્રહ બુદ્ધિથી પ્રવર્તતું મન તેજ સંસાર છે. એવી બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી સંસારમાં પરિ ભ્રમણ કરવું પડે છે.
स्वबुद्धया यावद्गृह्णीयात् कायवाक्चेतसां त्रयम् ॥ संसारस्तावदेतेषां भेदाभ्यासे तु नितिः ॥ ६२ ॥ जबलौं पानी निजमतें ग्रह वचन मन काय ॥ तबलौ है संसारथिर भेद ज्ञान मिट जाय ॥ ५४॥
અર્થ-જ્યાં સુધી પ્રાણી, મન, વાણુ, અને કાયા એ ત્રણને આત્મ બુદ્ધિથી ગ્રહણ કરે છે, ત્યાં સુધી સંસાર સ્થિર જાણ, અને એ ત્રણથી આત્મા ભિન્ન છે, એવું ભેદ જ્ઞાન થતાં, સંસાર મટી જાય છે. અને મેશ થાય છે.
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) વિવેચનઃસ્વ બુદ્ધિથી, એટલે આત્મ બુદ્ધિથી, મન, વચન, અને કાયાને ગ્રહણ કરે છે, ત્યાં સુધી સ સારમાં પરિભ્રમણ કરવાનું સદા જાવું. અનેક પ્રકારની ભાષાએ ભણેા, અનેક પ્રકારની શિલ્પ કળાએ શિખે, અનેક પ્રકારની રસાયન વિદ્યાએ શિખા, અનેક પ્રકારના હુ ના શિખા, અનેક પ્રકારના કિતાબે શિખા, અનેક પ્ર કારની ગાયન વિદ્યાઓ શીખા, ન્યાયના અભ્યાસ કરી, વ્યાકરણના અભ્યાસ કરે, પણ જ્યાં સુધી શરીર આફ્રિ પર વસ્તુમાં આત્મા છે, એમ વાસના છે, ત્યાં સુધી મેાક્ષ થવાને નથી. કારણ કે, આત્મ જ્ઞાન વિના ખાર્કાનું જ્ઞાન તે અજ્ઞાન છે. જીનેશ્વર ભગવન્તે કહેલા ષડ્ દ્રવ્ય અને તેના ગુણ પર્યાયનુ નય નિક્ષેપાએ સહિત જ્ઞાન થાય છે. તેજ જ્ઞાન જાણવુ. અને તેજ જ્ઞાનથી ભેદ જ્ઞાન પ્રગટે છે. અને તે ભેદ જ્ઞાનથી આત્મા કમથી છૂટે છે, અને પર મામ સ્વરૂપ અને છે. અને સકલ પ્રપ`ચનું મૂળ અવિઘા પણ ક્ષણમાં નષ્ટ થાય છે. ભેદ જ્ઞાની આત્મા સ્વ આ મર્હુિત સાધી મનુષ્ય જન્મ સફ્ળ કરે છે.
घने वस्त्रे यथात्मानं न घनं मन्यते तथा ॥
घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः || ६३ ॥ नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा ।। नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥ ६५ ॥
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 3) रक्त वस्त्रे यथात्मानं न रक्तं मन्यते तथा ।। रक्ते स्वदेहेऽप्यात्मानं न रक्तं मन्यते बुधः ॥६६॥ सूखम घन जीरन नवे ज्युं कपरे युं देह ।। तातें बुध मानै नही अपनी परिणति तेह ।। ५५ ॥ जैसे नाश न आपको होत वश्त्रको नाश ॥ तैसे तनुके नाशसे आतम अचल अनाश ।। ५६ ॥
ભાવાર્થ –ણાની જાડું વસ્ત્ર પહેરવાથી હું જાડે છું, એમ માન નથી. તેમ શરીર જાડું થતાં પણ આ ત્મા જાડે છે, એમ માનતા નથી, શરીર પાતળું પડતાં, આત્મ પાતળો છે, એમ માનતો નથી, શરીર સુકાતાં પિ તાને સુકાઓલો જ્ઞાની માનતા નથી. કહ્યું છે કે -
अनुभव आतमानी वात करता लहेरी सुखनी आवशे. ए टेक. रोगी नहि तुं भोगी नहि तुं जाडो नहि तलभारजी ॥ देहमा वसीयो माया रसीयो अनुपयोगे धार. अनुभव, १ तुजथी सहु शोधाय व्हाला आदि नहि तुज अंतजी ॥ मायामां मस्तान थइ तुं लाख चोराशी भमंत. अनुभव. २ परस्वभावे भान भूली ठों नहि एक गमजी ॥ पाद नीचे रूद्धि परगट देखे नहि दुःखधाम. अनुभव. ३ कर्मसाहिब रीजीने तने आपी नरनी देहजी ॥
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૪) साध्यसिद्धि साथी ले माग्या वरश्या मेह. अनुभव. ४ सोऽहंसोऽहं ध्यान लागे जागे आतमज्योतजी ॥ बुद्धिसागर भानु प्रगटे थाय भुवन उधोत. अनुभव. ५
- ઈત્યાદિથી સમજવાનું કે જ્ઞાની પિતાના આત્મામાંજ આત્મ બુદ્ધિ સ્થાપન કરી, સર્વ પ્રપંચથી જ્યારે વર્ત છે, સવ પુળ વસ્તુથી આમાનું સ્વરૂપ પ્રતિદિન ભિન્ન એશ્ચત્ત સ્થાનમાં બેસી ભાવવું. એક દીવસથી બીજા દીવએ કંઈ અનુભવમાં વૃદ્ધિ થશે, અને સ્પર્શી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે જેમ વસ્ત્ર નષ્ટ થવાથી શરીર નષ્ટ થતું નથી, તેમ આદારીક ધૂલ શરીર નષ્ટ થવાથી જ્ઞાના પિ તાના આત્માને નષ્ટ થયે માનતા નથી. જ્ઞાની એમ જાણે છે કે શરીર એ પુદગળ સંઘથી બનેલું છે, અને તે જડ છે, તેમાં ચૈતન્ય પણું કંઈ નથી. શરીર એ આત્માને - હેવાનું સ્થાન છે, આયુષ્યની પૂર્ણાવસ્થાએ શરીર છૂટી જાય છે, શરીર છુટી જતાં, આમા કૃત કમનુસરે પગતિમાં ગમન કરે છે. ત્યાં પુણ્ય પાપના અનુસાર સુખ દુઃખનાં સાધને પામી, સુખ દુઃખ ભોગવે છે, વળી ત્યાંથી આ યુષ્ય પૂર્ણ કરી, અન્ય ગતિમાં આત્મા ગમન કરે છે. એમ કર્મ સત્તાથી પુનઃ પુનઃ અનેક પ્રકારનાં શરીર ધારણ કરી સુખ દુખ ભેગવે છે. એમ અનાદિ કાળથી આ આત્માએ ચાર ગતિમાં, અનેકશા જન્મ ધારણ કરી અનેક શરીરે
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૫) ધારણ કર્યા. પણ અને પાર આવ્યું નહિ. અનેક ભવમાં અનેક શરીર ઉપર મમતા પ્રેમ રાખ્યો. પણ કોઈ શરીર પિતાનું થયું નહિ. તે હવે આ શરીર જે હાલ ચક્ષુ વડે દેખાય છે, તે પણ અને પિતાનું ક્યાંથી થવાનું? માટે જ્ઞાની પૂક્તિ ભેદ જ્ઞાનથી દ્રઢ ભાવના ધારણ કરી શરીરને પિતાનું કદી માનતા નથી અને અને શરીર નષ્ટ થતાં, આત્માને તેથી ત્યારે ભાવે છે. અને સંસારીક પદાર્થોમાંથી મમતા ભાવ દૂર કરે છે, અને સમના ભાવ ક્ષણે ક્ષણે સેવે છે. જે ભાગ્યે પિતાના આત્માની સિદ્ધિ કરવાને મમતા ત્યાગી સમતા આદરી તે પુરૂષ આ ભવ તથા પરના સઘળા વર ભાવને ટાળી નાંખે છે. એવા સમતા ધારી મુનીરોની પાસે વસતાં જાનવરો પણ પિ તાને જાતિ વરભાવ દુર કરે છે. જેણે સંસાર રૂપ સમુદ્ર તરવાને અર્થે, મમતા ત્યાગી સમતા આદરી છે, તે પુરૂ
ને ધન્ય છે. જગમાં દેવલોકનાં સુખ દૂર છે, અને મક્ષ પદવી તે મટી છે ત્યારે મનની પાસે પ્રગટ પણે વર્તનાર સમતાનું સુખ આ ભવમાં પ્રત્યક્ષ પણે છે. વળી સમતા રૂપ અમૃતના કુંડમાં સ્નાન કરવાથી કંદર્પનું વિષ નાશ પામે છે. જે ભવ્ય પ્રાણું એક ક્ષણ માત્ર મને નને ખેંચીને સમતા સેવે છે, તે તે પ્રાણીને આત્મામાં એવા પ્રકારનું અદ્ભુત સુખ પ્રગટે છે કે તેનું વર્ણન મુ
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખથી થઈ શકતું નથી. જેમ કુમારિકા ભરની સાથેના ભાગ વિલાસના સુખને જાણતી નથી, તેમ જાતુના અને જ્ઞાની એવા પણ મુનીશ્વરની સમતાના સુખને જાણતા નથી. જેમ સૂર્યના પ્રકાશથી અન્ધકાર નાશ પામે છે તેમ કટી ભવનાં કરેલાં કર્મ પણ સમતા વડે એક ક્ષણમાં નાશ પામે છે. - વળી સમતા જ્ઞાનનું ફળ છે. સમતાથી તેપ જપ કિયા કષ્ટ લેખે આવે છે. માટે મહારાજાની પુત્રી મમતા તેનો ત્યાગ કરી, ભવ્યએ સમતાનું સેવન કરવું એજ સાર છે. શ્રી યશોવિજયજી ઉપાધ્યાય પદદ્વારા જણાવે છે તેનું સ્વરૂપ જેમ. चेतन ममता छांड परीरी, पर रमणीशं प्रेम न कीजे आदर समता आप वरीरी.
વેતન. ? ममता मोह चंडालकी बेटी, समता संजमनृप कुमरीरी; ममता मुख दुर्गंध असती, समता सत्यसुगंधभरीरी. चेतन. २ ममतासे लरते दीन जावे, समता नहि कोउ साथ लरीरी; ममता हेतु बहुतहे दुश्मन, समताको कोउ नहि अरिरी. चेतन. ३ ममताकी दुरमति हे आली, डायण जगत अनर्थ करीरी; . समताकी शुभमति हे आली, पर उपगार गुणसे भरारी, चेतन. ४ ममतापुत भये कुलवंपण, शोकवियोग महामछरीरी;
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 29 ) समतासुत होगा केवल रहेगो, दिव्यनिशान घुरीरी. चेतन. ५ समता मगन होयगो चेतन, जो तुं धारीश शीख खरीरी; सुजसविलास लहेगो तो तुं चिदानंद घन पदवी वरीरी. चेतन. ६
આ પ્રમાણે મમતા અને સમતાનુ સ્વરૂપ સમજી મુનીશ્વર વા આત્મહિતેચ્છુ, સમતાને આદર કરે છે. અને નિરજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આત્માને જાણી તેમાં રમણતા કરે છે. સર્વ વસ્તુઓથી પેાતાના આત્માને ન્યારા ગણે છે. વળી આત્મજ્ઞાની એમ વિચારે છે કે પરવસ્તુના સકલ્પ વિકલ્પ કરવા તેજ સ`સારમાં બંધન છે. પરવસ્તુના મમતાયેાગે વિકલ્પ સકલ્પ કરવાથી કર્મનું ગ્રહણ છે. અને જ્યારે પર વસ્તુ સંબંધી વિકલ્પ સંકલ્પ થતા નથી, ત્યારે આત્મા સવભાવને પ્રાપ્ત કરે છે. તત્ત્વથી જોતાં માલુમ પડશે કે સંકલ્પ વિકલ્પજ સ'સારમાં સ્થિર કરવાનું એક પ્રખલ સાધન છે. જ્યારે આત્મજ્ઞાન થાય છે, ત્યારે શરીરમાંથી મમત્વ બુદ્ધિ દૂર થાય છે. એવી બુદ્ધિ થયા બાદ જ્ઞાની અનર્થી ભિન્નપણે વતે છે. નષ્ટ વસ્ત્રની પૈઠે શરીર નષ્ટ થતાં આત્મા નષ્ટ થતા નથી, વળી શરીર ઉપર પહેરેલું વસ્ત્ર રક્ત થતા જેમ મનુષ્ય પાતાને રક્ત માનતા નથી, તેમ જ્ઞાનીનું શરીર રક્ત હાય તા તેથી તે પાતાને રક્ત માનતા નથી. કારણકે, આત્મા કઇ રાતા
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) નથી, વા કાળે નથી; કૃષ્ણવર્ણાદિકથી આત્મા ભિન્ન છે, માટે જ્ઞાની શરીર પરિણમનમાં આત્મપરિણતિ માનતા નથી. જ્યારે જ્ઞાનીની આવી દશા છે, ત્યારે અજ્ઞાની શરીરના વિકારને પિતાની પરિણતિ કલ્પી દુઃખી થાય છે, અને શરીરમાં રોગ ઉત્પન્ન થતાં હું રોગી, શરીર પાતળું થતાં હું પાતળે, શરીર જાડું થતાં હું જા, તથા શરીર વૃદ્ધ થતાં હું વૃદ્ધ, એમ શરીરની અવસ્થા જ તેજ આત્માની અવસ્થા માની, રાગ દેષનાં કારણો સેવી, રાશી લાખ જીવાએનિમાં પરિભ્રમણ કરે છે. અજ્ઞાની જીવ શરીરના ધર્મને જ પિતાના કપે છે અને તે ઉપરાંત દુનીયાના પદાર્થોમાં મમત્વ બુદ્ધિકલ્પી લીટમાં જેમ માખી લપટાય છે, તેમ સંસારના પદાર્થોમાં લપટાય છે, માટે અજ્ઞાનથી આચ્છાદિત એવા આ ત્માને સદગુરૂ મહારાજના ઉપદેશથી બંધ થાય છે. ઉપદેશદ્વારા કહે છે કે “હે જીવ! તને ચેતાવું છું, તું ચેતી લેજે. આ સંસારમાં તારૂ કંઈ નથી. એક દીવસ આવી અવસ્થામાંથી ઉઠીને તારે જવું પડશે. તારા હાથે સંચિત કરેલી ઘરબાર, હાટરૂપ બાજી ધૂળની છે અને તે ધુળમાં ભળી જશે, એમ નકકી જાણ તારી નજરે જેતે ખરે. હજારે જગતના છ ધન, દલિત, ઘરબાર મૂકીને પરભવ માં ચાલ્યા જાય છે, તે તેવી જ તારી અવસ્થા થવાની છે અંતે મરણના શરણ થવું પડશે. રાજા, રંક, જેગી કે ભોગી,
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चेतावं. २
( e) સર્વનાં શરીર માટીમાં મળી જવાના છે. આ દેખાતી વસ્તુઓ સ્વમની બાજી સમાન અંતે થવાની છે, એમ નક્કી જાણ ફોગટ તેમાં તારે કેમ મકલાવું જોઈએ તે સંબંધી નીચે મુજબ પદ જાણવું. चेता चेती लेजेरे एकदीन जहर उठी जावं, धूळनीरे माया बळमां भकश फोगट मन ललचावं. चेतावं. १ स्वमानी मुग्वलडी खातां भूख न मननी भागे, तन धन योवन पामी संतो हरखावं शुं रागे. आशा वेडीए बंधाणो परधन खाते खा, नीचां कर्म करीने अंते नाहक नरके जावं. चेतावं. ३ भूली आतमज्ञानकी बाजी मायामां मकलावं. भ्रमणामां भूलीने भाइ ब्रह्मस्वरूप केम पावं. चेतावं. ४ तारु नाहरी पासे जाणी समतामां दील लावं. अलवनिरंजन आतमज्योति बुद्धिसागर ध्यावं. चेतावं. ५
- આ પદ આત્માને પોતાના સ્વરૂપમાં રમણ કરવાનું સૂચવે છે. અને માયાના પ્રપંચથી દૂર રહેવાનું સૂચવે છે. વળી આ સાંસારીક પ્રત્યક્ષ દેખાતે પ્રપંચ આત્માથી ન્યા છે, તેથી ત્રિકાલમાં પણ આત્મહિત થવાનું નથી. એમ નિશ્ચયથી હૃદયમાં ધારવું. ચાલતાં, બેસતાં, ઉડતાં,
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) હરેક કામકાજ કરતાં પણ આત્માનું સ્મરણ કરી સ્વીકાર્ય સાધવું. અજ્ઞાની જીવ કોઈ મોટા રાજાની વા શેઠની મુલાકાત લેવાનું નક્કી થાય તે કેટલે આનંદી બની જાય છે, પણ તે રાજા અગર શેઠના કરતાં અનંતગણે માટે શરીરમાં રહેલે જે આત્મા છે તેનાં દર્શન કરવા, તેનું ધ્યાન કરવા, તેની સ્તુતિ કરવા, શું જરા માત્ર મનમાં પ્રેમ લાવે છે? ના, તે લાવતું નથી. તે તેનું કારણ છે? ઉત્તરમાં કહેવું પડશે કે તે અજ્ઞાની જીવ વાસ્તવિક પિતાનું આત્મસ્વરૂપ જાણતું નથી તે જ કારણ છે જે પોતાનું સ્વરૂપ જાણતું હેત અને તેની શ્રદ્ધા થઈ હોત તે પિતાના આ માની મોટી શકિત જાણી શકત. આત્માજ સજા થાય છે, આમાજ પુણ્ય કરવાથી શેડ. બાદશાહ, દેવ, દેવેંદ્ર થાય છે અને તે જ આત્મા પાપ કરવાથી નીચ અવસ્થા પામે છે અને તેજ આત્મા પંચ પરમેષ્ટિરૂપ બને છે, આત્માની અનંત શક્તિ છે. જે શક્તિ છે, તે શક્તિ જ્ઞાનાવરણીય આદિકર્મના ભેગે આચ્છાદિતપણાને પામી છે. જ્યારે આત્મા પિતાનું સ્વરૂપ સદ્દગુરૂ ઉપદેશથી જાણે છે, ત્યારે દંપરામ ભાવ, ક્ષોપશમભાવ તથા ક્ષાયીક ભાવને પામી સ્વરૂપ પ્રકાશે છે. અને સાદિ અનંતિ સ્થિતિ સુખમાં સદાકાળ ગુમાવે છે. માટે ભવ્યજીએ ભેદ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા પરમાત્મપદની પ્રાપ્તિ કરવી.
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૧) यस्य सस्पन्दमाभाति निःस्पन्देन समं जगत् ॥ अप्रज्ञमक्रियाभोगं स शमं याति नेतरः ॥ ६७ ॥ जंगम जग थावर परें जाकू भासे नित्त ॥ मो चारवै समता सुधा अवर नहि जडचित ॥ ५७ ॥
અર્થ - જેને સસ્પદ એવું પણ જગત્ નિઃસ્પદ જેવું અપ્ર, અકિય અગ લાગે છે, તે જ મહાત્મા સમતારૂપ અમૃત ને ચાખે છે. બીજે જડ પુરૂષ ચાખી શાકત નથી.
अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् ।। आत्माभेदेन यः पश्येदसौ मोक्षगमी शमी ॥ १ ॥
વિવચન -સસ્પન્દ એટલે હાલતું એવું શરીરાદિરૂપ જગત્ તે નિસ્પદ એટલે જડ એવાં જે કોઇ પાષાણાદિ તેના જેવું જડ તથા અકિય, અભેગ, એટલે પદાર્થ પરિચ્છેદ રૂપ કિયા, અને સુખાદિ અનુભવરૂપ ભેગ જેને નથી એવું જેને લાગે છે, તે પુરૂષ સમતાને પામે છે. પરમ વીતરાગના વા સંસારના ભેગ તથા દેહ ઉપર વૈરાગ્ય ભા વને આઉત્તમ પુરૂષ પ્રાપ્ત કરે છે. મન વચન અને કા પાના વ્યાપારને કિયા કહે છે, પરોઢિયે દ્વારા જે વિષયાનુભવ થાય છે તેને ભેગા કહે છે, એવી ક્રિયા અને ભેગ રહીત સ્થિર ચિત્તવાળે આત્મધ્યાની પિતાના સ્વરૂપમાં સ્થિર થઈ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) સમતારૂપ અમૃતનું આસ્વાદન વારંવાર કરી, જન્મ જરા એને મરણના દુખેથી મૂકાય છે, પૂર્વોક્તદશાની પ્રાપ્તિ વિના સમતારૂપ અમૃતની પ્રાપ્તિ દુર્લભ છે, અને એવી અવસ્થાની જે સમતા આવે છે. તેથી મિક્ષની પ્રાપ્તિ સહજમાં થાય છે. સમતા ગુણધારી મનુષ્ય પોતાના આત્માના સમાન સર્વ જંતુના આત્માને લખે છે. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે –
ज्ञानव्यानतपःशीलसम्यक्त्वसहितोप्यहो ।। तन्नामोति गुणं साधुर्यमामोति शमान्वितः ।। ।।
અર્થ-કર્મથી બનેલી વિષમતાને નહિ ઈચ્છતે પિ તાના આત્મ સમાન ચેતના લક્ષણથી સર્વ જગતને જાણ છતે જે ભવ્ય જુએ છે તે શમી જાણ, શમી જે ગુણ પામે છે તે જ્ઞાન, ધ્યાન, તપ, શીલ અને સમકિત સહિત ભવ્ય પણ પામી શકતો નથી. અને તેજ મોક્ષને પામે છે. વળી સમતાનું સ્વરૂપ વર્ણવતાં શ્રી યશોવિજ્યજી ઉપાધ્યાય
ભાવાર્થ-જ્ઞાન ધ્યાન, તપ, શીલ, અને સમ્યક ત્વ સહિત ભવ્ય પણ જે કેવળ જ્ઞાનાદિ ગુણને પામત નથી તે ગુણને સમતા ચારિત્રમયી પામે છે. પશમ ભાવના જ્ઞાનાદિક ગુણ છે તે નિરાવરણ કાલેક પ્રકાશક
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩). કેવલ જ્ઞાનનું પરંપરા કારણ છે, અને કષાયને અને ભાવ તદ્રુપ યથાખ્યાત ચારિત્ર કેવલ જ્ઞાનનું આસન કારણ છે. યથાખ્યાત ચારિત્રથી નિર્વિકલ્પ સમાધિમાં અભેદ રત્નત્રયીથી પરિણમેલો આત્મા ક્ષણમહાવસ્થામાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય કર્મનો સમૂળ ક્ષણીકભાવે ક્ષય કરે છે, અને તેથી કેવલજ્ઞાન અને કેવળ દર્શન અને દાનાદિક પાંચ લબ્ધિ પામે છે. એવા પ્રકારની સમતાનું ભવ્યપુરૂષે સેવન કરવું, અને અધ્યાત્મ ભાવનાથી સદાકાળ આયુષ્ય સફળ કરવું, શુદ્ધ આત્મ સ્વરૂપનો અનુભવ થતાં જાણવાનું બાકી રહેતું નથી. અલબત આમસ્વરૂપને અહર્નિશ વિચાર કરે, તેનું મનન કરવું કે જેથી જંગમ જગરૂપ જે શરીર તે પણ થાવરની પેઠે એટલે કાઈ પાષાણની પિઠે સ્થિર ભાસે. આટલી ઉંદ જ્યારે આવે ત્યારે સંસારમાં વાદવિવાદને પ્રપંચ મટી જાય છે, અને આમ આત્મસ્વરૂપ પ્રકાશે છે. તે સંબંધી યોગીશ્વર મહારાજા શ્રીચિંદાનંદજી કહે છે કે
પ मति मत एम विचारं, मतमतियनका भाव-मतिः वस्तुगते वस्तु लद्यार, वादविवाद न कोय; मूर्य निहां परकाश पियारे, अंधकार नवि होयः मति. १
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૪ )
रूप रेखा तिहां नवि घटेरे, मुद्रा भेष न कोय; भेदज्ञान दृष्टि कर प्यारे, देखो अंतर जोय. तनता मनता वचनता, परपरिणति परिवार; तन मन वचनातीत प्यारे, निजसत्ता सुखकार. अंतरशुद्ध स्वभावमैंरे, नहि विभाव लवलेश; भ्रम आरोपित लक्षीरे, हंसा सहन कलेश. अंतरगति निहचें गहिरे, कायाथी व्यवहार; चिदानंद तब पामीरे, भवसायरको पार.
મતિ.
For Private And Personal Use Only
મતિ. રે
મતિ. ક
મતિ.
આત્મિક અનુભવના રસીક શ્રી ચિદાનંદજી મહારાજ આ પ્રમાણે આત્મસ્વરૂપની સ્થિતિ બતાવે છે, અને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે પણ પોતાના હાથમાં છે. જે સિદ્ધ ભગવત થયા, અને થશે. તે સ પણ જ્યારે આત્માભિમુખ થઈ આત્મધ્યાન કર્યું, ત્યારેજ થયા છે. આત્માનું સ્વરૂપ સમજવાની શક્તિ પામી, સદ્ગુરૂનો સંગ કરી, શુદ્ધાત્મ સ્વરૂપના ઉદ્યાગ કરવા. જે પેાતાની વસ્તુ નથી, તેની પ્રાપ્તિ અર્થે રાત્રી અને દીવસ ઉદ્યાગ કરવામાં આવે છે, ત્યાં તાઢ, તડકા, દુઃખ પામતાં પણ ઉદ્યોગ કરાય છે; પણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે તો જરામાત્ર પણ ઉદ્યોગ થતા નથી. આત્મસ્વરૂપ દર્શક સદ્ગુરૂના સમાગમ કરવાનો વખત પણ મળતા નથી, ત્યારે આત્મા પોતાના પ્રમાદથીજ પાડે
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) દુઃખના હેતુઓ સજી, દુઃખ ભાજન બને છે એમ સમજવું. વળી આશ્ચર્ય તે કેવું સમજવું તે બતાવે છે. જેમ જ લમાં રહેલું માછવું રહ્યું તેમ સંપૂર્ણ સામગ્રી પામીને પણ શરીરમાં રહેલો આત્મા પિતે પિતાના સ્વરૂપથી તર રહે, અથાત્ પિતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે નહિ, તે પણ મોટું એક આશ્ચર્ય જણાય છે. વળી આત્મસ્વરૂપાનુભવરૂપ અમૃતને મૂકી, વિષયરૂપી હાલાહલ વિષનું જીવ, પાન કરે છે, તે પણ કેવી આશ્ચર્યની વાત? વળી પિતાની આત્મિકરૂદ્ધિ ચિંતામણિ રત્ન સમાન છે તેને ફેંકી દેઈ પરરૂદ્ધિરૂપ કાચને કકાગ્રહી, ખુશી થાય છે તે પણ આશ્ચર્યની વાત છે. પરંપરિણતિ અને રાગદ્વેષાદિક તેનું કુટુંબ ખરી રીતે જોતાં આત્માનું વરી છે, અને તે પરપરિણતિ તથા તેના કુંટુંબથી આત્મા, સ્વાદ્ધિથી ભ્રષ્ટ થઈ, પુદગલરૂપ ભિક્ષા માગીને ભીખારી બને, તે પણ આત્માને પરપરિણતિ તે મારી વૈરાણી છે, એમ લાગતું નથી, અને ઉપર ઉપરથી બાહ્ય દ્રષ્ટિથી જોતાં તે પિતાનું સમું કુંટુંબ હોય એમ આત્માને લાગે છે, અહ! આ પણ આશ્ચર્ય છે કે જે શત્રુ વર્ગ છે, તે પણ સગા જેવા લાગે છે. અહો ! સંતપુરુષે સમજે કે આ સંસારમાં આશ્ચર્યકારક તમાસે થઈ રહ્યા છે. જે ઉત્તમ પુરૂષ હોય છે, તે પરપરિણતિને પ્રપંચ પાસ તેને વિવેક દ્રષ્ટિરૂપ વજથી છેદી નાખે છે. તે
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ ) સંબંધી ગિરાજ શ્રી ચિદાનંદજી કહે છે કે....
- પ. संतो अचरिजरूप तमासा संतो० ए आंकणी. कीडीके पग कुंजर बांध्यो जलमें मकर पियासा संतो० १ करत हलाहल पान रूचिथर तनी अमृतरस खासा ।। चिंतामणि तज घरत नित चितमें काच सकलकी आशा संतो०२ बिन वादर वरषा अति वरसत बिन द्रिक बहतास्या ॥ वज्र गलत देख्या हम जलमें कोरा रहत पतासा संतो० ३ वेर अनादि पण उपरथी देखत लगत सगासा ।। चिदानंद ऐसा जन उत्तम कापतयाका पासा संतो० ४
ભાવાર્થ સમજી શકાય તેવો છે, જે સમજાય નહિ. તે આત્માનુભવી સદ્દગુરૂદ્વારા તેને મર્મ સમજ. શ્રી ચિદાનંદજી મહારાજ આત્માનુભવની ખોજ કરતા, એ પ્રમાણે ગાયું છે, તેથી આત્માર્થી પુરૂ સ્વાદ્વાદ પણે આ
ત્મજ્ઞાન શ્રવણ, મનન, માટે પ્રયત્ન કરે. જ્ઞાનીએ જેટલી ધર્મની ક્રિયાઓ, આચરણાઓ, બતાવી છે તે એક આત્મ સ્વરૂપની પ્રાપ્તી અર્થ જ બતાવી છે. કારણ કે અનંત સુખ આપનાર શાશ્વત ધર્મ આત્મામાં રહે છે. માટે આત્મા ધમીં કહેવાય છે. વ્યવહાર અને નિશ્ચયનય પણ આત્મિક ધર્મનું સ્વરૂપ વર્ણવે છે માટે જે ભવ્ય છે તમારે
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૭). મોક્ષની જીજ્ઞાસા હોય, સંસારીક પદાર્થોમાંથી મેહ ઉતારી અને ભેગને રોગ સમાન લેખવી, તેમજ સ્વમ સમાન કુટુંબ વર્ગ જાણી, શુદ્ધ ધર્મનું સેવન કરે એજ સત્ય તત્વ સમજે. એજ અંતે સુખ આપનાર છે. તેમ વીતરાગના વચનથી પ્રતીતિ લાવે, આત્માની શુદ્ધ સ્થિતિ પ્રાપ્ત કરો. જેણે આત્માનું શુદ્ધ સ્વરૂપ પામ્યું તે અન્યને કહી શકતા નથી. જેમ લવણની પૂતળી સમુદ્રને ત્યાગ લેવા જળમાં પડી, પણ લવણ પૂતળી પોતેજ જળ રૂપ થઈ ગઈ તે તે બહાર આવી બીજાને કહી શકે નહિ, તેમ જે પરમાત્મ સ્વરૂપને ત્યાગ લેવા, પરમાત્મ સ્વરૂપના ધ્યાનમાં પ્રવેશ કર્યો તે પણ પરમાત્મ સ્વરૂપ થઈ ગયા તે પરમાત્મ સ્વરૂપ કેણ વર્ણવી શકે ? અલબત કોઈ વર્ણવી શકે જ નહિ. એવી પરમાત્મ સ્વરૂપની સ્થિતિ છે, અને એજ સત્ય ઘર્મ છે. તે સંબંધી શ્રી ચિદાનંદજી પિતાને અનુભવ કહે છે -
अब हम एसी मनमें जाणी परमारथ पथ समज विना नर वेद पुराण कहाणी
સવ, ? अंतर लक्ष विगन उपरथी कष्ट करत बहु प्राणी ॥ कोटी जनन करि तूप लहत नहि मथतां निशदिन पाणी अब.२
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮) लवणपूतळी थाह लेणकुं सायरमांहि समाणी ॥ तामें लीन तद्रुप भइते पलट कहे कुण वाणी खटमत मिल मातंग अंग लख युक्ति बहोत वखाणी ॥ चिदानंद सरवंग विलोकी तत्त्वारथ ल्यो ताणो अब. ४
આ પ્રમાણે ચિદાનંદજી મહારાજ પ્રરૂપે છે. અને તવ માર્ગ પણ આજ છે, માટે આત્માથી જીવે આમ સ્વરૂપમાં મન વચન કાયાની એકાગ્ર વૃત્તિથી સ્થિરતા કરવી, તેથી આત્મા શમ સુખેદધિમય બને છે.
शरीरकञ्चुकेनात्मा संकृतज्ञानविग्रहः ॥ नात्मानं बुध्यते तस्माद्धमत्यति चिरं भव ॥ ६८ ॥
અર્થ-જ્ઞાન છે શરીર તે જેનું એ અમા જે તે શરીર રૂપ કંચુકથી ઢંકાઈ ગયું છે, અને તેથી તે આત્માને જાણતા નથી. અને તેથી તે અજ્ઞાની ચિરકાલ ભવમાં પરિભ્રમણ કરે છે.
વિવેચનઃ—શરીર તેજ કંચુક તેનાથી ઢંકાયું છે જ્ઞાન રૂપી શરીર તે જેનું એ આત્મા ગઈ ગયું છે, તે વા પ્રકારના મૂહાત્માને આત્મજ્ઞાન થતું નથી. અત્રે આ વરણ કરનાર સામાન્યતઃ કામણશરીર સમજવું, કેમકે તેજ મુખ્ય વૃત્તિએ તેના આવરણ રૂપે હોઈ શકે છે. પૂ.
ક્ત પ્રકારને બહિરત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ નહિ જી
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ )
યાથી, ઘણા વખત સુધી સસારમાં પરિભ્રમણ કરે છે. જ્યાં સુધી અહિરામ બુદ્ધિ છે, ત્યાં સર્વ પ્રકારની વિદ્યાને અભ્યાસ પણ પરિભ્રમણ હેતુ છે. કારણ કે, તત્ત્વને તત્ત્વસ્વરૂપ જાણ્યા સિવાય, સંસારને પાર આવતા નથી. સ પ્રકારનાં શાસ્ત્ર ભગા, અનેક પ્રકારના વાદ વિવાદ કરો, પાતાની બુદ્ધિના પ્રકાશથી ખંડન મંડન કરા, કુતર્કો કરી આત્માને ભ્રમજાલમાં નાખે, પણ તેથી આત્માનું કઈ હિત થવાનુ નથી. તેમ ઉપર ઉપરથી શાસ્ત્રાભ્યાસ કરી શુક સમાન પંડિતાઇ ધારણ કરી, મનમાં મલકાવાથી કઈ આત્માનુભવ પ્રગટવાના નથી. શ્રી યોગીશ્વર ચિદાન દજી મહારાજ તે બધી કહે છે:
जो लीं अनुभव ज्ञानरे, घटमांहे प्रगट भयो नहि. जो लों. तो लो मन थिर होत नहि छिन, जिम पिपलका पान वेद भयो पण भेद विनाशट पोथि थोथ जाणरे. घट. जो. १ रस भाजनमें रहतद्रवीनित नहि तस रस पहिछान || तिम शुकपाठि पंडितकुं पण प्रवचन कहत अज्ञानरे. घट. जो. २ सार ला विन भार को श्रुत खर दृष्टांत प्रमान ॥ चिदानंद अध्यातम शैली समज परत एकतानरे. વટ નો. રૂ
શ્રી ચિદાન દ કપૂરચંદજી મહારાજ કહે છે કે શ્રુતજ્ઞાનના ઘણે અભ્યાસ કર્યાં, અનેક પ્રકારની ભાષાનુ અધ્ય
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૦)
ચન કર્યું, પણ જો શ્રુતજ્ઞાનને સાર આત્માનુભવ તથા સ વરસાત્રની પ્રાપ્તિ થઇ નહિંતા, ખરની પેઠે તે જાણવા. ખરની પીઠ ઉપર ચંદનના ભાર ભર્યાં હાય, પણુ તેને જેમ ઉપયેગીભુત નથી, તેમ અત્ર પણ સમજી લેવું. તેમ પત મૂર્ખ બકવાદી મનુષ્યો પણ આત્મસ્વરૂપ પ્રતિ વળી શકતા નથી. અને અહિંરભાવમાં માન પૂજાની લાલચે પરમાં ચિત્ત રાખી, સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થાયછે. તથા વળી અજ્ઞાનીજીવને મેહુવરના યાગે આત્મજ્ઞાન રૂપ મિષ્ટાન્ન ભાજન ઉપર રૂચિ થતી નથી. શ્રીયશવિજયજી ઉપાધ્યાય કહે છે કે. करै मूढमति पुरुषकुं, श्रुतभी मद भय रोष || કર્યું રળી પર ઘૃત, બિપાતો પાપ
? ॥ જેમ રેગીને ખીર વ્રત પણ સન્નિપાતની પુષ્ટિ અર્થ થાય છે, તેમ આત્મસ્વરૂપથી અજાણ અહિરાત્માને, શ્રુતજ્ઞા નપણુ અહુંકાર ભય અને શષ આદિઢાપાની ઉત્પત્તિ અર્થ છે. જ્ઞાનીને શ્રુતજ્ઞાન સ્વગુણુની પ્રાપ્તિ અર્થ છે, અ કથ્ય આત્મસ્વરૂપના રહસ્યમાં અજ્ઞાનીને સમજણ પડતી નથી. અનુભવજ્ઞાનીજ જાણી શકે છે. જેણે આત્મસ્વરૂપ અ નુભવ્યું, તેજ સ્વસ્વરૂપના નિર્ધાર કરી આનંદમાં મગ્ન રહે છે વ્યવહારથી શુદ્ધ આચરણાએ ઉપાધિના સ્થાને પરિહરી, અંતરથી શુદ્ધાત્મસ્વરૂપમાં રમી, આત્મગુણને પ્રગટાવે છે. ચિત્તસમાધિદ્વારા પૂર્ણ પદ પ્રગટ કરે છે, તેજ
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(११) સ્વરૂપને શ્રીચિદાનંદજી જણાવે છે કે,
पद. अलाव लढ्या किम जावेहो एसो कोइ युगति बतावे अलाव. तन मन वचनातीत ध्यानधर अजपाजाप जपावे ॥ होय अडोल लोलता त्यागो ज्ञान सरोवर न्हावे हो. एसी. १ शुद्ध स्वरूप शक्ति संभारे ममता दूर वहावे ॥ कनक उपल मल भित्रना काजे जोगानल उपनावे हो. एसी. २ एक सो समणि आरोपी चिदानंद इम गावे ॥ अलवा होय अलाव समावे अलव भेद इम पावे हो. एसी. ३
એ પ્રમાણે અજપા જાપથી જે ધ્યાન કરે છે, અને મન વચન કાયાથી ન્યારો આતમાં જાણી, બાહ્ય મમતા ત્યાગી, પિતાની શક્તિ સંભારી સ્વરૂપમાં રમે છે, એવા મુનીશ્વર સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરે છે. અને અનંત સુખનો ભક્તા બને છે.
प्रविशद्गलतां व्यूहे देहेऽणूनां समाकृतौ ॥
स्थितिभ्रान्त्या प्रपद्यन्ते तमात्मानमबुद्धयः ॥ ६९ ॥ ... मथ ... मुद्धिविनाना सिमामा प्रवेशता भनेनीકળતા પરમાણુઓના સમૂહરૂપ તથા સમાનાકાર દેહને સ્થિ તિ બ્રાંતિથી આત્મા એમ માને છે.
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) વિવેચન–ભેદ બુદ્ધિ વિનાના છ સડણપડણવિવંસન સ્વભાવ વાળા, અને પ્રવેશ કરતા અને નીકળતા એવા પરમાણુંના સમૂહરૂપ શરીરને આત્મા છે, એમ સ્થિતિ ભ્રાંતિથી માની લે છે. આત્મા અને દેહના અભેદઅધ્યવસાયરૂપ બ્રાન્તિ એ દ્રઢ પ્રત્યય અજ્ઞાની અને થાય છે કે તે શરીરને જ આત્મા સ્વીકારે છે, અને તેથી તે શરીરના ઉપર મમતા રાખે છે, અને સ્વતત્ત્વનું ભાન ભૂલે છે, એ અજ્ઞાની જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે, બહિરાત્મા પ્રાણુ અજ્ઞાનપણથી આશ્રયના હેતુઓને રાચીમાચી સેવે છે. અને અંતે સ્વજીવન નિફલવ્યતીત કરી તૃજન્મ હારી જાય છે. गौरः स्थूलः कृशोवाहमित्यथेनाविशेषयन् ।। आत्मानं धारयेन्नित्यं केवलं ज्ञाप्तिविग्रहम् ॥ ७० ॥
અર્થ-હું ગેરો, સ્થલ, કૃશ છું. એવું જે થાય છે તે આત્મામાં ન આપતાં કેવલજ્ઞાન વિહુ એવા આત્મા ની ધારણું કરવી.
વિવેચન-હું ગોર, હું જાડે, હું દુર્બલ, હું બળવાન, ઇત્યાદિ જે જે પ્રત્યય શરીરમાં થાય, તેને આત્મા ના વિશેષણ રૂપે માનવે નહિ. અને બાહ્ય ઉપાધિથી ૨ હીત કેવળ આત્માની ધારણા કરવી, વિશેષતઃ ચિત્તમાં તે
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૩)
નુજ ધ્યાન કરવું. કેવળજ્ઞાન છે સ્વરૂપ તે જેનુ એટલે જ્ઞાન શરીરવાળા આત્મા ધારવા. અનેક પ્રકારનાં કામ કરતાં પણ અંતરથી સતત તેવીજ ધારણા રાખવી. એવી ધારણા રાખવાથી ભેદજ્ઞાનની દ્રઢતા થાય છે. અને તેવી દ્રઢતા વૃદ્ધિ પામવાથી રાગદ્વેષની પરિણતિ સ્વયમેવ મંદ પડે
છે. અંતરમાં આંનદ પ્રગટે છે.
मुक्तिकान्तिकी तस्य चित्ते यस्याचला धृतिः ॥ तस्य नैकान्तिकी मुक्तिर्यस्य नास्त्यचला धृतिः ॥ ७१ ॥ मुगति दूर ताकुं नहीं जाऊं थिर संतोष || दूर मुगति ताकुं सदा जाऊं अविरति पोष ।। ५८ ॥
અર્થ જેના ચિત્તમાં અચલશ્રૃતિ છે, તેને એકાંતિક મુક્તિ છે અને જેના ચિત્તમાં અચલશ્રૃતિ નથી. તેને એ કાન્તિક મુક્તિ થતી નથી.
વિવેચનઃ—જેના ચિત્તમાં અચલ આત્મસ્વરૂપની ધારણા છે. તેઅન્તરાત્માને અવસ્ય થવાવાળી મુક્તિ થાય છે. અને જૈન પૂર્વોક્ત પ્રકારની અચલ ધારણા નથી, તેને મુક્તિ અવશ્ય થતી નથી, જેના હૃદયમાં સ્થિરતાપણું, સં તાપે વાસ કર્યાં છે, તેવા જનને મુક્તિ પાસે છે. અને જેને અવિરતિની પુષ્ટ થાય છે, તેને મુક્તિ દૂર છે. માટે સ ષનું વારંવાર સેવન કરવું. સર્વ વસ્તુ સંબંધી તૃષ્ણાને
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
પરિહાર કરી, સ ંતોષ ધારણ કરવા, જ્યાં સુધી સતેષ પ્ર ગયા નથી, ત્યાં સુધી તાત્ત્વિક સુખ નથી, સંતાષથી તાત્ત્વ સુખ સેહે પ્રગટે છે. દુનીયામાં સંતોષ ધારણ કરનાર ફક્ત એક મુનિરાજ સુખી છે. ખાકી મમતા તૃષ્ણાથી પીડીત જીવા રાજા વા ચક્રવર્તિ, ઇંદ્ર, નાગેંદ્ર, હાય તાપણુ તે સુખી નથી.
जनेभ्यो वाक्कुतः स्पन्दो मनसवित्रविभ्रमाः || भवन्ति तस्मात्संसर्ग जनैर्योगी ततस्त्यजेत् ॥ ७२ ॥ होत वचन मन चपलता जनके संग निमित्त ॥ जन संगी होवै नहीं ताते मुनि जगमित्त ।। ५९ ।
અઃ——મનુષ્યેાના સંસર્ગથી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે, અને તેથી ચિત્ત વિભ્રમ થાય છે. માટે યાગીએ માણસને સ’સ તજવે.
વિવેચનઃ-મનુષ્યામાં મળવાથી, પરસ્પર બોલવાનું થાય છે, અને તેથી મનની વ્યગ્રતા થાય છે, અને મનની ચગ્રતાથી ચિત્તવિભ્રમ થાય છે, નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે, આમ પ્રવર્તન થાય છે, માટે ચાગીએ મનુષ્યેાના સંસગ તજવા. જે યાગી મનુષ્યેાના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપ`ચમાં ફસાય છે, અને માયાના પ્રપ'ચમાં સાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગષ ભવનુ` મૂળ છે, માટે મનુષ્યના સંસર્ગ ત્યજવેા. જે
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫) મુનિરાજ મનુષ્ય સંસર્ગ રહીત, છે તે મુનિ જગન્ના મિત્ર છે, અને તે મુનિ સ્વામહિત સાધી શકે છે પ્રાયઃ મનુષ્યના સંસર્ગથી ઉપાધિની પ્રાપ્તિ થાય છે, માટે મુનિરાજ મનુષ્યને સંસર્ગ ત્યાગી એકાંત સ્થાનમાં વસે છે. કારણ વિના વિશેષ પ્રકારે કોઈની સાથે ભાષણ પણ કરતા નથી. જે મનુષ્યના પરિચયથી આત્માનુહિત નથી તો તેમને
પરિચય કેમ કરે? વ્યાખ્યાન-શિક્ષાદિ કારણે મનુષ્યના સંબંધમાં આવે, તે પણ અંતથી ન્યારા વર્તે છે, એવા મુનિરાજ ઉપાધિ રહીત થકા અનુપમ આનંદ ભોગી બને છે. આત્મજ્ઞાનથી આવો વિવેક પ્રગટે છે. આત્મજ્ઞાની આત્મામાં જ સ્વસુખભાની મનુષ્ય સંસર્ગ ત્યજે છે. આત્મજ્ઞાનની બલીહારી છે. કે જેથી મનુષ્ય સ્વકાર્ય સાધે છે. શ્રી ચિદાનંદજી મહારાજ પણ જ્ઞાનનો મહિમા કહે છે યથા.
કે પ૬ છે. ज्ञानकला घट भासी जाकुं ज्ञान. तन धन नेह नहिहे जाकु छिनमें भयो उदासी जाकुं. १ हुँ अविनाशी भाव जगतके निश्चये सकल विनाशी एहवी धारणा धार गुरुगम अनुभव मारग प्यासी जाकुं २ में मेरा ए यह मोहजनित जस एसी बुद्धि प्रकाशी ते निशंक पग मोहशीस दे निह. शिवपुर जासी जाकुं ३
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬) सुमता भइ सुखी एम शुणके कुमता भइ उदासी चिदानंद आनंद भयो इम तोर करमकी फांसी नाकुं ४
જ્ઞાનનું સામર્થ્ય અનુપમ છે, જે કેાઈ આત્માથી જીવને આત્મજ્ઞાનની ઈચ્છા હોય તેને સ દૂગુરૂ સમાગમ કરો. નિત્યાનિત્ય પક્ષથી આત્મ
સ્વરૂપ જાણવું, જેમ બને તેમ મનુષ્ય સંસગમાં આવવું નહિ એજ નિરૂપાધિ પદ પામ વાનું હેતુ છે
ग्रामोऽरण्यमिति द्वेधा निवासोऽनात्मदर्शिनाम् ॥ दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥ ७ ॥ वास नगर बनके विषे मानै दुविध अबुद्ध आतम दरशीषू वसति केवल आतम शुद्ध ॥६ ॥
ગ્રામ અથવા અરણ્ય ( વન ) એ બેને અજ્ઞાની પિતાના નિવાસ માને છે, અર્થાત અજ્ઞાની શુદ્ધ નિવાસ
સ્થાન ઓળખ્યા વિના જડ વસ્તુમાં પોતાનું સ્થાન કરે છે. વનમાં વસતે પિતાને વનવાસી કલ્પ છે, નગરમાં વ સતે પિતાને નગરવાસી કપે છે, અથત નગર છેડીને વનવાસી બને છે. પણ શું છોડવું જોઈએ તેની અજ્ઞાનીને ખબર પડતી નથી. અને કયું સ્થાન પ્રાપ્ત કરવું જોઈએ, તેની પણ અજ્ઞાનીને ખબર પડતી નથી. જ્યારે અજ્ઞાનીની
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭)
આવી સ્થિતિ હાય છે, ત્યારે જ્ઞાનીની સ્થિતિ કેવી હાય
છે તે મતાવે છે.
જ્ઞાની ગામમાં કે વનમાં પોતાના નિવાસ ૫ત નથી, કારણ કે, ગ્રામ અગર વન એ કઈ આત્માનુ સ્થા ન નથી તેમજ શરીર પણ આત્માનું સત્ય રહેવાનું સ્થાન નથી, ત્યારે આત્મા કયાં રહે છે તે બતાવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે અસંખ્યાતા પ્રદેશ અરૂપી છે, અજ છે, અવિનાશી છે, અકેક પ્રદેશે અનંત જ્ઞાન, દર્શન ચારિત્ર રહ્યું છે. અસંખ્યાત પ્રદેશ મળીને જ્ઞાન અને દર્શન રૂપ ઉપયોગ પ્રગટે છે. વળી આત્મા શુદ્ધ નિશ્ચય નિયમથી જોતાં નિર્જન છે. પાતાના સ્વરૂપથી કોઈ પણ વખતે ચલાયમાન થતેા નથી, માટે તે અચલ છે. તથા આત્માની આદિ પણ નથી તેમ અન્ત પણ નથી. પરમાનં દમી છે. સમયે સમયે અનંત સુખના ભાકતા છે. પા તાના શુદ્ધ સ્વરૂપને વિલાસી છે. તેવે શુદ્ધાત્મા તેજ જ્ઞાનીને રહેવાનું સ્થાન છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શુદ્ધ અસખ્ય પ્રદેશી આત્માજ જ્ઞાનીનુ નિવાસ સ્થાન જાણવું શુદ્ધાત્મ સ્વરૂપમાં નિવાસ સ્થાન જાણતા જ્ઞાની ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સ ંચાગે રાગ દ્વેષથી લેપાતા નથી. તેમજ ગ્રામ, હવેલી તથા વન વિગેરેને પોતાનુ' નિવાસ સ્થાન કલ્પી મમતા ભાવ સેવન કરતા
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
નથી. તેમજ શરીરમાંથી પણ જેને આત્મ બુદ્ધિ ઉડી ગઇ છે એવા જ્ઞાની શરીરમાં પણ મમતા ભાવ ધારણ કરતે નથી. જ્ઞાનીની. આવી સ્થિતિ સહેજે અને છે, અને તેથી તે પાતાની રૂદ્ધિ પ્રગટ કરે છે, અને અનંત સુખના ભાક્તા અને છે.
देहान्तरगतेबीजं देहेऽस्मिन्नात्मभावना ॥
बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥ ७४ ॥ आप भावनां देहमें देहतरगति हेत || आप बुद्धिजो आपमें सो विदेहपद देत ।। ६१ ।।
અર્થ-દેહાંતરગતિનું બીજ આ દેહમાં આત્મભાવના કરવી તેજ છે. અને વિદેહપદ નિષ્પત્તિનું બીજ તે આત્મામાંજ આત્મભાવના કરવી તેજ છે.
વિવેચન—દેહાંતર એટલે ખીજો ભવ, તેમાં ગતિ એટલે ગમન કરવાનું કારણ શું? તે એજ કે આ દેહમાં આત્મ બુદ્ધિ ધારણ કરવી તેજ છે. અનંતાભવ આત્માએ ધારણ કર્યાં, તેનું કારણુ અહિરાત્મ ભાવના છે અને મુ ક્તિનું કારણ તેા આત્માને આત્મા ધારવા તેજ છે. આ માનૈજ આત્મા ધાર્યા વિના ફાઇની મુક્તિ થ નથી, અને થવાની પણ નથી આત્મસ્વરૂપના જ્ઞાનથી મુક્તિ પદની પ્રા ત છે. આત્માના જ્ઞાનિવના ગુણુઠાણુ તાણ્યું આવતુ ન
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯)
થી, અનેક પ્રકારનાં કષ્ટ કરી, તપ કરો, દેશદેશ પરિત્રમણા કરેા, પણ આત્મજ્ઞાન વિના સફલતા થતી નથી માટે આત્મામાંજ આત્મભાવના કરવી, અંતરમાં તેના ઉપયાગ ધારવા, સર્વ પદાર્થોમાંથી મનને સહુરીને આત્મામાંજ સ્થિર કરી આત્માનું ધ્યાન કરવું તે સંબંધી શ્રીકપૂરચંદજી (ચિદાનંદજી મહારાજ કહે છે કે ) ચિદાનંદ સ્વરાદયમાં~~~
आप आपणा रूपमें मगन ममत मल खोय रहे निरंतर समरसी तास बंध नवि कोय ।। ८२ ॥ परपरिणति परसंगसूं उपजत विनसत जीव मेटयां मोह प्रभावकुं अचल अबाधित जीव || ८३ ॥
આત્મા આત્માના સ્વરૂપમાં મગ્ન રહે ત્યારે મમતામલનો નાશ કરે છે, જે નિરંતર સમભાવ રસમાં રાચી રહે છે તે સ`સારમાં બંધાતા નથી પરપરિણતિના પ્રસંગે જીવ સ'સારમાં ઉપજે છે અને વિષ્ણુસે છે. અને મેહુપ્રભાવના નાશથી, અમલ અને ખાધા વિનાના જીવ થાય છે. વળી ચિદાનંદજી મહારાજ કહે છે કેઃ—
विनाशिक पुगल दिशा अविनाशी तुं आप
आपो आप विचारतां मिटे पुन्य अरु पाप ॥ ८९ ॥ पंचमगति विण जीवकुं सुख तिहुलोक मुजार चिदानंद नवि जाणज्यो ए मोटा निरधार ।। ९२ ॥
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) इम विचार हिरदे करत ज्ञान ध्यान रसलीन निरविकल्प रस अनुभषे विकलपता होय छीन ॥ ९ ॥ निरविकल्प उपयोगमें होय समाधिरूप अचलजोत झलके तिहां पावे दरस अनूप ॥ ९४ ॥ देख दरस अद्भूत महा काल त्रास मिट जाय ज्ञान जोग उत्तम दिक्षा सद्गुरु दियो बताय ।। ९५ ।।
પુગલદશા વિનાશી છે, અને આત્મા તે અવિના શી છે, આત્માનું સ્વરૂપ આત્મા વિચારે તે પુણ્ય અને પાપ રૂપ કર્મ દૂર થાય છે. શ્રીચિદાનંજી મહારાજ કહે છે કે, આ માટે નિરધાર જાણે કે પંચમગતિ વિના ત્રણ લેકમાં જરા માત્ર સુખ નથી એમ સત્ય નીધાર કરીને, જે ભવ્ય જ્ઞાન ધ્યાન રૂ૫ રસમાં લીન થઈ જાય છે. તેને નિર્વિકલ્પ રસને અનુભવ થાય છે, અને નિર્વિકલ્પ રસ ના અનુભવે કરી વિક૯પતાને નાશ થાય છે, અને જ્યારે નિર્વિકલ્પ ઉપગમાં આત્મા રમે છે, ત્યારે તે સમાધિરૂપ બને છે, અને તેવી સમાધિમાં આત્માની અચલત છે ળકે છે, અને અનુપમ દર્શન પામે છે. અને અદભૂત આત્મ દર્શનથી કાલને ત્રાસ મટી જાય છે, એવી જ્ઞાન ગની ઉત્તમદશા સદ્ગુરૂએ બતાવી છે. એવી આત્મદશામાં આત્મ ભાવના ધારી, જ્ઞાની પરમાત્મપદ પામે છે. એજ કર્તવ્ય છે.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧)
नयत्यात्मानमात्मैव जन्म निर्वाणमेव वा गुरुरात्मानऽत्मनस्तस्मान्नान्योऽस्ति परमार्थतः ॥ ७५ ॥ भवि शिवपददे आपकूं आप हि सनमुख होइ || गुरुआतमा अपन और न कोई || ६२ || અર્થ: આત્માને આત્માજ જન્મ અને નિર્વાણુ પ્રતિ દોરે છે. માટે આત્માજ આત્માના પરમાથી ગુરૂ છે, અને કેાઇ મીજો નથી.
વિવેચનઃદેહાર્દિકમાં દ્રાત્મ ભાવનાથી, આત્માજ પોતાને સંસારમાં પાડે છે. અને આત્માજ . પાતાના ઉપર આત્મબુદ્ધિ સ્થિર કરી પોતાને મેક્ષમાં લઈ જાય છે. માટે નિશ્ચયથી જોતાં આત્માજ આત્માને ગુરૂ છે, ખીજાં કાઈ નથી. પછી વ્યવહાર ગુરૂ હેાયતા હરકત નથી. નિશ્ર્ચ યથી જોતાં પોતાના આત્મા તેજ દેવ છે, અને તેજ ગુરૂ છે, અને આત્માના સ્વભાવ તેજ નિશ્ચયથી ધર્મ છે. એવી શુદ્ધ શ્રદ્ધા તે મેાક્ષનું કારણ છે, કેમકે જીવસ્વરૂપ એળખ્યા વિના કર્માં ખપે નહિ, આત્મા પેાતાના સન્મુખ થતાં પાતેજ પેાતાને શિવપદ આપે છે. પાતાના સન્મુખ થયાવિના ત્રિકાલમાં ગણુ મુક્તિ થતી નથી. જે તીર્થં કર થયા, જે સિદ્ધ થાય તે સર્વે પોતાના સન્મુખ થયા, ત્યારેજ સ્વકાર્ય સિદ્ધ કર્યું છે, મુ'ખાઈ જવાનુ હાય,
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) અને મારવાડ તરફ ગમન કરે, તે મુંબઈ પહોંચતું નથી. તેમ જે શિવ પદની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, અને આત્મસન્મુખ થયે નથી, તે શિવપદ પ્રાપ્ત કરતું નથી. જે ભવ્ય આત્માના સન્મુખ થઈને, કંચનને માટીના ઢેપા સમાન લેખે છે, અને રાજગાદીને તુચ્છપદ સરખી જાણે છે, સ્નેહને કેદ સમાન લેખે છે, મોટાઈને દુખનું ઘર જાણે છે, સિદ્ધિ વિગેરે ઐશ્વર્યને અશાતા સમાન જાણે છે,
દારિકાદિ કાયાને કીડાથી ભરપૂર કાદવ સમાન લેખે છે, ગૃહસ્થાવાસને કારાગૃહસમાન અંતઃકરણથી લેખે છે, કીર્તિની ઈચ્છાને પાશ સમાન લેખે છે, તે આત્માથી મહા પુરૂષ આત્માભિમુખી થઈ પરમપદ પ્રગટ કરે છે.
दृढात्मबुद्भिदेहादावृत्पश्यन्नाशमात्मनः ।। मित्रादिभिर्वियोगं च बिभेति मरणाभृशम् ।। ७६ ॥
અર્થ:-દેહાદિકમાં દ્રઢ આત્મ બુદ્ધિવાળે મરણ પાસે જઈ, તથા મિત્રાદિ વિગ પાસે જેઈ, મરણથી બહુ ભય પામે છે.
વિવેચન –દેહાદિમાં દ્રઢ થએલી છે આત્મબુદ્ધિ તે જેને એ બહિરાત્મા પ્રાણવિયેાગ રૂપ મરણ, તથા સગાંસંબંધી મિત્ર, પુત્ર, સ્ત્રી આદિને વિયેગ, એ બે વાત પાસે જોતાંજ મરણથી બહુ ડરે છે. અનેક પ્રકારની ચિં.
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) તા કરે છે. મેહમાયામાં મુંઝાય છે અને બહુ ભય પામે છે, અને તેને પરભવમાં પણ દુખ ભોગવવા પડે છે ત્યારે જેને આત્મામાંજ આત્મબુદ્ધિ છે તે મરણ સમીપ આવતાં શુંકરે છે તે કહે છે.
आत्मन्येवात्मधीरन्यां शरीरगतिमात्मनः ।। मन्यते निर्भयं त्यक्त्वा वस्त्रं वस्त्रान्तरग्रहम् ।। ७७ ॥
અર્થ –આત્મામાંજ આત્મબુદ્ધિવાળો શરીર ગતિને નિર્ભય રહી ભિન્ન જુએ છે. જેમ એક વસ્ત્ર ત્યજી બીજું વસ્ત્ર ગ્રહણ કરે તેમ.
વિવેચન –આત્મામાં જ આત્મબુદ્ધિ છે એ અત્તરાત્મા શરીરગતિ એટલે શરીર પરિણતિ અથવા શરીરવિનાશ અથવા બાલ્યાવસ્થા તેને આત્માથકી ભિન્ન માને છે. અને જાણે છે કે શરીરનાં ઉત્પાદ વિનાશાદિથી આત્માને કંઈ નથી, હર્ષ શેક ધારણ કરતું નથી. આવું જ્ઞાન તેને જ થાય છે કે જે વ્યવહારમાં અનાદર રાખે છે, પણ જે વ્યવહારમાં આદર રાખે છે તેને તેમ થતું નથી.
व्यवहारे सुषुप्तो यः स जागत्यात्मगोचरे ॥ जागर्ति व्यवहारेऽस्मिन्मुषुप्तश्चात्मगोचरे ॥ ७८ ।। सोबतहे निज भावमें जागै जे व्यवहार ॥ सूतो आतम भावमें सदा स्वरूप आधार ॥ ६३ ॥
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪)
અઃ-જે વ્યવહારમાં ઉધે છે તે આત્મદર્શનમાં જાગતા છે; અને જે આ વ્યવહારમાં જાગે છે, નમાં ઉદ્યે છે.
તે આત્મદ
વિવેચનઃ-વ્યવહાર એટલે મનમાં ઉત્પન્ન થતા અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પના સ્થાન રૂપ, અર્થાત્ સૉંસારમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ, અને અનિષ્ટથી નિવૃતિ, જે પે તાના નામને સારૂ લાગે, ત્યાંથી નિવૃત્તિ કરવી. વળી આ મારૂ, અને આ અન્ય, એવી જ્યાં બુદ્ધિ છે, એવા વ્યવ હાર રૂપજ સ’સારમાં જે દ્યે છે, અર્થાત્ સ વ્યવહારની કલ્પના જાળને જેને વિસારી દીધી છે, તે ભવ્ય આત્મ દ નમાં જાગે છે. અર્થાત્ તેજ આત્મસ`વેદન પામે છે, અને જે ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે, અર્થાત્ હું અને મારૂ એવા અધ્યાસ ધારણ કરે છે, દેહાર્દિકમાં મમત્વબુદ્ધિ ધારણ કરે છે, મેહમાયામાં ક્ષણે ક્ષણે લપટાય છે, વિકલ્પ અને સ’કલ્પ રૂપ પ્રવૃત્તિ કર્યાં કરે છે, એવાજીવ વ્યવડા રમાં એટલે સ'સારમાં જાગે છે, અને તેથી આત્મદર્શનમાં ઉંધે છે, અર્થાત્ આત્મસ્વરૂપના ઉપયોગથી શૂન્યવર્તે છે, અને તે આત્મજ્ઞાન પામતા નથી.
आत्मानमन्तरे दृष्ट्वा दृष्ट्वा देहादिकं वहिः ॥ દથી तयोरन्तरविज्ञानादभ्यासादच्युतो भवेत् ।। ७९ ।।
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
अंतर चेतन देखि बाहिर देहस्वभाव || ताक अंतर ज्ञानतें होइ अचल दृढभाव ॥ ६४ ॥
અર્થ:આત્માને અંતરમાં દેખી અને દેહાર્દિકને બહ્ય દેખી, તેમના અંતરના જ્ઞાનથી તથા અભ્યાસથી મુક્ત
આત્મા થાય.
વિવેચનઃ અસખ્ય પ્રદેશ સ્વરૂપી આત્માને અં તરમાં એટલે શરીરની અંદર વ્યાપી રહેલા જોઈ અને āહાર્દિકને બાહ્ય માની, દેહ અને આત્માના અ'તર સમજવા, એમ ભેદ જ્ઞાન થતાં, અચ્યુત થાય, એકલા ભેદ જ્ઞાનથી અચ્યુત થાય, એમ નહિ પણ તે ભેદજ્ઞાનના અભ્યાસથી તથા પુનઃ પુનઃ આત્મભાવનાથી, મુક્તિ પદ મળે છે. ભેદ જ્ઞાનની ભાવના ભાવતા મહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી ગાય છે કે.
चेतन अब मोहे दर्शन दीजे, तुम दर्शन शिवसुख पामीजे; तुमदर्शन भव छीजे - चेतन० १
तुम कारण तप संजम किरीया कहो कहांलो कीजे: तुम दर्शन बिन या सर्व जूठी अंतराचेत न भीजे. चेतन० २
क्रिया मूढ मति है जनके ज्ञान ओरकुं प्यारोः मिलत भावरस दोउ न चाखे तुं दोनुंथी न्यारो,
For Private And Personal Use Only
चेतन० ३
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
सबमें हे ओर सबमें नाहि तुं नटरूप एकेलो; आपस्वभावे विभावे रमतो तुंहि गुरु तुंहि चेलो. चेतन०४ अकल अलख प्रभु तुं सब रूपी तुं अपनी गति जाने अगमरूप आगम अनुसारे सेवक सुजस प्रमाने. चेतन० ५५
અહે આ પદમાં કેવી ભેદજ્ઞાનથી આમભાવના ભાવી છે ! તે મહા પુરૂષ કહે છે કે, હે ચેતન ! તારા વિના તપ સંજમાદિ કિયા પણ જૂઠી છે. તે આત્મા જ્યાં ઉપ
ગ ભાવમાં વર્તે છે, ત્યારે સંયમાદિકની સફળતા છે. વબી કહે છે કે તારા વિના અન્યમાં ચિત્ત ભાતું નથી. હે ચેતન ! તું અકલ છે. તારું રૂપ કળી શકાતું નથી, તેમ તું અલખ છે, હે ચેતન ! તારી ગતિ તું પિતેજ જાણે છે. આ પદને સંપૂર્ણ ભાવાર્થ લખતાં ગ્રંથ ગૌરવ થઈ જાય માટે જ્યાં ટીકા કરીને જણાવાનું હોય છે, તે જ જણાવીશું. પદને અર્થ સુગમ છે. આવું અધ્યાત્મ દશાનું પદ શ્રી યશોવિજયજી ગાઈ ભેદ જ્ઞાનની પુષ્ટિ કરે છે. વળી બહુ હર્ષમાં આવી આત્માનું એકાગ્ર ચિત્તવૃત્તિથી ધ્યાન કરી આત્મા સંબંધીનું પદ શ્રી ઉપાધ્યાયજી ગાય છે કેअबमें साचो साहिब पायो याकी सेवा करत हूं याको मुज मन प्रेम सोहायो-~-अबमें० १ वाकुं ओरन होवे अपनो जो दीजे घर मायो
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१२७)
संपति अपनी क्षीणमें देवे वयतो दीलमें ध्यायो. अबमें० २ ओरनकी जन करतहे चाकरी दूरदेश पाउ घासे अंतरजामी ध्याने दीसे वयतो अपने पासे अबमें० ३
ओर कबहुं कोइ कारण कोप्यो बहोत उपाय न तुसे चिदानंदमें मगन रहतुं हे वेतो कबहुन रूसे अबमें० ४
ओरनकी चिंता चित्ते न मिटे सब दीन धंधे जावे धीरता सुख पुरण गुण खेले वयतो अपने भावे अबमें० ५ पराधीनहे भोग ओरको याते होत विजोगी सदासिद्ध समसुख विलासी वयतो निजगुण भोगी अबमें० ६ ज्यु जानो न्युं जग जन जाणो मेंतो सेवक उनको पक्षपाततो परशुं होवे राग धरत हुँ गुनको अबमें० ७ भाव एकही सब ज्ञानीको मूरख भेद न भावे अपनो साहिब जो पिछाने सो जसलीला पावे अबमें०८
ઉપાધ્યાયજી કહે છે કે હવે જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણવિરાજીત આત્મારૂપ સત્ય સાહિબ પામ્યું. અને તેની સેવા કરતાં મારા મનમાં પ્રેમ સહાય છે, વિગેરે આત્મસ્વરૂપ દશાના આ પદમાં ઉગારો કાઢ્યા છે. તેનું વર્ણન કરીએ તેટલું શેડુ છે. જગને જેમ જાણવું હોય તેમ જાણે, પણ હું તે આત્માને સેવક છું. પરપુદ્ગલથી પક્ષ
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૮ )
પાત થાય, પણ આત્માના સ્વરૂપમાં પક્ષપાત થાય નઠુિં, તેના તે સમધારણ કરૂ છું. સર્વ જ્ઞાનીના એકભાવ છે. મૂર્ખ અને ભેદ પામતા નથી. અસંખ્યપ્રદેશી જ્ઞાનાદિ ગુણુમય આત્મારૂપ સાહેબને જે જાણે છે, તેજ ત્રણ ભુવ નમાં કર્મને પરાજય કરી, જશ લીલા પામે છે, એમ ઉ પાધ્યાયજી કહે છે, આપના ગાનાર ઉપાધ્યાયજીની ભેદજ્ઞાન તથા ભાવનાની ઉચ્ચ દશા કેવી અદ્દભૂત હશે તે વાચકે વિચારશે, શ્રી આનંદઘનજી મહારાજ પણ આત્મદશાને ગાવે છે. માટે આત્માર્થી જીવે પણ આવી ભેદજ્ઞાન બુદ્ધિથી સતતઆત્મ ભાવના ભાવી અંતરને આનંદ ભાગવવા.
दृष्टात्मतत्त्वस्य विभात्युन्मत्तवज्जगत् ॥
स्वभ्यस्तात्माधियः पश्चात्काष्ठपाषाणरूपवत् ॥ ८० ॥ भासै आतमज्ञान धुरि जग उन्मत्त समान ||
आगे दृढ अभ्यासतें पत्थर तृण अनुमान ।। ६५ ।।
મા
અથઃ પ્રારબ્ધ યાગીને પ્રથમ ઉન્મત્તવન જંગતું જણાય છે, અને પછીથી સારી રીતે આત્માભ્યાસ થતાં કાષ્ટ પાષાણુવત્ જણાય છે.
વિવેચનઃપ્રથમ છે દુષ્ટ આત્મતત્ત્વ જેને, એટલે જેને દેહથકી આત્મા ભિન્ન છે, એવુ' પ્રથમજ્ઞાન થયુ છે. અને જેણે યાગને આરંભ કર્યાં છે તેને ગાંડા માણસના
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) જેવું જગત લાગે છે. સારાંશકે સ્વરૂપ શિંવન વિકલ - વાથી, આ જગત નાના બાહ્ય વિકલ્પ યુકત ઉન્મત્ત જેવું ભાસે છે. પછીથી એટલે જ્યારે આગળ ધ્યાનની પરિપકવ દશાથી, જગની કંઈપણ ચિંતા ન રહેવાથી, તે કેવળ કાષ્ટ પાષાણુ જેવું લાગે છે, એમ પરમ ઉદાસીનતા ભાવથી થાય છે. આત્માભ્યાસ એવું આ બ્લેકમાં કહ્યું તેની શી જરૂર છે. આત્મા ભિન્ન છે, એવું તે જ્ઞાન જાણનાર પાસેથી સાંભળતાં મુક્તિ થઈ શકે છે. આવી જે શંકા થાય તેના સમાધાન અર્થે કહે છે કે,
शृण्वन्नप्यन्यतः कामं वदन्नपि कलेवरात् ।। नात्मानं भावयेद्भिन्नं यावत्तावन्न मोक्षभाक् ।। ८१ ॥
અર્થ:–અન્ય પાસેથી આત્મ તત્ત્વ સ્વરૂપ બહુ શ્રવણ કરતો છતે, વદતે છત, પણ જ્યાં સુધી આત્માને દેથી ભિન્નરૂપે ભાવનાથી જાણતા નથી, ત્યાં સુધી મિક્ષ પામતે નથી.
વિવેચન –બીજા પાસેથી, એટલે ગુરૂ, ઉપાધ્યાય પાસેથી, આત્મા દેહથી ભિન્ન છે, એમ સાંભળતો છતે તથા બીજાને તે પ્રમાણે ઉપદેશ દેતો છો, પણ જ્યાં સુધી આત્મામાં જ સ્વસ્વરૂપની દ્રઢ ભાવના કરી નથી; ત્યાં સુધી મોક્ષ પામી શકતું નથી. શ્રી આત્મ પ્રકાશ ગ્રંથમાં કહ્યું છે કે
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(230)
कथनी कथतां शुं थयु जो नहि तत्व पमाय रख तुं रहेणी आत्मनी थावे चिन्मयराय ॥ १ ॥ आत्मिक शुद्ध स्वभावना उपयोगे छे धर्म समज समज भव्यातमा जेथी नासे कर्म ।। २ ॥
આત્મજ્ઞાન શ્રવણ કરી તે પ્રમાણે ધ્યાન કરવું જ્યારે આત્મધ્યાન કરવામાં આવે છે, ત્યારે સહજ શુદ્ધ આત્મા અને સત્યાનંદ પ્રગટે છે. માટે એક શ્વાસોશ્વાસ પણ, આત્મધ્યાન વિના જવા દે નહિ. શ્રી ચિદાનંદજી કહે છે કે
चिदानंद नित कीजीए सुमरन श्वासोश्वास वृथा अमूल्य जातहें स्वास खबर नहि तास ॥ १ ॥
એક શ્વાસોશ્વાસ પણ અમૂલ્ય છે, તે ફોગટ જવા દેવે નહીં. આત્મસ્વરૂપ જાણીને તે પ્રમાણે આત્મધ્યાનમાં પ્રવર્તવું. શુષ્કજ્ઞાનથી આમહિત થતું નથી, માટે આમ સ્વરૂપની ધ્યાનવડે દ્રઢ ભાવના કરવી.
तथैव भावयेदेहान् व्यावृत्त्यात्मानमात्मनि ।। यथा न पुनरात्मानं देहे स्वमेऽपि योजयेत् ।। ८२ ॥ भिन्न देहते भाविये त्युं आपहिमें आप ॥ ज्यूं स्पनहिमें नहि हुए देहातम भ्रम ताप ॥ ६६ ॥ અર્થ–દેહથી ભિન્ન કરીને આત્માની આત્મામાં
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૧) એવી રીતે ભાવના કરવી કે જેથી સ્વપ્રમાં પણ ફરી થકી દેહને આત્મા સાથે યોગ ન થાય.
ભાવાર્થ –પ્રથમ તે પુદગલ તે હું નથી, એવી દ્રઢ ભાવના કરવી. અને પશ્ચાતું અરૂપી અસંખ્ય પ્રદેશી આત્મા તેજ હું છું, એવી ભાવના ભાવવી. સતત દ્રઢ ઉપએગ રાખ. આત્મા વિના અન્ય સર્વ વસ્તુ પોતાની નથી, એમ હૃદયમાં નિશ્ચય કરો. પિતાના સ્વરૂપમાં એક સ્થિર ઉપયોગમાં વર્તવુકે અન્ય કોઈ પદાર્થને જરા માત્ર પણ વિકલ્પ ઉત્પન્ન થાય નહિ, નિર્વિકલ્પ દશ ઉત્પન્ન થાય એમ સતત અભ્યાસ કરે. સ્વપ્રમાં પણ દેહ સાથે આ માને યોગ ન થાય. એટલે સુધી અભ્યાસ વધારે. આવી દશા તેજ ક્ષમાર્ગનું પગથીયું છે. આવી દશા જેને હોય, તેજ પુરૂષ મોટામાં માટે સમજ કોઈ મુનિરાજ તપ કરે, કેઈ અભ્યાસ કરે, તેના કરતાં પણ આત્માની આવી ધ્યાન દશામાં વર્તે તે મહા મોટા પુરૂષ સમજવા.
ક્યાં સંકલ્પ વિકલ્પ દશા ! અને કયાં નિર્વિકલ્પ દશા ! કયાં આકાશ! અને કયાં પાતાળ ! તેટલે ફેર આમાં વર્તે છે. બાહ્ય ઉપાધિ ઉપરથી ત્યાગ ભાવ જ્યારે થાય, અને સારમાં સાર આત્મા છે, એમ સત્ય જ્યારે હૃદયમાં ભાસે, ત્યારે આત્માના ધર્મ ઉપર રૂચિ થાય છે. આત્માના ધર્મની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થાય છે, અને સંસારમાં ચેન પડતું
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. ચકોરને ચંદ્રની સાથે જેમ પ્રેમ છે તેમ જ્ઞાનીને આત્મા ઉપરજ પ્રેમ વૃદ્ધિ પામે છે, આત્મા તેજ સાધ્ય છે, આત્માજ મુક્તિ પામે છે. આત્મામાંજ અનંત સુખ રહ્યું છે, એમ નિશ્ચય થતાં, આત્મધ્યાનમાંજ એક તાન લાગે છે. અને તેથી આત્મા સહજસિદ્ધ સ્વરૂપે પ્રગટ કરે છે.
अपुण्यमत्रतैः पुण्यं व्रतैर्मोक्षस्तयोर्व्ययः ।। अवतानीव मोक्षार्थी व्रतान्यपि ततस्त्यजेत् ।। ८३ ।। पुण्य पाप व्रत अव्रते मुगति दोउके त्याग अत्रतपरै व्रतभी तजै तातें धरि शिवराग ॥ ६७ ॥
અથર–અવૃતથી પાપ અને વૃતથી પુણ્ય, અને મેક્ષ તબેન વ્યય માટે મેક્ષા એ અવતની પેઠે વ્રતને પણ તજવાં.
વિવેચનઃ—-અપુણ્ય એટલ પાપ, તે અગ્રત એટલે, હિંસાદિકથી વિરામ ભાવ તેથી પુર્ણ થાય છે. અને મોક્ષ બનેનો વ્યય થાય ત્યારે જ થાય છે. પાપ લાઢાની બેડી છે, અને પુય તે સુવર્ણની બેડી છે. પુષ્ય તે છાંયા સમાન છે, અને પાપ તે તડકા સમાન છે. પુણ્ય પાપના ક્ષયથી મુક્તિ થાય છે. માટે મેક્ષાથીએ વ્રતની પેઠે અત્રત પણ તજવાં. કયારે શા પ્રકારે તજવાં તેને કેમ બતાવે છે.
अवतानि परित्यज्य व्रतेषु परिनिष्ठितः ॥ त्यजेत्तान्यपि संप्राप्य परमं पदमात्मनः ।। ८४ ।।
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परपभाव प्रापति लगै प्रत धरि अवत छोडि ॥ परमभावरति पायके व्रतभी इनमें जोडि ॥६८ ॥
વિવેચન – અત્રત જે હિંસાદિક તેને પ્રથમથી જ તજવા, અને વ્રતને અંગીકાર કરવાં. અને પછી પરમ વીતરાગતા રૂપ પદ પમાય, ત્યારે વ્રતને પણ તજવાં. ૫રમ ભાવની પ્રાપ્તિ પર્યત ગ્રતને ધારણ કરવાં. પરમ ભાવની પ્રાપ્તિ થઈ નથી અને જે વ્રતને છેડે છે, તે દુઃખી થાય છે, અને તત્ત્વ ફળ પામતું નથી. વ્રતથી પાપને રેધ થાય છે. વ્રત એ મોક્ષમાર્ગની નીશરણ છે. વ્રતથી આત્મા સારી સ્થિતિ પામે છે, માટે ભવ્યજીએ વ્રતને આદર કરે, કેટલાક શુષ્કજ્ઞાની શ્રદ્ધાની વાત કરે છે અને અત્રતમાં સદાકાળ પ્રવૃત્તિ કરે છે, તેઓ મોક્ષમાર્ગ સન્મુખ થઈ શકતા નથી. કારણકે, વસ્તુને જાણીને તદર્થે ઉદ્યમ કરીએ, એમ ઉત્તમ પુરૂષાનું વચન કહે છે. અવતને ત્યાગ વતને આદર કર્યા સિવાય થતો નથી. માટે વ્રતને આદર કરે, અને અંતે પરમ પદ પ્રાપ્ત થતાં તેને પણ ત્યાગ કર.
दहन समै ज्युं तृण दही त्युं व्रत अवत छेदि ॥ क्रियाशक्ति इनमें नही जागति निश्चय भेद ।। ६९ ।। વિવેચન –જેમ અગ્નિ તૃણને બાળીને પિતે સ
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪)
માઈ જાય છે, તેમ વ્રતપણુ અન્નતને છેદી, અંતે વ્રતપણુ વિલય ભાવને પામે છે. અગ્નિના તૃણુ મળતું નથી, તેમ વ્રત અંગીકાર કર્યાં વિના, અવ્રતપણુ ટળતાં નથી. પણ વ્રતમાં અત્રતને છેદવાની ક્રિયાશક્તિ નથી. બાહ્ય અને અભ્યતર એ બે પ્રકારનાં અવ્રતને છેદવાની શકિત તા તિશ્રય નયથી જોતાં આત્માના સ્વભાવમાં રહી છે. તાત્પર્યા કે જ્યારે આત્મા શાપશમ ભાવ યાગે જ્ઞાન પામી તથા મેહનીય કર્મના ઉપશમ વા થયેાપશમ ભાવ પામી ધ્યાન વડે પેાતાના સ્વરૂપમાં તન્મય થઇ જાય છે, ત્યારે પાપાશ્રવરૂપ જે અત્રતના પરિહાર કરે છે, પાતાના સ્વરૂપમાંજ રમતાં પોતાની મેળે પાપરૂપ અવ્રત દૂર થાય છે, અને પાપના હેતુઓનું પણ કંઈ ચાલતું નથી. પુણ્યરૂપ જે વ્રત તેથી કંઈ આત્માની સાથે લાગેલાં પાપનાં દળીયાંદૂર થતાં નથી. આત્માના પ્રદેશેાની સાથે લાગેલાં પાપનાં દળીયાં દૂર કરવાની શક્તિતા નિશ્ચયનયથી જોતાં,આત્મસ્વભાવ રમણતામાં રહી છે. વ્રત રૂપ વ્યવહારથી પાપના હેતુઓ દુર થાય છે અને તેથી શુભ પરિણામ યાગે પુણ્ય બંધ થાય છે. તે પુણ્યના યેાગે સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ થાય છે. અને પરંપરાએ મેાક્ષનું કારણ થાય છે; શુભાશ્રવ અને અશુભા શ્રવ એ બન્નેથી આત્મતત્ત્વ ન્યારૂ છે, આત્માજ પોતાના સ્વરૂપમાં ધ્યાનવર્ડ સ્થિર થઈ અને પ્રકારના આશ્રવને
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫) છેદ કરે છે. આશ્રવને છેદ કરનારતે આત્મસ્વભાવ શક્તિ જાણવી વિશેષ કર્તાને ખરે આશય તે તેઓ જાણે.
यदन्तरजलसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः ॥ मूलं दुःखस्य तन्नाशे शिष्टमिष्टं परं पदम् ।। ८५॥
ભાવાર્થ—જે ઉભેક્ષા જાળ એટલે ચિંતાની જાળ કેવી કે તે કહે છે કે અન્તર વચન વ્યાપાર યુક્ત તેજ દુઃખનું મૂળ છે માટે એવી અતરમાં વિકલ્પ સંકલ્પ રૂ૫ થતી ચિંતા જાળ તેને નાશ થતાં અભિલષિત એવું ૫રમપદ જે મક્ષ તેજ બાકી રહે છે, અને આત્માને અનુભવ થાય છે. વૈખરી વાણીથી બોલવામાં ન આવે તેથી જાણીએ કે આપણે કર્મ બાંધતા નથી, પણ તેમ જાણવું ભૂલ ભરેલું છે, મનમાં અનેક વિચારનાં કેકડાં વણવા તે પણ કમ વૃદ્ધિ કરાવે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ જ્યારે મનમાં ચિંતાજાળ રચી, ત્યારે સાતમી નરકનાં દળીયાં ઉપાર્જન કર્યો, અને જ્યારે અન્તરમાંથી ચિંતા જાળથી ૨હીત થયા, અને પોતાના સ્વરૂપમાં રમણ કરવા લાગ્યા, નિર્વિકલ્પપણે આત્મધ્યાનમાં સ્થિર થયા, ત્યારે કેવળજ્ઞાન પામ્યા, માટે અત્તરમાં ઉઠતી એવી ચિંતા જાળને સ્વસ્વરૂપના ધ્યાનથી નાશ કર.
अवती व्रतमादाय व्रती ज्ञानपरायणः ॥ परात्मज्ञानसंपन्नः स्वयमेव परो भवेत् ॥ ८६ ॥
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
बत गुण धारत अती व्रती ज्ञान गुण दोइ ।। परमातमके ज्ञानते परम आतमा होइ ॥ ७० ॥
વિવેચન –અવંતીએ વ્રત લેઇને, અને વ્રતીએ જ્ઞાન ગ્રહીને, એમ અનુક્રમે પરાત્મજ્ઞાન સંપન્ન સ્વયમેવ થવું. અવતાવસ્થામાં થતી વિકલ્પ જાળને વ્રતનું ગ્રહણ કરી છેવી. અને વતાવસ્થામાં જ્ઞાન પરાયણ થવું. જ્ઞાન પરાયણ થવાથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને વ્રત પણ સ્વયમેવ પશ્ચાતું છુટે છે. પરમાત્મજ્ઞાથી આત્મા ૫ રમાત્મ સ્વરૂપનું દાન કરે તે પરમાત્મા રૂપ પ્રકાશે છે. એવી પરમાત્મસાર તેજ સર્વ ધર્માચરણનું સારામાં સારતબ્ધ છે. અત્રત અથવા વ્રત એ બે વિકલ્પથી ભિન્ન પ. રમામ સ્વરૂપ છે. તેજ સાધ્ય ધારવું.
लिङ्गं देहाश्रितं दृष्ट देह एवात्मनों भवः ।। न मुच्यन्ते भवात्तस्मात्ते ये लिङ्गकृताग्रहाः ॥ ८७ ।। जातिदेहाश्रिता दृष्टा देह एवात्मनो भवः ॥ न मुच्यन्ते भवात्तस्मात्ते ये जातिकृताग्रहाः ॥ ८८ ॥ - जातिलिङ्गविकल्पेन येषां च समयाग्रहः ॥ तेऽपि न प्रामुवन्त्येव परमं पदमात्मनः ॥ ८९ ।। लिङ्गदेह आश्रित रहे भवको कारण देह ।। तातें भव छैदै नही लिङ्ग पक्ष रत जेह ।। ७१ ।।
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
जाति देह आश्रित रहे भवको कारण देह || तातें भव छेदे नहीं जातिपक्ष रति जेह ॥ ७२ ॥ जाति लिङके पक्ष में जिनकूं है दृढराग ॥ मोह जालमें सोपरै न लहै शिवसुख भाग || ७३ ॥
વિવેચનઃ—લિંગ એટલે જટા ધારણ, કષાયલાં વસ્ત્ર, દંડ ધારણ કરવા, અમુક શરીર ઉપર ચિન્હ ધારણ કરવું, તે સર્વ દેહાશ્રિત એટલે દેહને આશ્રી રહ્યાં છે. અને તે શરીરના ધર્મ છે, અને દેતુ છે તે સંસારનું કારણ છે, આટે જે લિગ ( ચિન્હ )માં આગ્ર ધરવાવાળા છે, લિં’ગ વેષ તેજ મુક્તિનું કારણ છે, અમુક વેષ લિ’ગ વિના મુક્તિ થતીજ નથી, એવા એકાન્ત કદાગ્રહવાળા જીવેા મુક્તિ પામતા નથી. લિ`ગ કહે। કે વેષ કહા તે કઈ ચૈતન્ય વસ્તુ નથી, તેમ છતાં તેમાંજ જે એકાંત નિરપેક્ષપણે ધર્મ માને તે, તે અજ્ઞાની છે અને એવા અજ્ઞાનીની મુક્તિ થઈ શક્તી નથી.
જાતિ એટલે, બ્રાહ્મણાદિ સમજવી, જાતિ તેહને આયી રહી છે. અને દેહુ છે તે સંસાર હેતુ છે. માટે જે જીવ જાતિમાંજ મુક્તિ માને છે; અને જાતિથીજ રાચી રહે છે, તે સ ંસારને નાશ કરતા નથી. જાતિ કઈ આત્મ વસ્તુ નથી, તેવી જાતિમાં અભિમાન ધારણ કરી પાતે ઉચ્ચ છે એમ સમજે, અને તેથી અભિમાન કરે, અને
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮) નીચ જાતિવાળાની હીલના કરે, નિંદા કરે છે તે મનુષ્ય ધર્મના બદલે ઉલટાં કર્મ ગ્રહણ કરે છે. હરિકેશી જાતિને મદ કરી ઘણું દુઃખ પામ્યો. જે મનુષ્યને જાતિ અને લિંગના પક્ષમાં દ્રઢ રાગ છે, એટલે જાતિ અને લિંગને જ મુક્તિનું કારણ માને છે, તે બીચારે મેહની જાળમાં ફસાએલે છે, અને તે મોક્ષ સુખ પામી શક્તિ નથી, તે સંબંધી શ્રી ચિદાનંદજી મહારાજ પણ આત્મભાવના ભાવતાં કહે છે કે –
वरण भांत तामे नहि जात पांत कुलरेख ॥ राव रंक तो तुं नहि नहि बाबा नहि भेष ॥१॥ जो उपजे सो तुं नहीं विणसे सो पण नांहि ।। छोटा मोटा तुं नहि समज देख दिलमांहि ॥ २ ॥
જેટલી જાતની વરણ કહેવામાં આવે છે, તે વરણી આત્મા તારામાં નથી. જે મનુષ્યની જાતિના ભેદ છે, તે તારામાં હે આત્મા નથી, તું રાવ નથી રંક નથી. ઈત્યાદિ તથા, જે ઉપજે છે અને વિનાશ પામે છે એવા શરીરાદિ રૂપ પણ તું નથી. તું છેટે નથી, મેટો નથી, છેટા અને મટાપણું તે વર્ષ અને ધન સત્તાદિથી કહેવામાં આવે છે. બાહ્યધન અને બાહ્યસત્તાથી તું સદા ન્યારો છે. તે આત્મા! એવી રીતે તું દિલમાં સમજી તારૂ સ્વરૂપ ગ્ર
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) હણ કર. અને હવે માયાની જાતિ ભૂલ. તું અરૂપી છે.. જેમ સ્ફટિક રત્નની લાલ, પીળી, કાળી, એવી વસ્તુની ઉ. પાધિયેગે જુદી જુદી અવસ્થા ભાસે છે, પણ તે ઉપાધિ થી ફટીક રત્ન ન્યારૂ છે, તેમ આત્મા પણ, જાતિ, લિંગ, આદિથી ન્યારે છે. ફક્ત બહિરાત્મ બુદ્ધિથી તે હું છું, એવી બ્રાતિ થાય છે, તે બ્રાન્તિને નાશ સહજવારમાં સદગુરૂ મહારાજના ઉપદેશથી થાય છે. અને આત્માનું સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે. પિતાનું શુદ્ધ સ્વરૂપ સમજાતાં સંશય, વિપર્યયાદિ દેને સહેજે નાશ થાય છે. : लिङ्ग द्रव्य गुण आदरै निश्चय सुख व्यवहार ॥ बाह्य लिंग हठ नय गति करे मूढ अविचार ॥ ७४ ॥
વિવેચન –વ્યલિંગ છે તે આત્મગુણોને સ્વીકાર કરવામાં હેતુ ભૂત છે. નિશ્ચયનયથી સાધ્ય જે સાશ્વત સુખ તેમાં દ્રવ્ય લિંગ રૂપ વ્યવહાર કારણભૂત છે, પણ દ્રવ્ય લિંગ તે એકાંતે પરમાત્મ પદનું કારણ નથી, તેમ છતાં જે મૂઢ બાહ્ય લિંગમાં હઠ કદા ગ્રહ તાણે છે, તે વસ્તુ સ્વરૂપને સમજતા નથી. પરમાત્મ પદ રૂપ કાર્યનું ઉપાદાન કારણ જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે. જ્ઞાનના ચારિત્રા મોક્ષમ ભાવલિંગને આત્માના ગુણ છે. તે ભાવ લિડ જાણવું, અને સાધુને વેષ આદિ દ્રવ્ય લિંગ જાણવું જેની
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(a)
નિશ્ચય ઉપર બીલકુલ રૂવિ નથી, અને કેવળ લિંગમાંજ જે ધમ માનનાર છે, તે મૂઢ જાવે, નિશ્ચય અને વ્યવ હાર જેના હૃદયમાં વચ્ચેા છે, તેના સારૂ આ વચન નથી. પણ એકાંત લિંગ રૂપ બાહ્ય વ્યવહારમાંજ નિશ્ચય સુખ માને છે, તેને હિત શિક્ષા અર્થે આ વચન છે.
भावलिङ्ग जाते भये सिद्ध पनरस भेद |
तातें आतमकूं नही लिङ्ग न जाति न वेद ।। ७५ ।।
ભાવાર્થ:—ભાવ લિંગની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. ભાવ લૉંગ ઉત્પન્ન થતાં, પન્નર ભેદે જીવા સિદ્ધ થયા. માટે આત્માને લિંગ જાતિ અને વેદ એમાંનુ કશુ' નથી આત્મા સ્વગુણાથીજ સિદ્ધ થાય છે. ભાવ લિંગ છે તે આત્માના ગુણ સ્વરૂપ છે. માટે બાહ્ય વેષાદિકમાં મેહ કરવા નહી. यत्त्यागाय निवर्तन्ते भोगेम्यो यदवाप्तये ॥
प्रीतिं तत्रैव कुर्वन्ति द्वेषमन्यत्र मोहिनः ॥ ९० ॥
જેના ત્યાગ અર્થે અને જેની પ્રાપ્તિ અર્થે, ભાગથી પાછા હુઠે છે, તેના ઉપરજ મેહાન્ધ જીવે પ્રીતિ કરે છે. અને અન્યત્ર દ્વેષ ધારણ કરે છે.
વિવેચનઃ—શરીર, મન, વાણી તેના ત્યાગ માટે, એટલે તેમાં થતી મમતા તેના ત્યાગાથે, પુત્ર, સ્ત્રી, ધન, વૈભવાદિ થકી નિવૃત્તિ પામી પાછા હૅઠે છે, પણ ઉલટા
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
તે ત્યાગ કરવા યેાગ્ય શરીરના ઉપરજ પ્રીતિ ધારણ કરે છે. શાથી તેમ કરે છે તે કહે છે કે મેહથી મુંઝાયા છે તેથી મેાહી જીવેાની એવા પ્રકારની સ્થિતિ છે, મેનીય કમ બે પ્રકારનુ છે; એક દન મેહનીય કર્મ, શ્રીજી ચારિત્ર મેહનીય ક.
પ્રથમ દર્શન માડુનીયના ત્રણ ભેદ છે, ૧ સમિત મેહનીય. ૨ મિશ્ર માહનીય. ૩ મિથ્યાત્વ માહનીય. એ ત્રણ પ્રકારની માહનીય કર્મની પ્રકૃતિના ક્ષયથી દર્શન ગુણ પ્રગટે છે.
બીજી' ચારિત્ર મેહનીય કર્મના ક્ષયથી ચારિત્ર ગુણ પ્રગટે છે. દર્શન માહનીયના ઉદયવાળા જીવાતા સત્ય આત્મ સ્વરૂપ એળખી શકતા નથી. અને ઉલટા વિપરીત દ્રષ્ટિથી કર્મ બંધન કરી સ'સારમાં પરિભ્રમણ કરે છે.
अनन्तरज्ञः सन्धत्ते दृष्टिं पोर्यथान्धके ॥
संयोगाद दृष्टिमङ्गेऽपि सन्धत्ते तदात्मनः ॥ ९१ ॥ અર્થ:- તફાવતને નહિ જાણનાર પુરૂષ, જેમ સંચેગને લીધે પાંગળાની દ્રષ્ટી આંધળાને આપે છે, તેમજ અન્ન આત્માની દ્રષ્ટિ દેહમાં આપે છે.
વિવેચનઃ--અંધ પુરૂષના ખભે પાંગળા બેડ હાય, તેમાં આંધળે ચાલે, અને પાંગળા માર્ગ અતાવે અને
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨)
ચાલતા દેખીને તેમના ભેદ ન સમજનાર એમ વિચારે કે પાંગળાની દ્રષ્ટિ તે આંધળાની છે, એમ માની પ‘શુદ્ધિના અંધમાં આરોપ કરે તેવીજ રીતે દેહ અને આત્માના સંચેગને લીધે અજ્ઞાની આત્માના ધર્મને દેહમાં આરોપી ભ્રમ પામે છે. આવી ભૂલથી શરીરથી ભિન્ન આત્મ ધર્મ સમજત નથી. અને દેહથી ભિન્ન આત્મધર્મ જાણ્યા વિના મુક્તિ પામતા નથી. દેહથી ભિન્ન આત્મ ધર્મ છે, એવું જ્ઞાન નથી થયું ત્યાં અજ્ઞાની જીવ કર્મ માર્ગ સન્મુખ તિ કરે છે. અહિરાત્માને આમ થાય છે ત્યારે અંતરાત્મા કેમ કરે છે તે બતાવે છે.
दृष्टभेदो यथा दृष्टिं परन्धे न योजयेत् ।। तथा न योजयेदे दृष्टात्मादृष्टिमात्मनः ।। ९२ ।।
पंगु दृष्टि ज्युं अंध दृष्टिभेद नहु देत || आतम दृष्टि शरीर में त्यूं न धरै गुण हेत ॥ ७६ ॥
વિવેચનઃ—જેને દ્રષ્ટિભેદનો ખબર છે, તે પુરૂષ જેમ પાંગળાની દ્રષ્ટિ આંધળાની માનતા નથી, તેમ જ દેહ અને આત્માના ભેદને જાણનાર એવા અન્તરાત્મા છે તે આત્માની દ્રષ્ટિ દેડુસાં આરોપતા નથી. આત્મજ્ઞાની શરીરને પાતાનું માને નહીં, જળપકજવત્ ઉપયોગ દ્રષ્ટિથી અન્તરાત્મા સદાકાળ શરીરથી ન્યારા વર્તે છે. હવે બ્રાન્તિ
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૩) અને અબ્રાન્તિનું લક્ષણ બતાવે છે.
मुप्तोन्मत्ताद्यवस्थैव विभ्रमोऽनात्मदर्शिनाम् ।। विभ्रमाक्षीणदोषस्य सर्वावस्थात्मदर्शिनः ॥ ९३ ॥ स्वमविकलतादिक दशा भ्रम मानै व्यवहार ॥ निश्चय नयमें दोष क्षय विना सदा भ्रमवार ।। ७७ ॥
વિવેચન –અનાત્મદશ બહિરાત્મા છે, તેને સુખ એટલે નિદ્રાવસ્થા અને ઉન્મત્ત દશા તે આદિ સર્વ વિબ્રભાવસ્થા છે. આત્મદર્શી અન્તરાત્મા તે અક્ષીણ દેષ વાળા બહિરાત્માની અવસ્થા માત્ર તેને વિશ્વમ રૂપજ માને છે. વળી આ લેકને અર્થ જુદી રીતે કરતાં એ પણ થાય કે આત્મદશિએને સુસાદિઅવસ્થા પણ વિબ્રમ રૂપ નથી; કારણકે આત્મધ્યાન રમણના અત્યન્ત અભ્યાસથી તેઓને વિપર્યાસ થતું નથી. અને વળી એવા આત્મદશઓને આત્મજ્ઞાનની વિકલતાને અસંભવ છે. આત્મ દશી અતરાત્માને સુમાદિ અવસ્થામાં પણ વિશ્વમ નથી તે જાગ્રત્ અવસ્થામાં કયાંથી હોય? અલબત હોય નહિ.
પરંતુ જેમના દોષ ક્ષીણ થયા નથી, એવા દેતાદિ અને વસ્થાને પણ આત્મા માને છે, તેમને અનેક વિભ્રમને સંભવ છે. આત્મદર્શને જરાપણ વિભ્રમને સંભવ નથી. આત્મદશની નિદ્રાવસ્થાની બબર પણ બહિરાત્માની જા
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૪ )
પ્રત્ અવસ્થા નથી. અહેા ! બન્નેની દશામાં કેટલા ક્રૂરફાર વર્તે છે.
હવે ખાલ્ય ચાવન વૃદ્ધાવસ્થાદિને આત્મબુદ્ધિથી દેમનાર મનુષ્ય પણ સંપૂર્ણ શાસ્ત્રના જાણુ પણાથી નિદ્રા રહિત થતાં, મુક્ત થશેજ એમ કહેનારને કહે છે. विदिताशेषशास्त्रोऽपि न जाग्रदपि मुच्यते ॥ देहात्मष्टिशतात्मा सुप्ोन्मत्तोऽपि मुच्यते ॥ ९४ ॥ छूटै नहि बहिरातमा जागतभी पढिग्रंथ
भवथें अनुभवी सुपन विकल निगरंथ ॥ ७८ ॥ વિવેચનઃ—અહિરાત્મા સપૂર્ણ શાસ્ત્રના જાણનાર છતાં, અને જાગતા છતા, પણ કર્મથી છુટતા નથી, અને ભેદજ્ઞાની, અનુભવી અન્તશત્મા ખુખ દ્રઢ અભ્યાસને લીધે નિદ્રા લેતેા હાય, તથા વિકલ હાય, તેા પણ સંસારમાંથી છૂટે છે, અર્થાત્ કમ રહીત થાય છે.
पढी पार करूँ पावनो मिटयो न मनको चार || ज्यं कौल के बैल घरही कोस हजार ।। ६९ ।।
વિવેચનઃ-મનના વિકલ્પ ટળ્યા નહિ તા ભણીને પાર શી રીતે પામી કાય, ભણવાનું સાર એ છે કે મનના વિકલ્પ સકલ્પ ટળી જાય, અને મન આત્માભિમુખ થાય. જો મન આત્માભિમુખ ન થયુ, તા ભવુ
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫) ગણવું સર્વ વ્યર્થ છે. જેમ કેલને બળદ આખે દિવસ ફર્યા કરે અને મનનાં જાણે કે હું હજાર ગાઉ ચાલ્યો પણ ઘેર ઘેર છે, તેવી જ રીતે મન જેનું વશ થયું નથી તેનું પઠન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે, પણ તેથી સંસરાન્ત થતો નથી. વાદ વિવાદનાં શાસ્ત્ર અધ્યયન ક રવાથી પણ સંસાર પાર પામતો નથી. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે-જ્ઞાનાષ્ટકમાં
वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा ॥ तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवदतौ ॥ ४ ॥ વિવેચન – અનિશ્ચિત એવા વાદ અને પ્રતિવાદને કહેતા એવા મનુષ્ય તત્ત્વને પાર તેલીના બળદની પેઠે પામતા નથી. ઘાંચીને બળદ ગમનને પાર પામતે નથી, તેમ સાત નયના અજાણ પુરૂ ખંડન મંડન કરતા સં. સાર સમુદ્રને પાર પામતા નથી સાધ્યશૂન્ય દશાએ જે વ્યાકરણ, ન્યાય અલંકાર, સિદ્ધાંતાદિનું પઠન, પાઠન, આમહિતાર્થે થતું નથી, અને તેથી મને ગત વિકલ્પ સં. કર૫ ટળતા નથી. માટે વિકલ્પ સંક૯પ રૂપ ઘાસને બાળવા અગ્નિ સમાન આત્મજ્ઞાનના અભ્યાસને જ સારમાં સાર જાણ.
यत्रैवाहितधीः पुंसः श्रद्धा तत्रैव जायते ॥ यत्रैव जायते श्रद्धा चित्तं तत्रैव लीयते ॥ ९ ॥
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬) जिहां बुद्धि थिर पुरुषको तहँ रुचि तहँ मन लीन ॥ आतममति आतमरुचि कही कोन आधीन ॥ ८ ॥
વિવેચનઃ—જ્યાં મનુષ્યની બુદ્ધિ સ્થિરપણે લાગે છે, ત્યાં તેની રૂચિ પણ લાગે છે ત્યાંજ શ્રદ્ધાવાળું ચિત્ત થાય છે, અને ત્યાં ચિત્ત લય પામે છે. જેને આત્માના વિષયમાં મતિ લાગી છે, તો તેને આત્મામાંજ રૂચિ લાગે છે, આત્મામાં ચેન પડે છે અને તેનું મન એક આત્મવિષયમાં જ લય પામે છે. અને આત્મામાં ચિત્ત લય પામ્યું છે એ પુરૂષ કોઈના આધીન વર્તતે નથી. અથવા તેવી રૂચિ આત્મા વિના બીજા કોના આધીન છે ? અર્થાત કે ઈના આધીન નથી. તે પુરૂષ અન્તરથી જોતાં સ્વતંત્રપણે વર્તે છે. રાગ દ્વેષ પરપરિણતિને આધિન તે થતું નથી. અને સ્વપરિણતિમાં રમવાથી પિતાની રૂદ્ધિને પોતે ભક્તા થયે. અને ષકારક પિતાના આત્મામાં સવળાં પરિણમ્યાં; ત્યારે ત્રણ જગમાં તે આત્મા પૂજ્યતાને પામે. આઠ કર્મ રૂપ પિંજરથી આત્મા છુટે થાય, અને અખંડ સુખ ભેગવે, માટે ભવ્ય એ આત્મામાં જ મતિ ધારણ કરવી. અને આમામાંજ રૂચિ ધારણ કરવી. પિતાની રૂદ્ધિ પિતાની પાસે છે. બહિરામ બુદ્ધિથી કયાં આડા અવળા ભટકો છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ પણ ઘટમાં છે. તે સંબંધી શ્રી ઉપાધ્યાયજી કહે છે કે –
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭) વણિદ્ધિ નનિય ઘટ, સદા હૃઢત ન! શી દે છે जश कहे शांत सुधारस चाख्यो, पूरण ब्रह्म अभ्यासी हो ६ यत्रैवाहितधीः पुंसः श्रद्धा तस्मानिवर्तते ।। यस्मान्निवर्तते श्रद्धा कुतश्चित्तस्य तल्लयः ॥ ९६ ।।
વિવેચન –જે વિષયમાં મનુષ્યની બુદ્ધિ ન ચડે તે વિષયમાં તેની શ્રદ્ધા થતી નથી. એટલે તેથી બુદ્ધિ પાછી ફરે છે, એમ જ્યારે થાય ત્યારે તે વિષયમાં ચિત્તને લય શી રીતે થાય; અર્થાત્ થાય નહિ. પરસ્વભાવમાં આમાની તેવા પ્રકારની બુદ્ધિ થતાં તેમાં ચિત્ત લાગતું નથી. જ્યાં ચિત્તનો લય થાય છે, એવું જે દયેય તે ભિન્ન હોય, અથવા અભિન્ન હોય, ત્યાં ભિન્ન એવા દયેયનું ધ્યાન કરવાથી થતા ફળને બતાવે છે –
भिन्नात्मानमुपास्यान्मा परो भवति तादृशः ॥ वर्तिीपं यथोपास्य भिन्ना भवति तादृशी ॥ १७ ॥ सेवत पर परमातमा लह भविक तस रूप ॥ वतियां सेवत ज्योतित होवत ज्योति सरूप ॥ ८१ ॥
વિવેચનઃ ભિન્નમા એટલે પિતાના આત્માથી ભિન્ન એવા અરિહંત, સિદ્ધ રૂપ આત્માની ઉપાસના કરવાથી, આરાધક પુરૂષ પણ પરમાત્મા થાય છે. તે ઉપર દ્રષ્ટાંત બતાવે છે. જેમ દીપથી ભિન્ન એવી જે વાટ, તે
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૮) દીપની તિને સેવી, પિતે પણ તિરૂપ બને છે. તેમ અત્ર સમજવું. હવે પોતાનાથી અભિન્ન એવા આત્માની ઉપાસનાનું ફળ બતાવે છે
उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा ।। मथित्वाऽत्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुम् ॥ ९८ ॥ आप आपमें स्थित हुए तरुथें अगनि उद्योत ॥ सेवत आपहि आपकू त्यूं परमातम होत ॥ ८२ ॥
આત્મા પોતે ચિદાનંદ સ્વરૂપ એવા પિતાને ઉપાસી, પરમાત્મરૂપ બને છે. માટે આત્માએ પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું. સ્વસત્તા સિદ્ધાત્મ સમાન જાણે તેમાં રમ ણતા કરવી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પરદ્રવ્યનું સ્વ રૂપ જાણી તેનાથી ઉપયોગ સંહરી, પિતાના સ્વ દ્રવ્યાદિક ચતુષ્ટય વડે, પિતાના સ્વરૂપમાં ઉપયોગ જોડે. આ માના પ્રતિ પ્રદેશે અનંતા ગુણ તથા અનંતા પર્યાય છે, તેનું સ્થિર ઉપયોગે ધ્યાન ધરવું. વળી તે તે ધ્યાનના પણ ઘણું ભેદ છે. તેમાં રૂપાતીત ધ્યાન મોટામાં મોટું છે. અને રૂપાતીત દયાન તે ઉત્કૃષ્ટ ધ્યાન દશાવાળા જીવને પ્રાપ્ત થાય છે, હવે પોતાના સ્વરૂ પમાં એવી રીતે ઉપયોગ જેડ કે તે જરામાત્ર ચલાય માન થાય નહિ. જ્યારે દ્રઢપણે ઉપગની ધારા આત્મ વરૂપમાં વહન કરે છે, ત્યારે પ્રથમ અનુભવ જ્ઞાન પ્રગટે
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
છે, અને જયારે અનુભવજ્ઞાનથી આત્માના નિર્ધાર થાય છે; ત્યારે આત્માને અપૂર્વ અલાકીક શુદ્ધાનંદ પ્રગટે છે. સ હુજાન'દની ખુમારી જુદાજ પ્રકારની છે. તે ખુમારી પ્રાપ્ત થતાં આનંદ આનંદ છવાઈ જાય છે. એવે આનંદ કાઈ પણ ઠેકાણે મળતા નથી. એવા પ્રકારના આનંદનું કઈ હાટ પણ નથી કે ત્યાંથી વેચાતા લાવીએ. જ્યારે પોતાના સ્વરૂપમાં આવીએ, અને સમતા સંગે ખેલીએ, ત્યારે એવા આનંદ પ્રગટે છે. વળી એવા સહુજાનદ કંઇ વાટમાં કે ઘાટમાં મળતા નથી. વળી એવા પ્રકારના આનંદ કઈ વિષય સુખ ભાગવતાં મળતા નથી. ચાસ· ઇંદ્ર જે ભૂતકાળમાં થઇ ગયા, હાલ વર્તે છે, અને ભૂતકાળમાં થશે, એમ ત્રણકાળના દેવનાઓ, તથા ત્રણકાળના ચક્રવતિ અને વાસુદેવાઢિ રાજાઓને વિષયાક્રિક સુખ ભાગવતાં, જે કંઈ ાનંદ મળે છે, તે સવ આનંદ ભેગા કરીએ, અને એક તરફ આવી રીતે આત્માનુભવથી પ્રગટેલે જે આનંદ તેની આગળ ઇંદ્રાદ્દિકના આન મ્રુતે સ્વયં ભુરમણ સમુદ્રની આગળ એક જળનું બિંદુ તેની બરાબર નથી, માટે આત્માને આનંદ અનુપમેય છે. વળી આધ્યાવસ્થામાં, રમત ગમતમાં જે આનંદ મળે છે, તેપણ આત્માના આનંદની આગળ કંઈ હિંસાખમાં નથી. વળી એવા પ્રકારના આનંદ તે અજ્ઞાન ભક્તિથી પણ મળતા નથી. વળી આત્માનુભવથી પ્રગ
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५०) ટેલા આનંદની આગળ સ્વયંભુરમણ સમુદ્ર પણ એક બિંદુ સમાન છે. પૂર્વોક્ત પ્રકારના આનંદનું સ્વરૂપ પદ દ્વારા કહે છે.
पद. आनंद क्यां वेचाय चतुर नर आनंद क्यां वेचाय एदेशी. आनंदनी नहि हाटडीरे आनंद वाट न घाट आनंद अथडातो नहिरे आनंद पाट न खाट चतुर. ? क्षणीक विषयानंदमारे राच्या मूरख लोक जडमां आनंद कल्पीनेरे जन्म गमावे फोक चतुर.. वालपणे अज्ञानधीरे रमवामां आनंद क्षणीक आनंद ते सहिरे राचे त्यां मतिमंद चतुर. ३ अज्ञाने जे भक्तिमारे मान्यो मन आनंद आनंद साचे ते नहिरे मूर्ख मतिनो फंद
चतुर. ४ भेदज्ञान दृष्टि जगेरे जाणे आतम रूप आतममां आनंद छेरे टाळे भवभय धूप चतुर.. ज्ञानी ज्ञानथकी लहेरे शाश्वत सत्यानंद योगी आत्मसमाधिमारे पावे आनंदकंद चतुर. ६ आनंद अनुभव योगी रे प्रगटे घटमां भाइ, सद्गुरु संगत आपशेरे ज्ञानानंद वधाइ. चतुर. ७ सद्गुरुहाटे पामशोरे आनंद अमृतमेव, बुद्धिसागर कीजीएरे प्रेमे साची सेव. चतुर. ८
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५१) શ્રી ગુરૂ મહારાજની સંગતિથી, આવા પ્રકારને આત્માનંદ પ્રગટે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. આ ત્માન કરતાં સૂર્યસમાન અનુભવ પ્રગટે છે, તેથી જ સહજાનંદ પ્રગટે છે; માટે સર્વ શાસ્ત્રાનુસાર એવા અનુભવ જ્ઞાન માટે ધ્યાન કરવું. આત્મામાં રમણ કરતાં ધ્યાન ધારાથી સહેજે અનુભવ પ્રગટે છે. અનુભવનું સ્વરૂપ વર્ણવે છે.
पद. चेतन अनुभव रंग रमीजे, आगम दोहन अनुभव अमृत, योगी अनुभव रीजे
चेतन० १ अनुभव सुरतरु वेली सरखो अनुभव केवल भाइ अनुभव शाश्वत सुख सहोदर ध्यान तनुज सुख दायी चेतन०२ अनुपम अनुभव वर्णन करवा कोण समर्थ कहावे वचनागोचर सहज स्वरुपी अनुभव कोइक पावे चेतन० ३ अनुभव हेतु तप जप किरिया अनुभव नात न जाति नयनिक्षेपाथी ते न्यारो कर्म हणे घन घाती चेतन० ४ वरिला अनुभव रस आस्वादे आतम ध्याने योगी आतम अनुभव विण जग लोका थावे नहि सुख भोगी चे०५ अनुभवयोगे आतम दर्शन पामी लहत खुमारी बुद्धिसागर साची व्हाली अनुभवमित्तसुं यारी चेतन०६
એ પ્રમાણે અનુભવ જ્ઞાન , આત્મદર્શન પ્રગટતાં
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
આનંદની ખુમારી પ્રગટે છે. હવે અનુભવની ખુમારીને સ્વાદ ચાખી આત્મા પાતાના ગુણ પર્યાયના સ્વરૂપના યાનમાં એક સ્થિર ઉપયાગથી વર્તે, અને એમ સ્વગુણુમાં રમણ કરતા ક્ષપકત્રણી આરેાહી, શકલ ધ્યાનના દ્વિતીય પાયા ચિંતવતાં, ઘટમાં કેવલ જ્ઞાનાદિરત્નત્રયી પ્રગટ કરે. સમભિરૂઢનયની અપેક્ષાએ ઘાતીયાં કમ ક્ષપાવી, સિદ્ધ થાય અને અંતે એવ ભૂતનયની અપેક્ષાએ અકમના સ પૂર્ણ ક્ષય કરી સિદ્ધ શિલાની ઉપર એક ચેાજન અને તે યેાજન અને તે એક ચેાજનના ચાવીસ ભાગ કરી એ તેમાં ત્રેવીસ ભાગ નીચે મૂકીએ, અને ચાવીસમા ભાગમાં અવ ગાડુના ગ્રહી સિદ્ધ થાય, પરમાત્મા થાય; આત્માને શુદ્ધ પર્યાય તેજ સિદ્ધાવસ્થા જાણવી. જેમ વૃક્ષ પાતે પાતાની સાથે ઘસાતાં વૃક્ષમાં અગ્નિ પ્રગટે છે; અને તે અગ્નિ થઇ જાય છે; તેમ આત્મા પણ આત્માનું ધ્યાન કરતાં, પરમાત્મારૂપ થઈ જાય છે. શ્રી આનંદ ઘનજી મહારાજ પણ કહે છે કે. जिनस्वरूप थइ जिन आराधे ते सही जिनवर होवेरे भृंगी इलीकाने चटकावे तें भृंगी जग जोवेरे
पट० ७
જે ભવ્ય તદાકાર વૃત્તિએ પરમાત્માનું ધ્યાન કરે છે, તે પ્રાણી નિશ્ચયથી જ્ઞાનાદ્વિગુણુયુક્ત પરમાત્મારૂપ થાય. જેમ મદની ઉન્મત્તતાથી, ભમરી કાળી અગર પીળી ભીંજેલી માટીમાં લવમૂકી, પાતે તેની ગાળી વાળીને,
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) એકેક ગોળી લાવી ઘર બાંધી, તેમાં ઈલિકાને ચટકે દેઈ, લાવી ઘરમાં મૂકે, અને એક ગેળીથી ઘરનું મુખ ઢાંકે સત્તરમા દીવસે ચટકાથી, તે ઘરનું મુખ ખોલતાં તે ઈલીકા ભમરી થઈ ઉડી જાય. તેમ આત્માનું પણ પિતાના જિનસ્વરૂપમાં પરિણમવું, તે પિતાના ઘરમાં રહેવું અને તે ઘરમાંજ આમા તે પરમાત્મરૂપ બને છે અને તેમ ઘરમાંથી પેલી ભમરી ઉડી જાય છે, તેમ આત્મા પણ અષ્ટકમને ક્ષય કરી, ચઉદરાજ લેકના અંતે એક સમયે સમણુંથી જાય છે. અને ત્યાં સાદિઅવંતિ સ્થિતિનાં ભાગે વસે છે.
ભવ્ય જીએ, આત્મરૂપ છે તેજ પિતાનું છે, એમ હૃદયમાં નિશ્ચય કરે. અને પિતાના આત્માની સાથે પ્રીતિ કરવી. આત્મામાં પ્રીતિ થતાં, અન્યત્ર થતી પ્રીતિ નાશ પામે છે. આત્માની પ્રીતિ થયા વિના, પરથી પ્રીતિ છુટતી નથી શ્રી આનંદઘનજી મહારાજ આત્મરૂપ પ્રભુની સાથે પ્રીતિના એકતાનમાં આવી કહે છે કે,
मत कोइ प्रेमके फंद पडे परतसो नीकसत नाही. मत०१ जल बीच मीन कमल जलजेंसे बिरहे सोइ मरे. મત. ૨ बुंदके कारण पवइया पुकारत दीपक पतंग जरे. मत०३ आनंदघन प्यारे आय मिलो तुम बिरहकी पीर टरे. मत० ४
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪ )
શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે-કેાઇ પ્રેમના કૂદમાં ફસાથે નિહ; પ્રેમના ક્દમાં ફસાયા, તે ત્યાંથી નીકળતા નથી. જલની સાથે મીનને પ્રેમ અને કમળને એવે પ્રેમ છે કે તે એ જળથી દુર થતાં, પાતાના પ્રાણ ખુએ છે. એક ખુદને માટે વારવાર આકાશ સામુ જોઈ પ પઆ પેાકારે છે તે મેઘના જલની સાથેજ પ્રેમ ધરાવે છે, તેમ પતગીયું પ્રેમના વશે દીવામાં જ પલાઈ મરી જાય છે. તેમ મારે પણ આત્મા રૂપ પ્રભુની સાથે પ્રેમ અવિ હુડ છે, માટે હું આન ંદના જે સમૂહ તેના આધારભૂત હે આત્મારૂપ પરમાત્મા તમે હવે મને મળે, તે અનાિ કાળથી તમારા સ્વરૂપની પ્રાપ્તિને જે વિરહ તેથી થતુ જ ન્મ જરા મરણનું દુઃખ તે રૂપપીડા તે ટળી જાય, એમ આનંદધનજી કહે છે; હું. આત્મપ્રભુ ! તમારા વિના હું જીવી શકનાર નથી તમારા વિરહ મને અહુ સાલે છે ત મારૂ દર્શન તેજ સર્વ આશાનું કદ છે. વળી તેજ મહાત્મા આત્માનું ધ્યાન કરતાં ગાવે છે કે—
पद
चेतन अप्पा कैसे लहोही सत्ता एक अखंड अबाधित इह सिद्धांत पर जो
अन्वय अरु व्यतिरेक हेउको समरूप भ्रम खोइ आरोपित सब धर्म ओरहे आनंदघन तत सोइ चेतन० २
For Private And Personal Use Only
चेतन० ५
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५५) જે આત્માની સત્તા અખંડ, અબાધિત, એક સ્વરૂપ છે, એવી આત્મસત્તાનું ધ્યાન વ્યક્તિ ભાવને અર્પે છે. આ ત્મામાં પિતાના ધર્મ વિના જે અન્ય ધર્મને આપે છે, તે અસત્ય છે. આ પદને અર્થ કરતાં ઘણે વિસ્તાર થઈ જાય માટે કર્યો નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે આ આત્માનું અભિન્ન ભાવે ધાન કરતાં આત્મા એજ પરમાત્મા રૂપ થાય છે. માટે ગુરૂગમ આત્મ સ્વરૂપ ધારી,ધર્મ અધર્મ, આકાશ, કાળ, અને પુગળ, એ પંચ દ્રવ્યથી ન્યારો આત્મા અસંખ્ય પ્રદેશી ધારી, તેનું સ્વરૂપ વિચારવું તે સંબંધી પ્રસંગે પદ કહે છે –
पद.
(राग. प्रभातीचाल.) ऐसा स्वरूप विचारो हंसा गुरुगम शैली धारीरे. ऐसा० पुद्गलरूपादिकथी न्यारो निर्मल स्फटीक समानोरे निजसत्ता त्रिहुकाले अखंडित कबहु रहे नहि छानोरे. ऐंसा० १ भेदज्ञान सूर उदये जागी आतम धंधे लागोरे । स्थिरदृष्टि सत्ता निज ध्यायी पर परिणमता त्यागोरे. ऐसा० २ कर्मवंध रागादिक वारी शक्ति शुद्ध समारीरे झीलो समता गंगा जलमें पामी ध्रुवकी तारीरे. ऐसा० ३ निजगुण रमतो राम भयो जब आतमराम कहायोरे बुद्धिसागर शोधो घटमां निजमां निज परखायोरे. ऐसा० ४
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) જે છે તત્વ તે આત્માજ છે, આત્મરૂપ ત્રણ ભુવનને રાજા મૂકીને અન્યરાજાનેજ રાજા માન, તે કેટલી બધી ભૂલ છે, અન્ય કઈ મેટો માણસ નજરે પડેતે તમે તેની કેટલી આજીજી કરો છો, તે સર્વથી મોટો જે આ
ત્મા તેની સેવામાં તે તમે સમજતા નથી. તે કેટલી બધી ભૂલ છે. હવે સમજે, પિતાનું શુદ્ધ સ્વરૂપ ઓળખે, અને સંખ્ય પ્રદેશ રૂપ પોતાના ઘરમાં વાસ કરે, તેથી અભિન્ન એવા આત્માની ઉપાસના સફળ થશે. इतीदं भावयेन्नित्यमबाचागोचरं पदम् ।। स्वत एव तदामोति यतो नावर्तते पुनः ॥ १० ॥ एहि परम पद भावियें वचन अगोचर सार ।। सहज ज्योतितो पाइयें फिरि नहि भव अवतार ।। ८३ ॥
વિવેચન-એ પ્રમાણે ભિન્નકે અભિન્ન ગમે તે પ્રકારે આત્મ સ્વરૂપની ભાવના નિત્ય કરવી; તેવી ભાવનાથી અગોચર એવું એક્ષપદ પમાય છે. મેક્ષપદ પામ્યા પછી, ફરીથી ત્યાંથી પાછા ફરાતું નથી. અર્થાત્ પશ્ચાત્ સંસારમાં આવાગમન નથી. આવું એક્ષપદ આત્મા સ્વયમેવ પામે છે. तिरोभाव निजरूद्धिनो आविर्भाव प्रकाश ।। परमातम पद ते कडं ते पदनो हुं दास ॥ १ ॥
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭) આત્માની જ્ઞાનાદિક રૂદ્ધિને જે તિભાવ અનાદિકાનથી છે, તેને આવિર્ભાવ થે, તેજ પરમાત્મપદ જાણવું. આત્માના અસંખ્ય પ્રદેશ છે તેજ આત્માને વાસ છે. તે અસંખ્ય પ્રદેશની નિર્મલતિ છે, અને તે વળી પ્રદેશ, નિરાકાર છે, તે આત્મા શુદ્ધ સત્તાએ હું છું. વળી જેમ ધવની તારી અચલ છે, તેમ મારૂ સ્વરૂપ પણ સત્તાથી જતાં અચલ છે. ધ્રુવની તારીની પેઠે આત્મા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ ધ્રુવ છે.
अयत्नसाध्यं निर्वाणं चित्तत्वं भूतजं यदि ॥ अन्यथा योगतस्तस्मान्न दुःखं योगिनां कचित् ॥१०॥
વિવેચનઃચેતના લક્ષણ આત્મતત્વ જે ભૂતજ એટલે પૃથ્વી, જલ, વાયુ, અને અગ્નિ એ ચાર તત્વના સમૂહથી ઉત્પન્ન થયું એવું માનીએ નિવાણ જે મક્ષ તે યત્નથી સાધી શકાય નહિ. કારણ ચાવકમતમાં શરીરના ત્યાગ પછી રહી શકે એવા આત્માને જ અભાવ છે. ચારભૂતથી ઉત્પન્ન થએલો આત્મા માનતાં, શરીર નષ્ટ થતાં, આત્મા પણ નષ્ટ થઈ જાય કારણ કે શરીરથી આત્મા ભિન્ન ચાર્વાકમતમાં નથી.
વળી સાંખ્યમતમાં, ભૂતજ એટલે સહજ સિદ્ધ આત્મા નિલેપ છે. સાંખ્યમતમાં કહ્યું છે કે. પ્રતિ વરાત્રી પુ
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
તુ મુપહારાવત્ નિરુપ " પ્રકૃતિ કરે છે, પુરૂષતા કમળના પત્ર સમાન નિલેપ છે. તેમતાનુસારે આત્મા પ્રથ મથીજ શુદ્ધ અને મુક્ત માનવામાં આવેતેા, નિર્વાણ યત્નથી સિદ્ધ થતું નથી. ચાર્વાક મતવાળા, ભૂતથી આત્માની ઉપતિ માને છે, પણ તે અસત્યવાત છે. ભૂતતા જડ છે, અને જડથી ચૈતન્ય વસ્તુની ઉત્પત્તિ નથી. મૃતક શરીરમાં ચારભૂત દેખવામાં આવે છે, પણ ત્યાં આત્મા નથી. આત્માના જ્ઞાન ગુણ છે, તે અરૂપી છે. અરૂપી એવે આત્મા તે રૂપી એવાં ચાર ભૂતનું કાર્ય નથી; માટે ચાર ભૂતથી આત્મા ન્યારો છે. અન્યથા એટલે જુદી રીતે આ એ મતથી જુદી રીતે ચેગથી આત્મસ્વરૂપ સ્વીકારવામાં આવેતો, ચિત્તવૃત્તિ નિરોધરૂપ ચેાગથી નિર્વાણુ સહેજે પ્રાપ્ત થાય છે. અને સ્વસ્વરૂપમાં રમતા એવા યેગીઆને છેદન ભેદન થતાં પણ દુઃખ થતું નથી. કારણ કે, આનંદ સ્વરૂપ પેાતાના આત્માના જ્ઞાનથી છેદનાદિથી જે ઉત્પન્ન દુઃખ જ્ઞાન તેને અભાવ છે, માટે સદા કાળ યેાગી સુખ અનુભવે છે પાતંજલ યેાગનાં અષ્ટ અંગ કહે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્ર ત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ; એ અંગ જવાં, સહજ સમાધિથી, આત્મા પરમાત્મા રૂપ થાય છે. શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય યાગદ્વારા આત્માનું સ્વરૂપ વર્ણવે છે.
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१५८)
साधुभाइ सोहे जैनका रागी जाकी सूरत मूल धून लागी. सा. सो साधु अष्टकर्मशु झगडे अन्य बांधे धर्मशाळा सोऽहं शब्दका धागा साधे जपे अजपामाळा. साधु०१ गङ्गा जमना मध्य सरस्वति अधर वहे जलधारा करिय स्नान मगन होय बेठे तोडया कर्मदल भारा. साधु० २ आप अभ्यंतर ज्योति बीराजे बंकनाल ग्रहे मूला पश्चिम दिशाकी खडकी खोले तो बाजे अनहद तुरा. सावु०३ पंचभूतका भर्म मिटाया छठामांहि समाया विनगप्रभु सुज्योति मिली जब फिर संसार न आया. साधु०४
ગવિષયક આ પદને ભાવાર્થ યત્નથી સાધ્ય મેક્ષ પદને વર્ણવે છે, અને સાધનાવસ્થાની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થતાં અદૂભૂત આનંદ પ્રગટે છે, તેથી દુઃખનું લેશ પણ ભાન થતું નથી. ज्ञानीकू दुख कछु नही सहज सिद्ध निर्वाण मुख प्रकाश अनुभव भये सवही ठौर कल्याण ॥ ८४ ॥
विवेचन:-ज्ञानाने । ५५ प्रा२नु दुः५ नथी, જેણે પડ દ્રવ્ય, તેના ગુણપર્યાય, તથા નયનિક્ષેપાનું, જાણપણું સારી રીતે કર્યું છે તે જ્ઞાની જાણ. જ્ઞાનીને સહેજે
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) મેક્ષ સિદ્ધ છે. સુખને પ્રકાશ કરનાર અનુભવ, ઘટમાં ઉ. ત્પન્ન થતાં, સર્વત્ર કલ્યાણ પરંપરા પ્રાપ્ત થાય છે. અને સંપૂર્ણ કર્મને ક્ષય કરી, સિદ્ધસ્થાનમાં આત્મા ગમન કરે છે.
कृत्स्नकर्मक्षयाचं निर्वाणमधिगच्छति
સંપૂર્ણ કર્મના ક્ષયથી, ઉર્વ મોક્ષ સ્થાનને જીવ પામે છે. કર્મ રહીત જીવને સ્વભાવથી જ મેક્ષસ્થાનમાં ગમનને સ્વભાવ છે. મેક્ષનાં સુખ અનુભવતા એવા જ્ઞાનીઓ સર્વથી મેટામાં મોટા છે. તેમને કેઈની પૃહા નથી, બાહ્ય ધન, બાહ્યવસ્ત્રાદિક તથા બાહા રાજ્યથી રહીત પણ તે સર્વ રા જાઓના પૂજ્ય છે, અને તેઓ જ સુખીમાં સુખી છે. લક્ષ્મી, ભેગ વિલાસનું સુખ થડાકાળનું છે, માટે તે ક્ષણીક છે; અને જ્ઞાનથી થતું સુખતે સત્ય અને શાશ્વત છે, માટે તેજ આદેય જાણવું. જ્યાં ઉપાધિ છે, ત્યાં સુખ નથી. જ્ઞાનીને આત્મજ્ઞાનથી ઉપાધિ વળગતી નથી. અને ઉપધિને સંબંધ થતાં પણ તેથી ન્યારો રહે છે, માટે જ્ઞાની નિરૂપાધિયોગે સુખને ભોક્તા બને છે. સંસારમાં રાજા, શેઠ, રંક, લેગી, વિદ્વાન, કલાવાન, સર્વ ઉપાધિ રૂપ ગ્રહથી ગ્રહાયા છે, માટે તેઓ ખરેખર સુખી નથી. જ્ઞાની જેમ. વિઝામાં ભૂંડ રાચે તેમ, બાહ્ય જગતની ઉપાધિમાં રાચતે નથી. જ્ઞાની નિર્લેપપણે વર્તવાથી કર્મ રહીત થાય છે,
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) અજ્ઞાની ક્યાં જાય, જ્યાં વસે, ત્યાં સર્વત્ર ઉપાધિવાળું તેનું મન હેવાથી, જરા માત્ર શાંતિ પામતું નથી. અને જ્ઞાની, નિલેષપણે વર્તવાથી, સર્વત્ર સર્વદા કહાણ પામે છે. ઈ ગ્લીશ, સંસ્કૃત, ફારસી વિગેરે સાત આઠ ભાષાના જાણ પણાથી, કંઈ જ્ઞાનીપણું આવી જતું નથી. ફક્ત તેથી ભાષા પંડિત કહેવાય છે. જે અધ્યાત્મશાસ્ત્રનો જાણ હોય તથા તેને અનુભવી હોય, તથા સ્યાદ્વાદપણે આત્મસત્તાને ધાતા હાય, તેજ જ્ઞાની જાણ; આત્મજ્ઞાનીને આશ્રવનાહેતુઓ પર સંવરરૂપે પરિણામે છે. અને અજ્ઞાનીને સંવરના હેતુઓ પણ આવ રૂપે પરિણામે છે. જ્ઞાનીની કિયા સફળ થાય છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કમનો ક્ષય કરે છે. અજ્ઞાનથી લેટિન તપશ્ચર્યાથી પણ કમનો ક્ષય કરી શકાતું નથી, જ્ઞાનીને ઘનું સુખ તે જ્ઞાની જ જાણે છે. વાણીથી અગોચર જ્ઞાનીનું સુખ છે. માટે તેવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે.
સ્વ દ વિનદૃર્ગ ને નાશત થયાત્મના છે. तथा जागरदृष्टेऽपि विषयासो विशेषतः ॥ १०१ ॥ सुपन दृष्टि सुख नाशतें ज्यूं दुःख लहे न लोक ॥ यागर दृष्ट विनष्टमें न्यू बुध नहि शोक ॥ ८५ ॥ વિવેચન --સ્વાવસ્થામાં દ્રષ્ટ જે શરીરાદિ તેને
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૨) નાશ થતાં, જેમ આત્માને નાશ થતો નથી, તે પ્રમાણે જાગ્રત કણ જે શરીરાદિ તેને નાશ થતાં, આત્માને નાશ થતું નથી. કોઈ એમ કહે કે સ્વમ દિશામાં બ્રાન્તિને લીધે આત્માને પણ નાશ ભાસે એવી શંકા કરનારને ઉત્તર કે તે વાત જાગ્રત ને પણ સરખી છે. કેમકે, જેને બ્રાન્તિ નથી, તે કઈ પણ મનુષ્ય દેહના નાશથી, આત્માને નાશ થાય એમ માને જ નહિ. માટે ઉભયત્ર આત્માને નાશ ઘટતું નથી. જાગ્રત અને સ્વમ એ બે અવસ્થામાં પણ આત્મા અવિનાશી નિત્ય વર્તે છે, વળી કહે છે કે સ્વધામાં દેખેલા પદાર્થના સુખના નાશથી, દુઃખ લેક પામતું નથી, તેમ જાગ્રત અવસ્થામાં દેખેલા પદાર્થના નાશથી, જ્ઞાનીને શોક થતું નથી. હવે બીજી આત્માની ચાર પ્રકારની અવસ્થા છે, તે કહે છે. (૧) નિદ્રાવસ્થ. ( ૨ ) સ્વાવસ્થા. ( ૩ ) જાગ્રત અવસ્થા. (૪) ઉજા ગર અવસ્થા. તેમાં ભવ્ય તથા અભવ્ય સંસારી જીવને નિદ્રા તથા સ્વમ એ બે અવસ્થા હોય, તેમજ ભવ્યને ભવ્યત્વપણને પરિપકવકાલ તેરમે ગુણ ઠાણે થાય, ત્યારે એ બે અવસ્થાને નાશ થાય છે, અને જાગ્રત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. તથા ચઉદમાં ગુણઠાણના અન્તથી સિદ્ધમાં ઉજાગર અવસ્થા હોય છે. એમ આનંદઘન ચોવીસીમાં. મલ્લિનાથના સ્તવનમાં છે. તેમ વળી ચાર અવસ્થા બીજ
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) કહે છે. પ્રથમ બહુ શયન અવસ્થા, તે ઘોર નિદ્રા રૂપ જાણવી, બીજી શયન અવસ્થા, તે ચક્ષુ મીંચવા રૂપ જા
વી, ત્રીજી જાગ્રત અવસ્થા તે જાગવા રૂપ જાણવી. જેથી બહુ જાગરણ અવસ્થા જાણવી. એ ચાર અવસ્થામાં ગુણ કાણ દર્શાવે છે. બહુ શયન દશા તે પ્રથમ, બીજા અને ત્રીજા ગુણઠાણે જાણવી. અને બીજી શયનદશા તે ચોથા, પાંચમ, અને છ ગુણઠાણે જાણવી, અને ત્રીજી જાગરણ અવસ્થા તે સાતમા, આઠમ, નવમાં, દશમાં, અગીચારમા, અને બારમા ગુણઠાણે જાણવી. અને ચોથી બહુ જાગરણ અવસ્થા છે, તેરમા અને દમ ગુણઠાણે જાણવી. શ્રી પદ્મવિજયજી મહારાજ આ પ્રમાણે બાથ કહે છે. વિશેષાર્થ તો બહ શ્રત નયચકમાંથી જોઈ લે. આ ભાવાર્થ તે પ્રસંગને અનુસરી લખે છે. હવે મૂળ વિષય ઉપર આવીએ. સવાવસ્થામાં આત્મા નિત્યપણે વર્તે છે. કોઈ પણ અવસ્થામાં આત્માને નાશ થતો નથી આત્માની મુક્તિ અર્થે મહા કલેશ ઉઠાવવાની જરૂર નથી. ફક્ત જ્ઞાન ભાવના માત્રથી જ મુક્તિ થશે એવી શંકા કરનારને કહે છે,
अदुःखभावितज्ञानं क्षीयते दुःखसन्निधौ ॥ तस्माद्यथावलं दुखैरात्मानं भावयेन्मुनिः ॥१०२॥ मुख भावित दुख पायके क्षय पावे जगज्ञान ॥ न रहे सो बहुतापमें कोमल फूल समान ॥ ८६ ॥
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪ )
વિવેચનઃઅદુઃખ એટલે કાયકષ્ટાદિ દુઃખ વિના જે ભાવિત એટલે એકાગ્રતાર્થી પુન: ચિત્તમાં ધારણ કરેલું જ્ઞાન તે ક્ષય પામે છે, કયારે તે જ્ઞાન ક્ષય પામે છે તે કહે છે કે જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે. શરીર ભિન્ન આત્મા છે, એવુ શાતાવેદનીયના યાગ ભાવિતજ્ઞાન દુઃખ ના વખતમાં ટકી શકતુ નથી. તેમાં દ્રષ્ટાંત આપે છે કે અહુ તાપમાં કામલ પુષ્પ અવશ્ય કરમાઈ જાય છે, તેમ સુખ ભાવિતજ્ઞાન દુઃખ પડે રહે નહી; માટે પોતાની શ ક્તિને અનુસરી દુઃખ સહન કરતા જવું. અનેક પ્રકારનાં કષ્ટ તથા પરિસહ સહન કરવા યથાશક્તિ કષ્ટથી ભાવીત આત્મજ્ઞાન અનેક પ્રકારનાં ધ્યેય પ્રાપ્ત થતાં પણ ટળતુ નથી. તે બતાવે છે
दुःख परिता नवि गर्दै दुःख भावित मुनि ज्ञान ॥ वज्र गले नवि दहनमें कंचनके अनुमान ॥ ८७ ॥ नातें दुःख भाविये आप शक्ति अनुसार || तो दृढतर हुई उसे ज्ञान चरण आचार ॥ ८८ ॥
વિવેચનઃ-દુ:ખના પરિતાપથી દુઃખભાવિત મુનિ વરનુ જ્ઞાન ગળી જતું નથી. જેમ અગ્નિમાં વરૢ ગળતુ નથી તેમ તથ! જેમ કચન અગ્નિમાં નાખતાં. પાતાનુ મૂળ સ્વરૂપ ત્યાગતુ નથી, ઉલટ સારૂ થાય છે, અને
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૫) મેલ દૂર થાય છે, તેમાં અનેક પ્રકારના પરિસહ રૂપ અગ્નિ અંગે પણ સુવર્ણ સમાન મુનિવર પિતાનું સ્વરૂપ ત્યાગતા નથી, અને ઉલટું તેમનું વાન વધે છે, માટે - તાની શક્તિ અનુસારે શરીરાદિ કષ્ટ સહન કરી આત્માને ભાવ કે જેથી મૃત્યુ સમયે શરીરમાં ઘણું વેદના થતાં પણ આત્મભાન ભૂલાય નહિ. અને આત્માને ઉપગ સ્થિર વર્તે એવું બૈર્ય પ્રગટે, એમ કરવાથી જ્ઞાન અને ચારિત્રને દ્રઢ ભાવ થાય છે.
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् ।। वायोः शरीरयन्त्राणि वर्तन्ते स्वेषु कर्मसु ॥ १०३ ।।
વિવેચનઃ—જે આત્મા શરીરથી નિરંતર ભિન્ન છે તે, તેના ચલવાથી કેમ શરીર ચલાયમાન થાય છે ? અને તેના ઉભા રહેવાથી શરીર ઉભું રહે છે તે કેમ ! એવી શંકા કરનારને આ લેક દ્વારા પ્રત્યુત્તર આપે છે–
આમસંબંધી પ્રયત્નથી શરીરમાં વાયુ પેદા થાય છે. વાયુના સ્થાન ભેદથી પાંચ ભેદ થાય છે; હૃદયમાં પ્રાણ વાયુ છે, ગુદામાં અપાન વાયુ રહે છે, નાભિ મંડળમાં સમાન વાયુ વર્તે છે, કંઠ દેશમાં ઉદાન વાયુ રહે છે, અને સર્વ શરીરમાં વ્યાન વાયુ રહે છે, આત્મ સંબંધી પ્રયન રાગ અને દ્વેષથી પ્રવતિત છે. પૂર્વોક્ત પ્રકારના વાયુથી -
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬)
રીરરૂપ જે યા તે પોત પોતાનાં કમ કરવા પ્રવર્તે છે. શરીરને યંત્ર શા માટે કહ્યા તે જણાવે છે કે કાષ્ઠનાં મનાવેલાં સિંહ વ્યાઘ્રાદિ યંત્ર છે તે પરપુરૂષની પ્રેરણાથી પેાતાને સાધવાની અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, તેમજ શરીર પણ કરે છે, એટલે ઉભયમાં પરસ્પર તુલ્યતા છે, આવાં જે શરીર યંત્ર તેમના આત્મામાં આરેાપ તથા અનારોપ કરીને જડ પુરૂષા તથા વિવેકી પુરૂષો શુ કરે છે તે લેાક દ્વારા જણાવે છે.
तान्यात्मान समारोप्य साक्षाण्यास्ते सुखं जडः ॥ त्यक्त्वारोपं पुनर्विद्वान् प्राप्नोति परमं पदं ।। १०४ ||
વિવેચનઃ ઇન્દ્રિયા સહિત શરીરને મહિાત્મા આત્માને વિષે આરોપે છે, અને હું ગોરો છું, હું કાળે છું, હું સુલેાચન છું, ઇત્યાદિ અભેદાધ્યવસાય માને છે, અને જડ અસુખને પણ સુખ સમજી, એ પ્રમાણે વર્તે છે. પણ જે ભેદજ્ઞાની અન્તરાત્મા છે તે તે! આરેાપ એટલે શરીર, મન, વાણીમાં, માનેલી જે આત્મબુદ્ધિ તેને ત્યાગ કરી, આત્મામાંજ આત્મપણાના નિર્ધાર કરી, સ્વસ્વભાવમાં રમી.. અને પરસ્વભાવને પરિહરી મોક્ષપદ પામે છે.
मुक्त्वा परत्र परबुद्धिमहं धियं च ॥ संसारदुःखजननी जननाद्विमुक्तः ॥
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥ १०५ ॥
વિવેચનઃ——જેનાથી સંસાર દુ:ખની ઉત્પત્તિ થાય એવી પરમાં આત્મબુદ્ધિ, અને અહુ પણાની બુદ્ધિ, તેના ત્યાગ કરીને, સંસારમાંથી વિશેષ પ્રકારે મુક્ત થએલ અને પરમાત્મસ્વરૂપના સવેદક, એવા જયાતિમય સુખને પામે છે, તેનેાજ મા આસમાધિતત્ર જાણવું તે છે. ખહિરાત્મ અન્તરાત્મ અને પરમાત્મ એ ત્રણ પ્રકારના આત્માનુ' આ ગ્રંથમાં પ્રદિપાદન કર્યું છે. પરમાત્મફળ સાધ્ય છે. અંતરાત્મા સાધન છે. અહિરાત્મા ત્યાગ કરવા ચેાગ્ય છે. જે ભવ્ય આ ગ્રંથ જાણી સ્વસ્વરૂપનું સધ્યાન કરે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે.
रनमें लरतें सुभट ज्यूं गिनै न बान प्रहार ॥ प्रभुरंजनके हेत त्यूं ज्ञानी असुख प्रचार ॥ ८९ ॥ व्यापारी व्यापार में सुखकरि माने दुःख || क्रियाकष्ट सुखमें गिने त्युं वंछित मुनि सुख ॥ ९० ॥
વિવેચનઃ—રણમાં લડતા એવા સુભટા ખાણુના પ્રહાર ગણુતા નથી, અને યુદ્ધમાંથી જતા નથી, તેમ ત્મારૂપ પ્રભુને શત્રુકર્મ, તેની સાથે લડતાં જ્ઞાની દુઃખને ગણતા નથી. પેાતાના આત્મરૂપ પ્રભુ તેનું રંજન કયારે
For Private And Personal Use Only
આ
-
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮) થાય કે જ્યારે મહાદિક શત્રુઓ નાસી જાય. અને આત્માને ત્રણ ભુવનમાં જય થાય ત્યારે આત્મારૂપ પ્રભુ રંજે છે. અને જ્યારે આત્મ પ્રભુ રીઝયા ત્યારે અનંત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ રત્નત્રયીને લાભ આપે છે, માટે દુઃખે પણ સહન કરીને મેહાદિકને પરાજ્ય કરે, પોતાના સ્વરૂપમાં એક ધ્યાનથી રમતાં સહેજે સર્વ કર્મને ક્ષય થાય છે, આ એક મેક્ષ માર્ગની ગુપ્ત કુંચી છે. જે મનુષ્ય મેડ નાશ કરે, મેહ નાશ કરે એમ કહ્યા કરે છે, અને પિતાના સ્વભાવમાં રમતા નથી, તે મોક્ષ પામી શકતું નથી. પિતાના સ્વભાવમાં રમ્યા વિના ત્રણ કાળમાં પણ મુક્તિ થતી નથી, એમ સિદ્ધાંત છે.
જેમ વ્યાપારી વ્યાપાર કરતાં અનેક પ્રકારનું દુઃખ થાય છે, તેને પણ સુખ કરીને માને છે તેમ સુખ વાંક મુનિરાજ પણ કિયા કષ્ટનું દુઃખ, તેને સુખ કરી માને છે. ચારિત્ર માર્ગ પાળતાં, અનેક પ્રકારના પરિસહ ઉપજે તા પણ, મુનિરાજ તે સહન કરે છે. પિતાના આત્માને રૂડી રીતે સ્વસ્વરૂપ ભાવનાથી ભાવે છે. સંસારની મોહ જાળમાં ફસાતા નથી; વળી મુનિરાજ જાણે છે કે આ દુનિયાદારી સ્વમ સરખી મિથ્યા છે, તે તેમાં હું કેમ રાચું? દુનીયા દારી કદી કેદની થઈ નથી, અને થશે પણ નહીં, માટે સંસારની સર્વ બાજી છે તે બાજીગરની બાજી સમાન મિ
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) વ્યા છે, ફક્ત એક અલખ એ આત્મા તેજ સત્ય છે, અને તે આત્મસ્વરૂપ હું છું. હું મારા આત્માના જ્ઞાનસ્વરૂપમાં મસ્તાન, મારે બીજા કોઈની યારી નથી, કંઈ બીજે મારૂ ભલું કરી શકનાર નથી કારણ કે, મારૂ ભલું કરનાર પોને હુંજ . કમજો શાતા વેદનીય વા અશાતા વેદનીય રૂપ ફળ આપે, તે ક્યાં સુધી કર્મના સંબંધમાં છું; ત્યાં સુધી ભેગવવું પડશે. પણ હવે કર્મની પણ મારે યારી નથી. કારણ કે, કર્મ એ જડ છે, અને જડરૂપ કમેના યોગેજ હે દુઃખી થાઉ છું, તે તેને સંગ્રહ હવે કેમ કરું? તેની મિત્રામાં કશે સાર નથી. અનાદિકાળથી એકે ન્દ્રિયાદિતિમાં, અનંતિવાર હું કર્મના યોગે ભટક અને અને દુઃખી થયે હવે જાણી જોઈને કમની ચારી કેમ કરૂ; અલબત હવે નહિ કરું, હવે મેં મુનિપદ અંગીકાર કર્યું, તેથી હવે મિક્ષ સાધક હું બન્યું. ગ્રહસ્થાવાસ, ધન, સ્ત્રી, કુંટુંબ છેડીને અણગાર થયે, તે હવે એક મોક્ષવિના મારે બીજી કોઈ જાતની પૃહા નથી. મોટા પાદશાહની પણ મારે પરવા નથી. જગને બાદશાહ તે કર્મરાજાને દાસ છે, તેની હું કેમ પરવા રાખું તે શું મને આપનાર છે નિદક પુરૂ નિંદે, તેમ દેષ પુરૂષ જુઓ, તેપણ તેથી મુનિરાજને કંઈ નથી. જેવું તમારૂ મન, તેવું તમે માયાના સંગી, અને માયાની ભીખ માગનારા સંસારી
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૦) જ સમજો, તેથી કંઈ આત્મહિત થતું નથી. સારાંશ કે સંસારીજી મુનિરાજને ભિક્ષુક સમજે, ગાંડા સમજે, તે પણ તેથી મુનિરાજનું કશું બગડતું નથી. ગ્રહસ્થાવાસ અને મુનિપદમાં આકાશ અને જમીન એટલે ફેર છે. મુનિપદ મોટું છે એમ તીર્થકર ભગવાને કહ્યું છે. પરમાત્મ પદ લક્ષ્મીરૂપ મીલકત કેઈની સહીયારી નથી. જે ચારિત્ર રૂપ પ્રયત્ન કરે, તે તે પરમાત્મ લક્ષ્મીને પામે મુનિરાજ આવી રીતે નિંદાસ્તુતિના વચનથી ચલાયમાન થતા નથી, સંસારી જીવો ગમે તેમ બોલે, તે તે હિસાબમાં ગણતા નથી. સંસારી જીવની કેવી સ્થિતિ છે, તે શ્રી ઉપાધ્યાયજી પદદ્વારા કહે છે.
૬િ. देखो भाइ महा विकल संसारी, दुःखीत अनादि मोहक कारण, रागद्वेष उम भारी
देखो भाइ० १ हिंसारंभ करत सुख रामजे, मृषा बोल चतुराइ परधन हरत समर्थ कहावे, परिग्रह वधत बडाइ તેવો ? वचन राखे काया दृढ राखे मिटे न मन चपलाइ याते होते ओरकी ओर शुभकरणी दुःखदाइ देखो०३ जोगासन करे पवन निरोधे आतम दृष्टि न जागे कथनी कथत महंत कहावे ममता मूल न त्यागे देखो० ४
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७१)
भागम वेद सिद्धांत पाठ सुने हिये आठमद आणे जगतिलाभ कूळ बल तप विद्या प्रभुता रुप बखाने देखो०५ जडशं राचे परमपद साधे आतम शक्ति न सुजे विनय विवेक विचार द्रव्यको गुण पर्याय न बुने देखो०६ जसवाले जस सुनी संतोषे तपवाले तप शोषे गुनवाले परगुणकुं दोषे मतवाले मत पोषे देखो०७ गुरु उपदेश सहज उदयागत मोह विकलता छूटे श्रीनयविजय सुजस विलासी अचल अक्षयनिधि छूटे देखो०८
પદને અર્થ સુગમ છે. ઉપાધ્યાયજીએ સંસારી જીની જેવી સ્થિતિ છે, તેવી વર્ણવી છે. મુનિરાજની પદવી સર્વ કરતાં મેટામાં મોટી છે, માટે તે પદનું ગ્રહણ પરમાત્મપદ અર્થે કરવું જોઈએ. અને મુનિવરપણું અંગીકાર કરી સર્વ પ્રકારનાં કષ્ટ જે આવે, તે સહન કરવા એવા મુનિ પરમુક્તિનાં સુખ પામે છે. વળી એવી ભેગી અવસ્થા આદરવી કે જેથી સદાકાળ સુખ પ્રાપ્તિ થાય. તે સંબંધી શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય ગાય છે કે –
जोगी ऐसा होय फिरु परम पुरुषसें प्रीत का ओरसे प्रीत हरु
जोगी०१
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१७२) निरविषयकी मुद्रा पहेरु माला फिरु मेरा मनकी ज्ञान ध्यानकी लाठो पकडं भभुत चढाई प्रभुगतकी जोगी. २ शोल संतोषकी कंथा पहेरु विषय जलाई धुणी पांचु चोर पेरे करी पकडं तो दीलमे नहीं चोरी हुणी जोगी० । खपर लेउ में खीजमत केरी शब्द शिंगी बजाउ घट अन्तर निरञ्जन वेठे वासु लय लगाव जोगी. ४ मेरे सुगुरुने उपदेश दियाहे निरमल जोग बतायो विनय कहे में उनकुं व्यावं जिणे शुद्ध मार्ग बतायो जोगी० ५
આવી ભેગી અવસ્થા મેક્ષિપદ અર્પનાર છે; પદને અર્થ સુગમ છે તેથી વિસ્તારના ભયથી ભાવાર્થ લખે નથી. આવી સ્થિતિની પ્રાપ્તિ કરનાર અનંત આનંદ અનુભવ ક્ષણે ક્ષણે કરે છે. મુનિવરજ્ઞાન ધ્યાનમાં રમણ કરતા અને ખંડ સુખને અનુભવ પામે છે. સંયમ માગ માં મરૂની પિઠે વૈર્ય ધારણ કરી વર્તે છે.
क्रिया योग अभ्यासहे फलहे ज्ञान अबंध ।। दोन्कू ज्ञानी भजे एक मतीने अंध ॥ ११ ॥
યેગ અભ્યાસરૂપ ક્રિયા છે, અને અબંધ એવું જ્ઞાન તે ફલરૂપ જાણવું. જ્ઞાની જ્ઞાન અને કિયા બન્નેને આદર કરે છે, જ્ઞાન અને ક્રિયા એ બેમાંથી એકને ભજે તે અ
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩). જ્ઞાની છે. જ્ઞાનવિજ્યાં પણ જ્ઞાન અને ક્રિયા એ બેથી મકા છે કહ્યું છે કે
परस्परं कोऽपि योगः क्रियाज्ञानविशेषयोः ॥ स्त्रीपुंसयोरिवानन्दं प्रसूते परमात्मजं ॥१॥ भाग्यं पंगूपमं पुंसां व्यवसायोन्धसनिमः ।। यथासिद्धिस्तयोोंगे तथा ज्ञानचरित्रयोः ॥ २॥
જ્ઞાન અને ક્રિયા બેથી ત્પત્તિ થાય છે, આઠે કાણું મોક્ષ માર્ગના અભિમુખ કરનારી તે કિયા જાણવી, ધર્મધ્યાનરૂપ ક્યિા જાણવી. આર્તધ્યાન અને રિદ્રિધ્યાનરૂપ કિયાનો ત્યાગ કર. રાગદ્વેષથી રહીત થઈ, અંતરમાં ઉ. પગ રાખી, જે કિયા કર તે સફળ થાય છે. જ્ઞાનને મહિમા તે અનંત છે. પ્રથમ જ્ઞાન, અને પશ્ચાત કિયા જાણવી. જ્ઞાનવિના આત્મસ્વરૂપ, કિયાસ્વરૂપ પણ જાણવામાં આવતું નથી. તે પછી અજ્ઞાની સમ્યક કિયા શી રીતે કરી શકે; અલબત અજ્ઞાની સમ્યક ક્રિયા કરી શકતો નથી, સૂત્ર મુખે ગોખી ગયા, અને તે સર્વ સૂત્ર મુખે કરી ગયા પણ તેનો ભાવાર્થ જાણી આશ્રવ ત્યાગ અને સંવરને આદર કર્યો નહિ ત્યાં સુધી ફક્ત તે શુક પંડિત સમાન જાણો. જેમ એક ગ્રહસ્થને ઘેર પોપટ હતું, તેને સારી રીતે બોલતાં શીખવ્યું. પોપટ બોલવામાં બહુ વાચાળ થયે,
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) પિપટના ધણીએ વિચાર્યું કે કઈ દીવસ લાગ જોઈ બિલાડી પિપટને મારી નાખશે, માટે તેને એક સૂત્ર શિખવું કે જેથી તે મરી જાય નહીં. પિપટ જે પાંજરામાં રહેતું હતું, ત્યાંથી ઉપરના ભાગમાં થઈને નાશી જવાય એવી રીતે પાંજરાની ગોઠવણ કરી હતી. પિપટના ધણએ સૂત્ર શિખવ્યું.
વિઠ્ઠી આવે તવ મા નાના આ પાઠ પોપટે મુખે કર્યો, પણ તેને ભાવાર્થ સમયે નહિ, એક દીવસ ખરેખર બિલાડી આવી. પોપટ બિલાડીને ઓળખતે નહોતે. બિલાડીએ ઝડપ મારી, પોપટને પકડે. તે પણ પોપટ બિલ્લી આવે તબ ભાગ જાના એમ પોકાર કરવા લાગ્યા. અંતે તે મરી ગયે. તેમાં અનેક પ્રકારના સૂત્રો ગેખી લીધાં પણ તેને ભાવાર્થ સમજવામાં નહિ આવે તો પપટની ગતિ થાય છે. માટે ભાવાર્થ રૂપ જ્ઞાન તેજ જ્ઞાન જાણવું. જે કંઈ ધર્મ કરવામાં આવે છે, તેને પરમાઈ જાણવામાં નહિ આવે તે કરેલી ધર્મની કિયા ફલદાયક થતી નથી. કહ્યું છે કે
कथा पुराणी बहु करेरे राम राम कीर जपे ।। परमारथ पामे सो पुरा नही वळे कंइ गप्पे शूरानी गति शूरा जाणेरे त्यांतो कायर थरथर कंपे તેમ એકલું શુષ્કજ્ઞાન પણ આત્મહિત કરી શકતું
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૫)
નથી, જ્ઞાન અને ક્રિયામાં મેટું અન્તર છે; શ્રી યશેાવિજયજી
ઉપાધ્યાય કહે છે કે
खजुआ समी क्रिया कही, नाण भाण सम जोय || कलियुग एह पटंतरो विरला बूजे कोय ||
વિવેચનઃ—àાતના સમાન ક્રિયા છે, અને જ્ઞાન તે સૂર્ય સમાન છે. કલિયુગમાં આટલું અન્તર કેાઈ વિરલા જાણે છે. જે જ્ઞાન વિના ફક્ત મક્રિયામાં હઠ કરીને રામ્યા છે, તેને ઉપાધ્યાયજી ઉપાલંભ આપતા કહે છે કે
नाण रहित हित परिहरी अज्ञानज हठ मातारे
कपटकिया करता यति न हुये निजमति मातारे श्री जिन० १ कपट न जाणेरे आपणो परना गुद्य ते खोलेरे गुणनिधि गुरु थकी बाहेरा विरलो निजमुख बोलेरे श्री जिन०२ बहुविध वाह्य क्रिया करे ज्ञानरहित जेह टोलेरे शत जिम अंध अदेखता तेतो पडिआछे भोलेरे
श्री जिन० ३
જ્ઞાનનું આવું અદ્ભૂત મહાત્મ્ય જાણી જ્ઞાનાભ્યાસ કરવા આત્મજ્ઞાન તેજ જ્ઞાન જાણવું. બાકી સ અજ્ઞાન છે. આ ત્મજ્ઞાન વિના જીવ શું ગ્રહણ કરે, વા શું ત્યાગે, તેના વિચાર કરા. માટે જીવાદિક નવતત્ત્વ જાણી, આત્મતત્ત્વ આદરવું. અને આત્મા આશ્રવથી છૂટે, એવી જે આત્મભાવમાં પ્રવૃત્તિ
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬) કરવી, તેજ ચારિત્ર જાણવું. અને તેજ કિયા જાણવી. એવી સમ્યજ્ઞાન અને સમ્યાિને આદર કરે. જ્ઞાનની નિન્દા તથા જ્ઞાનની આશાતના કરવી નહિ. જેન ધર્મ ધુરાની ગ. તિ જ્ઞાન વિના નથી, જ્ઞાન વિના શાસન ચાલી શકતું નથી. માટે આત્મજ્ઞાનને ખપ કરે હિતાવહ છે.
इच्छाशास्त्र समर्थना विविध योगहै सार । इच्छा निज शक्ति करी विकल योग व्यवहार ॥ १२ ॥ शास्त्रयोग गुण ठाणको पूरन विधि आचार ।। पद अतीत अनुभव कह्यो योग तृतीय विचार ।। ६३ ।।
ચોગ્ય અભ્યાસરૂપ કિયા તે મોક્ષ સાધક છે, માટે તેનું સ્વરૂપ દર્શાવે છે. ગ શબ્દથી મન, વચન, અને કાયાના યેગનું ગ્રહણ થાય છે, તથા યમનિયમાદિ અષ્ટાંગ યોગનું ગ્રહણ થાય છે તથા આત્માની સાથે આવિર્ભાવરૂપ જ્ઞાન. દર્શન, અને ચારિત્રને જે મેલાપ (ગ) તેને ચેગ કહે છે. અત્ર તે પાતંજલાદિક ગ્રંથાનુયાયી ત્રણ વેબ કા છે. તેનું ગ્રહણ કરવું. હવે ત ત્રણ ભેગનાં નામ કહે છે. ૧ ઈચ્છાગ ૨ શાસ્ત્રાગ. ૩ સામર્થ્ય પ્રતિજ્ઞા.
૧ ઈચ્છાગ તથા વિધ જ્ઞાનાવરણાદિક કમના ક્ષપશમ વિશેષથી, શ્રવણ કરેલા શ્રતનું અર્થશાન લઈને, કરવા વાંછતા પુરૂષને અંતઃકરણમાં સ્વાર્થને ઈશ્કપણો
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭) હોય, કિંતુ યથાઈ ધ હેય નહિ તે ઈરછાયોગ.
૨ શાસ્ત્રો તત્વસ્વરૂપને શ્રદ્ધાવંત તથા યથાર્થ સ્વરૂપથી રાજસ્થા, ભક્તકથા, દશકથા, અને સ્ત્રીકથાને ત્યાગી તથા પ્રમાદ રહિત ધર્મ વ્યાપાર ગવંત તથા તીવજ્ઞાને કરી અવતથ ભાષણ કરનાર, તથા તથાવિધ મહિનયના નાશથી સત્ય પ્રતીતિવંત, એ તથા કાલાદિવિકલપણાની બાધાએ અતિચારાદિક દેષને જાણે તો ખરો, પણ તથા પ્રકારે લાભના એવા અતિચારાદિક દોષને ટાળી શકે નહિ એ જે પુરુષ તેને યથા યોગ્ય ગુણ ટાણે વર્તતાં, શાસ્ત્ર રોગ હોય છે. - ૩ શાસ્ત્રમાં દેખાડેલા જે ઉપય તેનું અતિક્રમણ કરીને શક્તિના અધિકપણાથી ધર્મવ્યાપારયોગ આદરે, તે સામર્થ્ય યોગ જાણવો. સિદ્ધિ પદ પ્રાપ્તિનાં વિશેષણ આમાં બહુ છે. સામર્થ્યગથી સર્વજ્ઞ પદપ્રાપ્તિ; સિદ્ધિપદ સીખ્યપ્રાપ્તિ, કલપ્રવચન પરિજ્ઞાાપ્તિ, થાય છે. ઈત્યાદિ સર્વનો સાક્ષાત્ લાભકારી, એ ત્રીજે યોગ જાણો. એ ત્રણ અને વિચાર ગષ્ટિ સમુચ્ચય ગ્રંથથી વિશેષ પ્રકારે જાણ. रहे यथावल योगमें गहै सकल नय सार ॥ भाव जैनता सो लहै चहै न मिथ्या चार ॥ ९४ ॥
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) मारग अनुसारी क्रिया छेदै सो मतिहीन । कपटक्रिया बल जग ठगै सोभी भवजल मीन ॥ ६५ ॥
વિવેચન –યથાશક્તિ ગબલમાં રહી, જે સકલ નયનું સારગ્રહણ કરે છે, તે મિથ્યાચારને ઈચ્છતું નથી, અને તેજ ભાવ જૈનતા પામે છે. નામ જેન–સ્થાપના, જેન દ્રવ્ય જૈન, અને ભાવ જૈન તેમાં ભાવ જૈનતા સુખસ્થાનરૂપ છે તે પૂર્વોકત લક્ષણ લક્ષિત જીવ પામે છે.
મોક્ષમાર્ગને અનુસરનાર, અર્થાત્ મેક્ષમાર્ગમાં સ્થિતિ કરાવનારી યિાને જે છેદ કરે છે તે જીવ મતિહીન જાણ. તેમજ કપટથી કિયાના બેલે જગને ઠગે, તે પણ સંસાર સમુદ્રમાં મત્સ્યની પેઠે પરિભ્રમણ કરે છે. કપટથી જે જે ક્રિયા કરવામાં આવે છે, તે નિષ્ફલ જાય છે. જ્યાં સુધી મનમાં કપટરૂપ કાળો નાગ બેઠેલે છે, ત્યાં સુધી ત્યાં ધર્મ પ્રવેશ કરી શકતું નથી, જ્યાં સુધી મનમાં કપટરૂપ અગ્નિ છે, ત્યાં સુધી હૃદયમાં ધર્મના અંકુર ઉગી નીકળતા નથી. કિયારૂપ ચંદ્રને ગ્રાસ કરવામાં કપટ તે રાહુ સમાન છે. જ્ઞાનરૂપ પર્વતને તેડવા કપટ વજ સમાન છે, કામરૂપ અગ્નિની વૃદ્ધિ કરવામાં કપટવૃત સમાન છે. વ્રતરૂપ લક્ષ્મીને ચેર પણ દંભ જ છે. એકેક માસના ઉપવાસ કરે, અને નગ્ન રહેતે પણ જ્યાં સુધી મનમાં કપટ છે, ત્યાં સુધી
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
નપજપ સર્વ નિષ્કુલ જાણવું, કેશનુ લંચવું, ભૂમી ઉપર શયન કરવું, ભિક્ષા માગવી, શીલવ્રતાદિક પાલવાં સુકર છે. પણ કપટના ત્યાગ કરવા દુષ્કર છે. જે પેાતાના આત્માની વડાઈ કરે, ઘણું કપટ કરે, અને પારકાના દૂષણ લેાકેાની આગળ કહે, તે પુરૂષની ધર્મ ક્રિયા સફળ થતી નથી. માટે નિર્દભ ક્રિયા રૂડી રીતે અંતમાં ઉપયાગ રાખી, કરવી, તધેતુ અને અમૃત શાશ્વત સુખ ઉત્પન્ન કરનારી છે માટે તે ક્રિયાનું અવલંબન કરી આત્મહિત સાધવુ.
निज निज मतमें लरिपरै नयवादी बहुरंग || उदासीनता परिणमै ज्ञानीकूं सवंग || ९६ || दोउ लेरै तिहां एक परै देखनमें दुःख नाहि || उदासीनता सुखसदन परप्रवृत्ति दुःख छांहि ॥ ९७ ॥
વિવેચનઃએકેક નયના પક્ષગ્રાડી વાદીઓ, પાત પેાતાના મતમાં પરસ્પર ખંડન મડન કરી, લડી મરે છે. તે નયવાદીના ઝઘડા ઢેખી જ્ઞાનીના સવાગમાં ઉદાસીન તા પરિણમે છે. અહેાબીચારા એકેક નયપક્ષાગ્રહે અન્યન યેાના કથનનું ખંડન કરે છે. અને પાતાને ઇચ્છિત નયનુ પ્રતિપાદન કરી, પક્ષપાતમાં પડે છે, એ વાદીએ લડે ત્યાં એકની હાર થવાનીજ તે દેખવામાં દુઃખ નથી. પણ તેમાં પ્રવેશ કરી નયહુડ કદાગ્રડુ કરવાથી દુઃખ થાય છે. જ્ઞાની,
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦) આવું નયવાદીઓનું સ્વરૂપ જાણુને, ઉદાસીનભાવે રહે છે. ઉદાસીનતા કેવી છે તે તે કહે છે કે સુખનું સદન, એટલે ઘર છે અને પરમાં પ્રવૃત્તિ કરવી તે દુઃખની છાયા છે. જ્ઞાની નિરપક્ષપણે વત પરમાં પ્રવૃત્તિ કરતું નથી. વસ્તુગતે વસ્તુસ્વરૂપ પામતાં જ્ઞાનને વાદવિવાદ રહેતા નથી.
उदासीनता सुरलता समतारस फल चाखि ।।। परपेखनमें मतपरे निजमें गुण निज राखि ।। ९८ ।। उदासीनता ज्ञान फल पर प्रत्ति है मोह ॥ शुभ जानो सो आइरो उदित विवेक प्ररोह ।। ९९ ॥
ભાવા –ઉદાખીનતા તે સુવેલરી છે તેનું ફળ સમતારસ રૂપ જાણવું. ઉદાસીનતા સેવી, સમના ફળને રસ હે ભવ્ય તું ચાખ. મહાફળ રસના આસ્વાદનથી તું અનંત સુખ પામીશ. માટે હે ભવ્ય! પિતાના સ્વભાવમાં રમો, પર પંખવામાં પડીશ નહિ. ઉદાસીનતા જ્ઞા નનું ફળ છે. અને પરમાં પ્રવૃત્તિ કરવી તેજ મડુ છે. ઉદિતવિક પ્રરોડ જેને છે એવા ભો બેમાંથી સારૂ જાણે તે આદર,
दोधिक शतके उपरयुं तन्त्र समावि विचार ॥ घरो एह बुध कंठमें भाव रतनको हार ॥ १० ॥ ज्ञान विमान चारित्र पवि नंदन सहज समाध ।।
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૧)
मुनि सुरपति समता सची रंगे रमे अगाध ॥ १०१ ॥ कवि जशविजयें ए रच्यो दोधिक शतक प्रमाण || T एह भाव जो मन धेरै सो पावै कल्याण ।। १०२ ॥
વિવેચનઃ——સમાધિશાસ્ત્રના ઉદ્ધાર દ્વાર્ષિક છ દથી ઉધાં છે. ભાવરત્નના હાર આ પંડિત પુરૂષા કંઠમાં ધારણ કરે ભાવરત્ન આત્માના ગુણો જાણવા આ પ્રમાણે જ્ઞાનવતમુનિ અધ્યાત્મભાવમાં રમતા ઇન્દ્રસમાન સુખ લે ભા ગવે છે. અત્ર ઇન્દ્રની તુલ્યતા દર્શાવે છે.
જ્ઞાન રૂપ વિમાનમાં મુનિરાજ બેસે છે. ઇન્દ્રના હા થમાં જેમ જ રહે છે, તેમ મુનિરાજ રૂપ ઇન્દ્રના હાથ માં ચારિત્ર રૂપ વ છે. ઇન્દ્ર જેમ વરી પર્વતને છેડી નાખે છે, તેમ મુનિરૂપ ઈન્દ્ર ચારિત્ર રૂપ વથીકરૂપ
આ પર્વતને છેઠે છે. ઇન્દ્રને જેમ નોંદનવન રમવા માટે છે, તેમ ઈન્દ્ર સમાન મુનિરાજ પણ સહજ સમાધિ રૂપ નંદનવનમાં આનંદ કરે છે. ઇન્દ્રને જેમ પટરાણી છે, તેમ મુનિરૂપ ઇન્દ્રને સમતા રૂપ પટરાણી છે, જે સમ તાની પ્રાપ્તિથી મુનિરાજ મમતા રૂપ કુલટાને છેડે છે. સમતા સંયમ નૃપતિની પુત્રી છે, અને મમતા મેાડુ ચ ડાલની બેટી છે. સમતાનુ' અદ્ભુત સ્વરૂપ છે તે ઉપાધ્યા ચજી પદદ્વારા કહે છે કે
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८२)
चेतन ममता छांड परीरी पर रमणीशुं प्रेम न कीजे आदर समता आप वरीरी
चेतन०१ ममता मोह चंडालकी बेटी समता संजम नृप कुमरीरी ॥ ममता मुख दुर्गध असती समता सत्य सुगंध भरीरी चेतन० २ ममतासे लरते दीन जावे समता नहि कोउ साथ लरीरी ममता हेतु बहुतहे दुश्मन समताको कोउ नहि अरिरी चेतन० ३ ममताकी दुरमतिहे आली डायण जगत अनर्थ करीरी समताकी शुभ मति हे आली पर उपगार गुणसे भरीरी चेतन० ४ ममता पुत भये कुलवंपण शोक वियोग महा मछरीरी समता सुत होयगा केवल रहेगो दिव्य निशान घुरीरी चेतन० ५ सगता मगन होयगो चेतन जो तुं धारीश शिख खरीरी। सुजसविलास लहेगो तो तुं चिदानन्दघनपदवी वरोरी चेतन०६
- ભાવાર્થ પદને સુગમ છે. એવી સમતારૂપઈન્દ્રાણીની સાથ મુનિરૂપ ઈન્દ્ર સદાકાળ અખંડ સુખ ભોગવે છે. સમતાની સાથે રમતાં ચેતન મગ્ન થાય છે. માટે હે ચેતના તું પણ સમતાને સંગ કર. સમતા સદા અખંડ નવ - વના રહે છે. સમતા ચેતનથી કરી રસાતી નથી, તેમ સ મતાની પ્રાપ્તિ થતાં, ચઉદાજ લેકને જીવ પણ કદી
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩). રીસાતા નથી. સમતાના સંગે જે આનંદ ચેતનને મળે છે, તેનું વર્ણન કદાપી કાળે થઈ શકનાર નથી. સમતા છે તે શુદ્ધ આત્મ પરિણતિ છે સમતાની પ્રાપ્તિ થતાં, મુક્તિ કરતલમાં છે, એમ જાણવું. પરમાત્મપદની પ્રાપ્તિ તેજ સમતાનું કાર્ય છે આત્મારૂપ પ્રભુ અનાદિ કાળથી રીસાઈ ગયો છે, અને તે અસંખ્ય પ્રદેશ રમણરૂપ પિતાના ઘરમાં આવતો નથી. સમતારૂપ સ્ત્રીનામાં એવી શક્તિ છે કે તે ક્ષણમાં પિતાના આત્મારૂપ સ્વામીને મનાવી, પિતાના ઘરમાં લાવે છે જ્યાં સુધી મનમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટ નથી, ત્યાં સુધી સમતા પ્રગટતી નથી; જ્ઞાનથી તત્વ સ્વરૂપનો વિવેક પ્રગટ થાય છે, અને તત્ત્વસ્વરૂપના વિવેકથી વરાગ્ય પ્રગટ થાય છે; અને વૈરાગ્ય પ્રગટયાથી રાગદ્વેષથી નિવૃતિ થાય છે. ક્ષણે ક્ષણે વૈરાગ્યને ધારણ કરનાર આત્મા સ્વસ્વરૂપ પ્રતિ અંદર દ્રષ્ટિથી જુએ છે, અને આદયીક ભાવને જે ભેગ તેને ભગવતે છતો પણ અંતરથી રેગ કરી જાણે છે. વળી ભેદજ્ઞાનથી આદયીક ભાવને ભગવતે છતે પણ સંવર ભાવમાં રમણતાથી નવીન કર્મ ગ્રહણ કરતા નથી. વળી ઉપશમભાવ, તથા પશમભાવ, તથા ક્ષાયીક ભાવથી પ્રગટ થતા જે આત્માના ગુણે તેમાં રમે છે. બાહ્ય જગતને વિલોકીને, તેમાં સ્વસ્વરૂપ ભૂવી પરિણમી જ નથી. વળી આત્માનુભવ કરતે છતે, આનંદમાં આયુષ્ય વ્યતીત કરે
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪)
છે. શાતા અને અશાતા વેદનીયના ચેગે, મુખ તથા દુઃખ થાય, તથા યશનામ કર્મોદયથી યશ થાય, અને અપયશ નામનું કર્મ યમાં આવ્યાથી અપયશ થાય તે પણ સમભાવથી વરાગી અનુભવી જીવ સહન કરે છે
કહ્યુ' છે કે
अनुभवीने एटलुं आनन्दमां रहेवरे सुखदुःख आवे त्यारे समभावे सहेरे कोइने कis न करे.
અનુમી ?
O
પરબ મા રૂપજ શરીરમાં રહેલા આમ!ને માની અ નુભવી શ્વસાધાસે આત્માનું સ્મરણ કરે છે. સરૂં એ ટલે જ્ઞાન દર્શન અને ચરિત્રરૂપ રત્નત્રપીનેા ધારક અસંખ્ય પ્રદેશી પરમાત્મા તેજ હું છું. એમ અજપાજાપે હુંસ પાતાના સ્વરૂપે નિલ પ્રકાશે છે. સાડહ સાડહ એ પ્ર માણે ધ્યાનધર તે સહજ સમાવિ ભાવને આત્મા પામે છે. શ્રી યાગવિદ્યાના જ્ઞાતા શ્રી ચિદાનંદજી મહારાજ યાગા નુભવ પ્રમાણે, સેાહ શબ્દથી ધ્યાન કરતાં, આત્માની જેવી સ્થિતિ થાય છે તેવી પદ્મ દ્વારા જણાવે છે—
5.
सोऽहं सोऽहं सोऽहं सोऽहं सोऽहं सोऽहं रटना लगोरी-सोऽहं. इंगला पिंगला शुषमणा साधके अरुण घतिथि प्रेम पगीरी
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) बंकनाल खट्चक भेदकें दश द्वार शुभज्योति जगीरी सोऽहं०१ खुलत कपाट घाट निज पायो जन्न जरा भय भीत भगीरी काचशकल देचिन्तामणिले कुमनी कुटिल कुंसान ठगीरी सोऽहं०२ व्यापक सकल स्वरुप लाव्यो इस जिम नभमें मालात खगीरी चिदानन्द आनन्दमय मूरति निरखित प्रेमभरो बुद्धियगीरी सोहं ३
વિદ્યામાં સેહશબ્દને જે અજપાજપ દશા છે, તેનો અત્ર અનુકમ ચિદાનંદજીએ બતાવ્યો છે. ઇંડા પિંગલા, સુષષ્ણા, એ ત્રણ નાડીઓ શરીરમાં વર્તે છે, તેનું સાધન તથા વંકનાલનું સ્વરૂપ તથા ષટચક્રભેદન, તથા દશમહારમાં આત્મનિને પ્રકાશ, આદિસકલભેદનું સ્વરૂપ અગ્ર વિસ્તારના ભયથી લખ્યું નથી. માટે તેનો ભાવાર્થ ગુરૂગમથી ધાર. તથા વળી ગવિદ્યાનું સ્વરૂપ ગુરૂગમથી ધારવું જોઈએ. યોગાભ્યાસમાં તે ગુરૂગમ વિના પ્રવર્તવું નહી. શ્રી ચિદાનંદજીએ યોગના અનુભવથી આ પદ રચ્યું છે.
એ પ્રમાણે ડહં શબ્દને, આત્મા પ્રથમ સવિકલ્પ સમાધિભાવને પામી, અંતે નિર્વિકલ્પ સમાધિ ભાવની પ્રાપ્તિ કરે છે. આમાની ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવી આપનાર વરાગ્ય તથા જ્ઞાન છે. વરાગ્ય વિનાનું જ્ઞાન આત્માની પરમાત્મ દશા પ્રગટાવી આપનાર નથી. પ્રથમ
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
સાધન દશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે. અને ભેદજ્ઞાનથી સ્વપરના ભેદ ભાસે છે. અને ભેદજ્ઞાનથી આત્મા સ'વભાવમાં રમી સિદ્ધપદ પામે છે. કહ્યું છે કે
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन || तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन ॥ १ ॥
વિવેચનઃ—જે કાઇ આત્માએ સિદ્ધ થયા, તે ભેદ વિજ્ઞાનથી. અને જે કોઇ જીવ સ`સારમાં અધાયા છે, તે પણ ભેદ વિજ્ઞાનના અભાવથીજ જાણવા. ભવ્યજીવ ભેદજ્ઞાન પામી, અલ્પકાળમાં સ'સારસમુદ્ર તરી જાય છે, ભવ્યજી સ્વસ્વરૂપાભિમુખ થઈ અધ્યાત્મભાવનામાં જીવન ગાળે છે. અને અધ્યાત્મચિંતન, અધ્યાત્મ દશામાં રમણ, એ માટામાં મોટા ધર્મ છે. અંતરદ્રષ્ટિથી જોતાં આત્મિકધજ ખરેખર માટેા ધર્માં જણાય છે. ચર્મચક્ષુથી ધર્મમાર્ગ જોતાં સકલ સ‘સારી જીવે ભૂલ્યા છે. શ્રી આનન્દ ઘનજી મહુારાજ કહે છે કે.
चरम नयण करी मारग जोवतारे भूल्यो सयल संसार जेणे नयणे करी मारग जोइएरे, नयण ते दिव्य विचार पंथst निहाळुरे वीजा जिन तणोरे.
સારાંશ કે અધ્યાત્મદશા એ પરમપથને ઉત્કૃષ્ટ છે. અન્યત્ર પણ કહ્યું છે કે.
મા
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) यावज्जीवं सदाकालं नयेदध्यात्माचन्तया । किंचिन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥ १ ॥
સદાકાલ સર્વજીવન અધ્યાત્મ ચિંત્વનાથી ગાળવું કામાદિ શત્રુઓને હદયમાં પ્રવેશ કરવાને જરા માત્ર પણ સમય આપે નહિ, કામ તું દૂરથા, કે તું દુરથા એમ બેલી કામ ક્રોધને કાઢવા માટે જે પ્રયત્ન કરે તે પેટે છે. કારણ કે, એમ બેલવા માત્રથી તે દૂર, થતા નથી.
જ્યારે આત્મા અધ્યાત્મસ્વરૂપમાં રમણ કરે છે, અને શુદ્ધ ઉપગથી આત્મધ્યાનમાં રિથરતા થાય છે, ત્યારે પિતાની મેળે જ કામ, ક્રોધ, લોભ, મેહ, મત્સર, માયાદિશત્રુઓ. નાસી જાય છે. અત્ર દ્રષ્ટાંત આપે છે કે જેમ સૂર્યને ઉદય થતાં પિતાની મેળે અંધકાર નાશ પામે છે, તેમ આત્મા અધ્યાત્મ ભાવમાં રમતાં, રાગદ્વેષાદિ શત્રુઓ નાસી જાય છે માટે અધ્યાત્મચિંત્વન અવિચ્છિન્ન ધારાથી હૃદયમાં કરવું અનેક પ્રકારનાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં નિષ્ઠા થઈ નથી, ત્યાં સુધી સર્વ શાઆભ્યાસ નિષ્ફળ જાણ. વાંજણી ગાયને ઘાસ ખવરાવવાથી જેમ દુધને લાભ થતો નથી, તેમ જે પુરૂષને આ-- ત્મસ્વરૂપની ચાહના ના હોય, તેને અનેક પ્રકારને શાસ્ત્રને અભ્યાસ, અનેક પ્રકારની ભાષાનું જાણ પણું, તે સર્વ નિફળ જાણવું, પિતાના સ્વરૂપને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) કરે, અન્યદ્રવ્યથી એટલે ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યથી આત્માને ભિન્ન કરી, સ્વસ્વરૂપમાં રમવું. શ્રી જીતેંદ્ર ભગવાને પદ્રવ્ય કહ્યાં છે. ધમાસ્તિકાય દ્રવ્ય, અસંખ્ય પ્રદેશી લેક કાશમાં વ્યાપી રહ્યું છે. ધર્માસ્તિકાય અરૂપી છે, અચેનને છે, અયિ છે, અને ચાલવામાં સાડાચ્ય આપવી તે તેને ધર્મ છે; બીજુ અધમસ્તિકા દ્રવ્ય છે, તે પ્રકાશ વ્યાપી અસંખ્ય પ્રદેશ છે, સ્થિર રહેવામાં સહાધ્ય ગુણ કતા છે. અકિય, અરૂપી, તથા તે અચેતન છે. ત્રીજું આ કાશ તિકાય દ્રવ્ય છે, તે હેકા લેક વ્યાપી છે, અને તે અનન્ત પ્રદેશ છે, અરૂપી છે, અયિ છે, અચેતન છે.
પગલા સ્તિકાય દ્રવ્ય કાકાશ વ્યાપી છે, અને તે નામાં વર્ણ ગંધ, રસ અને સ્પર્શી ગુણ રહેલા છે, તે રૂપી છે. અચેતન છે, સક્રિય છે, પુરણ ગલન સડણ પડણ વિ. વંસન રસ્વભાવવાળું પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુ અનંત છે. પુદ્ગલ પરમાણુ ભેગા મળતાં સ્કંધ થાય છે; પુદ ગલસ્કંધના બે ભેદ છે. એક સાચત્ત પુદગલ સ્કંધ અને બીજા અચિત્ત પુગલન્કંધ છે, તેમાં જીવને લાગેલા જે સ્કંધે તે સચિત સ્કંધ કહેવાય છે, અને જીવથી છૂટા જે સ્કંધે છે તે અચિત્ત સ્કંધ કહેવાય છે. પાંચમું છવદ્રવ્ય છે. ચારિત્રાદિ જીવના ગુણ જાણવા; લેકાકાશમાં વ્યાપીને જીવદ્રવ્ય રહે છે તે અરૂપી છે, સચેતન છે, અયિ છે, છવદ્રવ્ય અનંતા
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯ )
3.
, જીવના બે ભેદ છે. ૧ સી અને બીજા સિદ્ધ જીવ જાણવા છ કાવ્ય છે, તે ઉપચારથી દ્રવ્ય જાણવું, એ ષડ્ દ્રવ્યમાં અનત ગુણ પર્યાય રહે છે; તેનું વિસ્તારથી સ્વરૂપ એવું હાય તો આગમમસાર વિગેરે ગ્રંથે જોવા, અત્ર વિસ્તાર તેને કો ન ી. એ ષહ્રવ્યમાં આત્મદ્રવ્ય - પાદેય છે, અને બાકીના દ્રવ્ય હૈય, એટલે ત્યાગ કરવા ચેાગ્ય છે; તેમાં પશુ ધર્માસ્તિકાય તથા અધસ્તિકાય, તથા આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યથી આત્મગુણના ઘાત થતે નથી; કર્મરૂપ જે પુગદ્રબ્ય છે તેનાથી આત્માના ગુણના ઘાત થાય છે.
મો
શિષ્યપ્રશ્ન-કર્મરૂપ જે પુદ્ગલ કા છે, તે તે અચેતન છે, તે કંઈ સમજતા નથી તે તે આ ઘાત શી રીતે કરી શકે વળી કમ શું જાણે કે હું આત્માને લાખુ? માટે સમજાવો કે કમ શી રીતે અત્માને લાગે છે. ગુરૂ---ડે શિષ્ય ! એકાકચિત્તથી શ્રવણ કર, કમ એ પ્રકારનું છે. ૧ દ્રવ્યકમ ૨ ભાવક તેમાં દ્રવ્યકમ અષ્ટકર્મ સ્વરૂપ છે, અને રાગષ છે તે ભાવકમ છે, દ્રશ્યકમના અધમાં રાગદ્વેષ કારણુ છે; રાગદ્વેષ છે તે આ ત્માની અશુદ્ધ પરિણિત છે. અનાદિકાળથી આત્મા રાગદ્વેષની અશુદ્ધ પરિણતિની અશુદ્વ અન્યા છે. હવે મૂળ વિષય ઉપર આવીને કહેવાનું કે જેમ લાડુચુંબકમાં એવી
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦) શક્તિ રહી છે કે તે સંયને પિતાના ભણી આકર્ષે છે. તેમ આત્માની અશુદ્ધ પરિણતિમાં સ્વભાવેજ એવી શક્તિ રહી છે કે તે પુદ્ગલ સકંધને ખેંચી કમરૂપે પરિણાવે છે, પુગલ સ્કન્ધ પણ કર્મરૂપ પરિણમે છે, વળી કહ્યું કે પુદ્ગલ સ્કંધ છે તે તે અચેતન છે તેથી તે કંઈ સમજતું નથી તે તે આત્મગુણોને શી રીતે ઘાત કરી શકે, તેના ઉત્તરમાં કહેવાનું કે તાલપુટ વિષના પરમાણુઓ અચેતન છે, તેનામાં બીજાને ઘાત કરે એવી સમજણ નથી, છતાં જે કઈ તાલપુટ વિષ ભક્ષણ કરે છે, તે તે તાલપુટ વિષની શક્તિથી તુરત પ્રાણ છેડી દે છે. તેવી રીતે કર્મ પણ અચેતન છે પણ તે જેને લાગે છે, તેના આત્માના ગુણનું આચ્છાદન કરે છે. અને તેથી આત્માના ગુણે તિરસાવે વર્તે છે, તેથી આત્મગુણેને ઘાત કર્યો એમ કહેવાય છે. કર્મ શું જાણે કે હું આત્માને લાગું? તેના ઉત્તરમાં સમજવાનું કે કર્મ તે અચેતન છે તેથી તે કંઈ સમજી શકતું નથી, પણ લેહચુંબક તથા સંયના દ્રષ્ટાન્ત પ્રમાણે, આ ત્માની અશુદ્ધ પરિણતિમાં કર્મ ખેંચવાની શક્તિ રહી છે
પિોતાની શક્તિથી અશુદ્ધ પરિણતિ કર્મનાં દળીયાં ખેંચી અમાત્માની સાથે અકર્મ રૂપે પરિણભાવે છે. પુદ્ર ગળ રૂપ જે કર્યું તે પિતાની મેળે કંઈ લાગી શકતું નથી. અશુદ્ધ પરિણતિને જ્યારે નાશ થાય છે, ત્યારે કર્મનું
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૧ )
ગ્રહણ થતું નથી. ઘાતી કર્મનું ગ્રહુ અશુદ્ધ પરિણતિ ના સદ્ભાવે છે. તેરમા ગુડાણે કેવલીને કર્મના બ`ધ થાય છે; તે વેદનીય કર્મના બુધ સમજવા. પ્રથમ સમયે કર્મ વેદ છે, અને ત્રીજા સમયે કુમ નિર્જરાવે છે. કાઇ કહેશે કે ત્યારે તેરમા ગુઠાણે કર્મના અંધ થાય છે ત્યારે ત્યાં વર્તતા એવા કેટ્ટીને અશુદ્ધ પરિણિત હાય કે કેમ ! તેના ઉત્તરમાં સમાધાન કે રાગ, દ્વેષ, અજ્ઞાન, પ્ર માદ, માર્દિકના સદ્ભાવે અશુદ્ધ પરિણિત કહેવાય છે; તેરમામુણ્ડાણે વર્તતા એવા કેવલીને રાગ દ્વેષ માડુ પ્રમાદાર્દિક દોષ નથી; અર્થાત્ કેલીએ ઘાતકી કનેા ક્ષય કર્યાં છે, તેથી અશુદ્ધ પરિણતિને તેમણે નાશ કર્યાં છે, ત્યારે તેરમા ગુડાણે કમા બધ શાથી થાય છે, તેના ઉત્તરમાં કડુવાનું કે ત્યાં યાગથી અંધ છે. અને વેદનીય રૂપ અઘાતી કર્મના બંધ કઇ હીસાબમાં નથી. તેથી ક’ઇ જન્મ જરા મરણના ફેરા પ્રાપ્ત થતા નથી.
અશુદ્ધ પરિણતિથી આત્મા કર્મનું ગ્રહણ કરે છે; અને જ્યારે અત્મા શુદ્ધ પરિષ્કૃતિનુ સેવન કરે છે, ત્યારે તે કમ ગ્રહણ કરતે નથી. ભેદ જ્ઞાનથી અન્તરાત્મા થતાં, આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થાય છે. અને પેતાના શુદ્ધ સ્વરૂપ સન્મુખ થતાં, કમના નાશ કરી, આ ત્મા પરમાત્મરૂપ પ્રકાશે છે, શુદ્ધ પરિણતિ અને અશુદ્ધ
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૨ ) પરિણિત પણ આત્માની છે. અશુદ્ધ પરિણતિને કર્તા તથા શુદ્ધ પરિણતિના કર્તા પશુ આત્માજ છે. પોતાના સ્વભા વમાં રમે તે શુદ્ધ પરિણતિના કર્તા આત્મા થાય છે. આ આત્મા કર્મના કત્તાં છે, અને આમારુ કર્મના ભક્તા આમાં કમને ગ્રતુણુ કરે છે, અને માત્મા કર્મો નાશ કરે છે. હું ચેતન જેનું પેાતાના સ્વભાવમાં કે તે ત્રણ જગત્ની લક્ષ્મી પણ દાસી સમાન થાય છે. હવે સ પ્રકારની ખાધ આડા છેડીને, પેાતાના સ્વરૂપના પ્યાસી થા. જે ખાદ્ય વસ્તુની તુ આા ધારે છે, તે ખાતુ વસ્તુ ક્ષણીક વિનાશી છે. તારૂ સ્વરૂપ અવિનાશી છે, માટે તું જ્ઞાનથી પોતાના સ્વરૂપને. અસ્વારી થા. તે સંબધી શ્રા શેવિજય ઉથાજી પઢ ગાવે છે કે
47.
ચેતન ગો નું જ્ઞાત અલી બાવ હૈ વધે આ ોિકે, निजमति शक्ति विकासी
चेतन० १
जो तूं आपस्वभावे खेले आशा छोरी उदासी
सुरनर किन्नर नायक संपति तो तुज घरकी दासो. चेतन० २ પૌરૂ પાર ન ગુન ધન જુલે, હેત ગારામજી હાંસી, आशा छोरा रहे जो, तो उचन सन्यासी चेतन० ३ जोग लइ पर आश धरत है, याही जगमें हांसी,
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(१८३)
चेतन० ४
चेतन० ५
तुं जाने में गुनॐ संधु, गुनतो जावे नासी. पुद्गलकी तूं आस धरत है, सोतो सवहि विनाशी, तो भिन्नरूप हे उनतें, चिदानन्द अविनाशी. वन वरचे नर बहुत गुमाने, करवत लेवे काशी, नोभी दुःखको अन्त न आवे, जो आशा नहीं घासी. चेतन० ६ सुखजल विषम विषय मृगतृष्णा, होत मूढमति प्यासी, विभ्रमभूमि
पर आसी, तुं तो सहज विलासी चेतत्र० ७
याको पिता गो दुःख भ्राता, होत विपयरति मासी, भवसुत भरता अविरति पानी, मिथ्यामति ए हांसी चेतन० ८ आसा छोर रहेजो जोगी. सो होवे शिव वासी,
उनको सुजल खाने ज्ञाता, अन्तरदृष्टि प्रकाशी. चेतन० ९ ભાવાથ સુગમ છે. શ્રી ઉપાધ્યાયજીની વાણી અતિ ગંભીર છે. ખાદ્ય આશા ધરતાં, પ્રાણી કદી સુખી થતા નથી ઝાંઝવાના જળની સમાન બાદ્ય પદાર્થો પોતાના કટ્ટી થયા નથી, અને થશે પણ નહી. આશા ોડીને જે રહે છે, તે યેગી શિવનગરીનો વાસી થાય છે; એમ હૃદયમાં ઉપદેશ રહસ્ય સમજી, આશ્રવના હેતુઓ દૂર કરવા; અને સંવર ભાવનું સેવન કરવું. આત્મ ધ્યાનમાં સદાકાળ પ્રવૃત્તિ કરવી નિર્વિકલ્પ આત્મ સ્વભાવમાં સ્થિર રહેવું; રૂપાતીત એવું આત્મ ધ્યાન તે મેટામાં મોટું છે, અને ધ્યાનની પ્રાપ્તિ
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १७४ )
भाटे पिंडस्थ ध्यान प्रधान पवते छे. यभ, नियम, માટે આસન, પ્રાણાયામ, પ્રત્યાહારાક્રિના ક્રમથી પિંડસ્થ ધ્યાનની સિદ્ધિ થાય છે પિંડસ્થધ્યાનની સ્થિરતાએ રૂપાતીત ધ્યાનના અંશ અનુભવ ગોચર થઈ શકે. અને તે સ’બધી ચેકિંગ રાજ શ્રી ચિદાનન્દજી કહે છે કે
पद. सोरठ राग.
आतमध्यान समान जगतमें, साधन नवि को आन. आतम० रूपातीत ध्यानके कारण, रूपस्थादिक जाण; ताहुमें पिंडस्थ ध्यान पुन, ध्याताकुं परधान. ते पिंडस्थ ध्यानकिम करियें, ताको एम विधान; रेचक पूरक कुंभक शांतिक, कर सुख मन घर आन. आतम० २ प्राण समान उदान व्यान हु, सम करगहो अपान;
सहज सुभाव सुरंगसभा, अनुभव अनहद तान. आतम० ३ कर आसन घर शुचिसम मुद्रा गहि गुरुगम ए ज्ञान; अजपाजाय सोऽहं समरन शुभ, कर अनुभव रस पान. आतम४ आतमध्यान भरतचक्री लयो, भवन आरीसा ज्ञान; चिदानन्द शुभध्यान योगे जन, पात्रत पद निवाण. आतम० ५.
आतम० १
ભાવાથ સુગમ છે. આ પદમાં પિંડસ્થ ધ્યાનની સિદ્ધિ અર્થે ક્રમ દર્શાયેા છે. રેચક, પૂરક, અને કુંભક એ ત્રણ
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) પ્રકારે પ્રાણાયામની સ્થિતિ છે. આ પ્રમાણે આત્મધ્યાન કરતે જીવ મોક્ષપદની પ્રાપ્તિ કરે છે. સાધ્યપદ મેક્ષપદ છે. આત્મા એજ પરમાત્મા છે આત્માની પરમાત્મપદ પ્રાપ્તિમાં આઠ કર્મ અંતરાય કરનાર છે. ઘાસની મેટી ગંજી હાયઃ તેમાં જરા લેશ અગ્નિ મુકવામાં આવે તે, બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આઠકર્મ પણ ધ્યાનાગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે. માટે ભવ્યજી ! આત્મધ્યાનને બહુ ખ૫ કરજે. પરભાવથી પાછા હઠજે. આયુષ્ય સ્થિતિને ભરૂસ નથી, દુનીયામાંની કઈ વસ્તુ પરભવમાં સાથે આવનાર નથી, એમ નિશ્ચયથી માનજે. રાજા, રંક, શેઠ, ભગ, રેગી, આદિસર્વ શરીર છેડી પરગતિભજનારા થયા આત્મારૂપ પરમાત્માનું ભજન એટલે સેવન કરી લેવું. સારમાં સાર પરમાત્મસ્વરૂપનું ભજન જાણવું. નિશ્ચયનય હૃદયમાં ધારણ કરવો; અને વ્યવ. હારનયથી વર્તવું. શબ્દનય, સમભિરૂઢનય, તથા એવંભૂતનયને નિશ્ચયનયના ભેદ છે. અને નિગમનય, સંગ્રહય, વ્યવહારનય, અને રૂજુ સૂત્રનય, એ ચારનય છે, તે વ્યવહારના ભેદ છે. નિશ્ચયનય સાધ્ય એવું આમરૂવરૂપ જાણી વ્યવહારનયને ત્યાગ નહિ-સિદ્ધાંતમાં કહ્યું છે કે
गाहा जइ जिणमयं पवज्जह तामा ववहार निथ्थये मुयह ।। ववहारनओ छछए तिथ्थु छछेओ जओ भणिओ ॥१॥
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૬). જે જિનમતને અંગીકાર કરે તે, વ્યવહારનય અને નિશ્ચયનયને મૂકશો નહિ. વ્યવહારનયનો છેદ કરતાં, તીર્થ ને ઉચછેદ થાય, માટે વ્યવહારનયથી થતી ધર્મની પ્રવૃત્તિ મૂકવી નહીં. વ્યવહારને નિષેધ કરે નહિ સાધુ, સાધવી, શ્રાવક, અને શ્રાવી કારૂપ તીર્થની ઉન્નતિ, તથા તીર્થની છે ભા, તથા ઉત્પત્તિ, વ્યવહારનયથી છે; વ્યવહારનયમાતા - માન છે, વ્યવહારનયનું આલંબન જીવને હિતકારી છે, જ્ઞાન વિના એકલે વ્યવહારમાર્ગ પણ હિતકારક નથી; વ્યવહાર નય દૂધ સમાન છે. અને નિશ્ચયનય ધૃતસમાન છે. શુદ્ધવ્યવહારને આદર કરે. ધર્મની ક્રિયાઓનું અવલંબન કરવું, પ્રભુ પૂજા, ગુરૂભક્તિ, ગુરૂવૈયાવચ, ગુરૂમહારાજને શુદ્ધ આહાર પાણી વહોરાવવાં, સકલ સંઘની ભક્તિ કરવી, શાનનાં પુસ્તક લખાવવાં, તથા છપાવવાં, ગુરૂમહારાજને ઉ પદેશ સાંભળ, તથા જે જે પુસ્તકો વાંચવાં, તેમાં ગુરૂ ગમ લેવી, નાસ્તિકોના સંગમાં ઘણું આવવું નહિ, શ્રાવકનાં બારવ્રત તથા સર્વવિરતિરૂપ ભાગવતી દીક્ષા અંગીકાર કરવી. ગુરૂમડારાજને ત્રિકાલ ત્રણ ખમાસણ તથા અમુઠ્ઠિઓ અભિંત્તરના પાઠ સહિત વંદન કરવું ગુરૂને દેવસમાન ધાર વ, ઇત્યાદિ સર્વવ્યવડાની કરણીનું અવલંબન ભવ્ય એ કરવું. સર્વ કરતાં મુનિપણું અંગીકાર કરવું એ મોટામાં મોટો મેક્ષમાર્ગ છેઅનેકધા પાપની ઉપાધિને વ્યવહાર છે,
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) તે દીક્ષા અંગીકાર કરવાથી દૂર થાય છે; દીક્ષાગ્રહણ કરી અનેક છે સંસાર સમુદ્રતરી ગયા, અને તરી જશે ક્યાં સૂર્ય! અને કયાં ખવાત ! તેમ કયાં મેરૂપર્વત! અને ક્યાં સરસવને દાણો! તેમજ કયાં સ્વયંભુરમણ સમુદ્ર! અને કયાં ખાબોચીયું! તેમજ કયાં ઈન્દ્ર! અને કયાં વિષ્ટાને કીડે! તેમજ કયાં નરક ! અને ક્યાં સ્વર્ગ! તેમજ કયાં ચિંતામણિ રત્ન! અને કયાં કાચને કડક! એમાં જેટલું અંતર છે, તેટલેજ ગ્રહસ્થ અને મુનિપણમાં અંતર છે; મુનિ થવાની સદાકાળ ભવ્યજીએ હૃદયમાં ભાવના ભાવવી, જેના મનમાં મુનિ થવાની ભાવના નથી, તે મનુધ્ય શ્રીવીતરાગ દેવની વાણમાં શ્રદ્ધાળુ નથી એમ સમજવું-શ્રીજીનેશ્વરના વચનની શ્રદ્ધા કરવી-શ્રીજીનના વચનમાં શંકા કરવી નહિં, શુદ્ધદ્ધા રાખવી. ગુરૂગમ લઈ, પદ્રવ્યના સ્વરૂપનું જ્ઞાન કરવું, સદાકાળ ક્ષયપશમજ્ઞાન દ્વારા યાન પ્રવાહ ધારા હૃદયમાં વહેવરાવવી પડે દ્રવ્યનું નવનિપાથી જ્ઞાન થતાં, નિશ્ચય સમતિ પ્રગટે છે, માટે દ્રવ્યાનુયોગી ગીતાર્થનાં ચરણકમળ સેવવાં. આ કાલમાં પણ એકાગ્રચિત્તથી પ્રમાદ પરિહરી, આત્મસાધન કરવામાં આવે તે, અલ્પભવમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. રાગ શ્રેષની ક્ષીણતા અધ્યાત્મજ્ઞાનથી વિશેષ થાય છે, અધ્યાત્મજ્ઞાનથી, સહજાનંદ પ્રગટે છે. અને અધ્યાત્મભાવનાથી, આભા
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
ને નિશ્ચય થાય છે. તથા વળી કાળભયપણુ મટી જાય છે; અધ્યાત્મજ્ઞાનથી જન્મજરા મરણનાં મધન નાશ પામે છે; શ્રીઓન દઘનજી મહારાજ પણ આત્મધ્યાનમાં લીન થઈ આ નંદમાં આવી નિશ્ચયથી કહે છે કે-અમે અમર થઈશું હવે થી વારંવાર મરણ પામીશું નહિ. એવા રહ્યુસ્ટનુંપદ તેમનું ગાયેલું છે તે અત્ર લખવામાં આવે છે.
( ૧૬ ) રાગ સારંગ ગથવા ગારવી. अब हम अमर भए न मरेंगे, अब ० या कारण मिथ्यात दीयो तज, क्युं कर देह धरेंगे. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे; मर्यो अनंतकाल तें मानी, सो हम काल हरेंगे. देह विनाशी हुं अविनाशी, अपनी गति पकरेंगे; नाशी जाशी हम थिर वासी, चोखे व्हें निखरेंगे. मर्यो अनंत बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे; आनन्दघन निषट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. अब ०४
अब० ३
अब० १
For Private And Personal Use Only
अब ० २
ભાવાર્થ સુગમ છે, છતાં સમજાય નહિં તો તેને અર્થ ગુરૂગમથી ધારી લેવા. જે ભવ્ય અધ્યાત્મજ્ઞાની છે, તે સહુજાનંદને ભેાક્તા અવશ્ય અને છે, કેટલાક અધ્યાત્મજ્ઞાનના કઇંક જ્ઞાતા થઇ, વ્યવહાર માર્ગ ઉપર અરૂચિ ધરાવે છે. અને સાધુ સાધ્વી કરતાં પણ પોતાને ગ્રહસ્થાશ્રમી છતાં,
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
મોટા સમજે છે, તે મિથ્યાજ્ઞાનમાં પડયા છે. એમ જાણવું તથા કેાઈક એમ કહે કે સાધુ સાધ્વી હાલ કયાં છે? તા તેના વચનથી સમજવું કે તે મહા મિથ્યાત્વી છે, તેવી કુશ્રદ્ધાવાળાના સંગ કરવા નહિ, દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવના અનુસારે હુાલ પણ સાધુ સાધ્વીને માર્ગ વિદ્યમાન છે. જે અધ્યાત્મી પૂર્ણ હોય તે સાધુ, સાધ્વી શ્રાવક, શ્રાવીકારૂપ તીને અવશ્ય માને છે, અને તીર્થંકર સમાન લેખે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિની પેઠે વેષ પણ ધમનું રક્ષણ કરનાર થાય છે; જ્યારે પ્રસન્નચંદ્રરાજર્ષિના મનમાં દુર્ધ્યાન થયું, ત્યારે અંતે લડાઈ મનમાંને મનમાં કરી, અ ંતે શત્રુને મારવા મુકુટ ઉપાડયા; પણ મસ્તકે તે મુડહતા, તેથી પછી દીક્ષાવસ્થાની યાદી આવી, અને પશ્ચાતાપ કરવા લાગ્યા; નિર્મલ ભાવના ભાવતાં શુકલ ધ્યાનની પ્રાપ્તિથી કેવલજ્ઞાન પામ્યા; તેમ અન્યભવ્યજીવાને પણ વેષ ધર્મમાં સ્થિર કરે છે. માટે દ્રવ્યથી પણ મુનિણું પામવું મહાદુર્લભ છે; મેટા પુણ્યના ઉદયથી પમાય છે; માટે સાધુ સાધ્વીની ભક્તિ કરવી. સારાંશ કે અધ્યાત્મજ્ઞાન પામી વ્યવહારના ઉચ્છેદ કરવા નહિ, વ્યવહાર અને નિશ્ચયનય છે તે ચંદ્ર અને સૂર્યની માફક સદાકાળ વિજયવતા વર્તે છે. આ સમાધિશતક ગ્રંથનું પુનઃ પુનઃ વાચન કરવું. મનન કરવું. આ ગ્રંથના મનન યેાગે સહજ સમાધિ ભાવરૂપ સ્વસ્વભાવના ઘટમાં
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૦ )
'
પ્રાદુર્ભાવ થશે; શ્રી યવિજયજી ઉપાધ્યાયજીએ આ સમાધિ શતક દોધકછ ંદમાં સ`સ્કૃત સમાધિશતકમાંથી ઉદ્ભરી રચ્યું છે. એ સમાધિશતકના ભાવાર્થ જે ભવ્ય પાતે હૃદયમાં ધારણ કરશે, અને બીજાને ધારણ કરાવશે, તે કલ્યાણની પર'પરા પામશે એકવાર વાંચવું બે વાર વાંચવું પુનઃ પુનઃ વારંવાર સમાધિશતકનું વિવેચન વાચવું તેનું સ્મરણ કરવું અને તેનું નિક્રિયાસન કરવું. પ્રમાદને ત્યાગી, સ્વામરમણમાં આયુષ્ય વ્યતીત કરવું. પુનઃ પુનઃ મનુષ્ય અવતાર મળવે દુર્લભ છે. અનંતકાળથી આ જીવ ચારાશી લાખ જીવાયાનિમાં પરિભ્રમણ કરે છે, તેનું કારણ અજ્ઞાનદશા છે તે અજ્ઞાનદશાનું નિવારણ સમ્યગજ્ઞાનથી કરીને મેડનીય કમના નાશ કરવા ચારિત્રાવસ્થાના આદર કરવા. સમિકતદાયક ગુરૂમહારાજની આજ્ઞા પ્રમાણે પ્રવર્તી, આત્મધર્મનું સેવન કરવું. શ્રુતજ્ઞાન તે અનુભવજ્ઞાન તથા કેવલજ્ઞાનનું હેતુ છે, માટે ક્ષયેાપશમભાવે પ્રાપ્ત થતા મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનથી અહુંકાર કરવા નહિ. શબ્દજ્ઞાનનું ફળ આત્મધ્યાન છે અનેક પ્રકારના તત્વત્ર થાના અભ્યાસ કર્યો હોય પણ આત્મધ્યાન તથા આમસમાધિમાં નિષ્ઠ થવાયું નહિ,તેા શબ્દજ્ઞાનના શ્રમ તે શ્રમરૂપ જાણવા અન્ય મતવાળા પણ ભાગવતમાં કહેછે કે એકાદશ સ્કંધ.
शब्दे ब्रह्मणि निष्णातो न निष्णायात् परे यदि । श्रमस्तस्य श्रमफलो ह्यधेनुमिव रक्षतः ॥ १ ॥
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૧) શબ્દ બ્રહાથી પર જે આત્મરૂપ બ્રહ્મ તે સાધ્ય કરછે; શબ્દ બ્રહ્મમાં કુશળ હોય, પણ પરબ્રહ્યમાં કુશળ ન હોય, તેને શ્રમ તે શ્રમ ફલવાળો છે. બાખડી ગાયની ચાકરીના દ્રષ્ટાંત પેઠે અત્ર સમજવું આત્માથી એ વૈશ
થી આત્માને ભાવ. શ્રાવકવ્રત તથા મુનિવ્રતને આદર કરે સામાયક, પિષધ, પ્રતિકમણ, પ્રભુ પૂજા કરવી, ગુરૂવંદન તથા ગુરૂ વૈયાવચ્ચ તથા ગુરૂની ભક્તિ કરવી, સાધુ તથા સાધ્વી તથા શ્રાવક અને શ્રાવકાનું બહુમાન કરવું નીર્થયાત્રા કરવી, આશ્રવ હતુઓને ત્યાગ કર, સદ્ગુ. રૂની પુનઃપુન સંગતિ કરવી, વ્યવહુાર ધર્મ તથા નિશ્ચય ધર્મનું જ્ઞાન કરવું વ્યવહાર અને નિશ્ચય ધર્મને આદર કરે જ્ઞાનદાન ભવ્ય જીને આપવું, જ્ઞાન કિયાનું અવલંબન કરવું યોપશમ ભાવય જ્ઞાનનું ફળ ધ્યાન છે, અને ધ્યાનનું ફળ તે અનુભવ જ્ઞાન તથા કેવલ જ્ઞાનાદિ ગુણોની પ્રગટતા જાણવી, નિશ્ચય ધમનું વર્ણન છે, તે નિશ્ચય ધ
નો આદર કરવાને માટે છે, પણ વ્યવહાર ધર્મના ખંડન માટે નથી. તેમ વ્યવહાર ધર્મનું વિશેષથી પ્રતિપાદન છે તે વ્યવહાર ધર્મ જે શ્રાવક તથા સાધુઓને ધર્મ છે તેના અંગીકાર માટે છે, પણ તે વ્યવહાર ધર્મનું વર્ણન કંઈ નિશ્ચય ધર્મના ખંડન અર્થે નથી, વ્યવહાર તથા નિશ્ચય ધર્મની મુખ્યતા તથા ગણતા સાપેક્ષ બુદ્ધિથી પ્રત્યેક જી.
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
થના અધિકાર પ્રમાણે જાણવી વ્યવહાર ધર્મ છે તે નિશ્ચય ધર્મનું કારણ છે, સાપેક્ષ બુદ્ધિથી સર્વ સત્ય છે. ઉપશમ ભાવ તથા યાપશમ ભાવ તથા ક્ષાયીક ભાવમાં આત્મિક ધર્મ માનવા, કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પંચ કારણથી કાર્યની સિદ્ધિ થાય છે. સમ્મતી ત માં કહ્યું છે કે
ગાથા.
कालो सहाव नियई पुव्वकयं पुरिस कारणे पंच । समवाये सम्मतं गते होइ मिच्छत्तं ॥ १ ॥
પ'ચ કારણના સમવાયે કાર્યાન્પત્તિ માનતાં સમ્યકત્વ હાય છે, અને એકાંતે એકેકને કારણ માનતાં મિથ્યાત્વ જાણવુ, સાતનયથી પરિપૂર્ણ એવા અનેકાંત દર્શનમાં સાગરમાં જેમ સરિતાએ ભળે છે, તેમ સર્વ દર્શન ભળે છે જે ભવ્યે સ્યાદ્વાદ દર્શન આયુ તેણે સર્વ દર્શન આર્યા. એમ સ્યાદ્વાદ દ્રષ્ટિથી જાણવુ,
इत्येवं श्री शान्तिः शान्तिः शान्तिः ॐ संखेश्वर पार्श्वना ચાયનમઃ ।।
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) ॐ अहम्,
मंगलम्
नत्वा जिनाधीशं पार्थ पार्धयक्षेण पूजितम्।। आत्मशक्ति प्रकाशोऽयं ग्रंथो वितन्यतेमया ॥
સ્વસ્વરૂપથી અભિન્ન અનંતા ગુણાધીસ સશુરૂ પરમાત્માને ઉપયોગ પૂર્વક માંગલ્ય પ્રસંગમાં સહશયનું છું, નમું છું, સ્તવું છું, મરૂ છું.
જગના પ્રેમી બંધુઓ તમને એક વસ્તુ જે તમાદેહમાં વિદ્યમાન છે. તેની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી તમે સત્યશાંતિ આનંદ મેળવી શકવાના નથી.
જેની વિદ્યમાનતાએ તમે હાલી ચાલી શકે છે. હરે છે, ખાઓ છે, પીવે છે, તે અમૂલ્ય વસ્તુ પ્રતિ જરા પણ લક્ષ તમે કીધું છે? અને તેના પ્રતિ જસ પણ પ્રેમ કળે છે? | સર્વ જગતના જેને તે અમૂલ્ય અચિંત્ય ચિતિશક્તિવાનની ઓળખ કરાવવા, પ્રેમ કરાવવાનું આમંત્રણ કરું છું તે પ્રેમ ભાવથી સ્વીકારશે.
તમે ચિંતાતુર છે, શા માટે વૃથા દુઃખને વિચા
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) રોમાં મનને પ્રેરે છે? . આ આતમ ધર્મમાં જોડાઓ. ખરેખર અલ્પ સમયમાં વિદ્યુના પ્રકાશની પેઠે ચિંતાનષ્ટ થશે. તમે સંસારના દુઃખથી પીડા પામે છે; હાય હાય કરે છો. જે કઈ મળે છે તેની આગળ પોતાનાં દુઃખનાં રૂ. દડાં રૂ છે; અને ગરીબ ગાય જેવું દીન મુખ કરી નાખે છે, શા માટે એ સર્વ કરી છે. તમે આમધમમાં જોડાઓ. આત્માને ઓળખે. તેની નજીક જાઓ. ખરેખર તેનાથી તમને અપૂર્વ શાન્તિ મળશે.
રાજા કે રંક, રેગી કે ભેગી, બાલકે વૃદ્ધ, સ્ત્રીવા વા પુરૂષ; શત્રુ વા મિત્ર, પૂજક વા નિંદક, સ્વજાતીય વા વિજાતિય; જે કોઈ જી પિતાનું કલ્યાણ ઇરછે છે તે સર્વ આત્મધર્મમાં જોડાઓ. અને આ બગીચાની નજીક આવતાં તમે સર્વ સમાન સુખી, સમાન ધમી, સમાન શક્તિમાન, અને એક બીજાના ઉપર પ્રેમ દ્રષ્ટિથી જેનાર દેખાશે. નકકી સત્ય કહું છું,
પ્રેમી બંધુઓ! તમારી વૃત્તિ જે જે પદાર્થોમાં લાગી છે તે સર્વથી ખેંચી લેઈ જરા આત્મશક્તિ તરફ આનંદ અર્થે વૃત્તિ વાળ, નકકી તમે જે રૂપે છે. ત્યાં તમે આવી જશે.
દુઃખને નાશ કરવા અર્થે તથા સુખને પ્રાપ્ત કરવા
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) અર્થે પ્રત્યેક મનુષ્યને આત્મ શ્રદ્ધા કેળવવાની ઘણી અગત્ય છે. રંક મનુષ્યની રંકતાનું દુઃખ, તેને ધન આપીને ટાળવા તમે પ્રયત્ન કરો છે તે તે દુઃખ ટળે છે. ખરું પણ તે થોડા કાળ પર્યતજ ભૂખ્યાને ભેજન આપી તમે તૃપ્ત કરે છે તો તેની સુધાનું દુઃખ ટળે છે ખરું પણ તે એક ટંકનું કે એક દિવસનું જ, આત્મ શ્રદ્ધાથી રહીત અંતે દુ:ખથી પીડિત રહેવાનો. આમ હોવાથી ધનદાન, અન્નદાન, વિગેરે પદાર્થોનું દાન અક્ષય સુખને માટે નથી. પ. રંતુ દરેક મનુષ્યનાં નિરંતરનાં સર્વ પ્રકારનાં દુઃખને ટાળનારી આત્મ શ્રદ્ધાને પ્રગટાવનારૂ જે કામ છે, તેનું દાનજ સર્વોત્તમ દાન છે. એવું દાન આપનાર પરમગુરૂને પુનઃ પુનઃ નમસ્કાર થાઓ.
અમુક કામ તમે નહિ કરી શકે, એવું ટાંટીયા ભાગી નાખનાર વચન કોઈની આગળ બંધુઓ વદશો નહીં, આત્મ શ્રદ્ધા પ્રગટાવવી એ મોટામાં મોટું દાન છે. તે આત્મજ્ઞાન શ્રદ્ધાનો નાશ કરે એ મોટામાં મોટું પાપ છે. જ્યાં જાઓ જેની સાથે છે જેની સાથે વાત કરે ત્યાં આત્મશ્રદ્ધાની પ્રગટતાનાં વચન વદો. જેની સાથે સંબંધ થાય તેને આત્મશ્રદ્ધા પ્રગટે એમ વાણી વ્યાપાર ચલાવો. નકકી તમે જગતને ઉદ્ધાર એવી રીતે કરશે.
આત્મસ્વરૂપની શોધ બહાર કરવાની નથી. પણ પિ
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬) તાનામાં કરવાની છે. પણ મનુષ્યને મોટે ભાગે દેહમાં પિતે આત્માને શોધે છે કયારે દીવસના ચોવીસ કલાકમાંથી દશ બાર કલાક તે વ્યવહારમાં ગાળે છે. અને વળી કેટલાક કલાક નિદ્રામાં ગાળે છે. કેટલાક સમય ઈધર તીધરનાં ગપ્પાં ઠોકવામાં કાઢે છે. અ૫ સમય પણ આ
ત્મીક વીચારમાં જ હોય તે ધન ભાગ્ય. અહે કેવી ભૂલ થઈ છે. પ્રેમી બંધુઓ હવે તેવી વર્તણુક રા ખશે નહીં.
જે તીર્થંકરોનાં સૂત્રો ખરાં છે તો પછી મનુષ્યએ સુખને શોધવા આત્માને છોડીને બીજા ઠેકાણે શા માટે ફાંફાં મારવાં જોઈએ. મનુષ્યમાં આમાં જે ન હોય તે તે શું સંપાદન કરવા શક્તિમાન થઈ શકે; સુખ પ્રાપ્ત કરવા માટે આત્માની શક્તિને જાગ્રત કરવા શિવાય મનુષ્યનું અન્ય શું કર્તવ્ય છે; જે સતુશાસ્ત્ર અને સત પુરૂષેપર વિશ્વાસ છે તો આત્મજ્ઞાનના ઉપાયે સેવે તો શું તે તેનું ખરૂં કર્તવ્ય નથી?
આમ કરૂં તે હું મહા વિદ્વાન થાઉ, અમુક કળા કરૂ તે અમુક લાગવગમાં ફાવી જાઉં, અમુક પાસે જાઉ તે અમુક વસ્તુ લેઈઆવું, અને ફલાણે ઠેકાણે જાઉ તે ફલાણું કાર્ય સિદ્ધ કરી આવું, એવી પરચાશહજાર ઈચ્છાઓ તમારા અંતઃકરણમાં ઉદય થાય છે નહિ વારૂ? અને ત
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭) મારી ઈચ્છાનુસાર ઘણે પ્રસંગે પ્રયત્ન કરી જોતાં છતાં પણ અનંતજ્ઞાન અનંતશક્તિના મૂળમાં તમેએ પ્રવેશ કર્યો નથી. અને અતૃપ્તિ અને અશાંતિની અગ્નિની મહા જ્યાલાઓ પ્રતિક્ષણે ચિંતારૂપ વાયુથી ભભુકા મારતી તમારું હદય બાળે છે, તેને અનુભવ તમે નથી જે વારું, તેમ છતાં અંતરમાં સુખ છે એ ભાન ભૂલી તમે કયાં દેટે નથી મારતા? આ શું જણાવે છે કે તમને આત્મશ્રદ્ધા નથી.
આત્મસ્વરૂપ પ્રતિ વળવું. આત્મજ્ઞાન પ્રાપ્ત ક. રવું, અને આત્મસ્વરૂપમાં રમવું. એ વિના વ્યવહારીક વા પારમથક સુખને ઉદય નથી?
પણ આત્મસ્વરૂપ પ્રતિ વળવું શી રીતે, આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું શી રીતે, તેના કંઈ ઉપાયે કહેશે આત્મજ્ઞાન સુખનું નિધાન છે એવું સાંભળી સાંભળીને હમારા કાન બહેર મારી ગયા છે. સઘળા મહાત્માઓ ક હે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે એમ લાંબા હાથ કરી કરીને કહે છે. પ્રત્યેક ગ્રંથોમાં પણ તેમ લખાયું છે, પણ આત્માનું જ્ઞાન અમારા જેવાએ શી રીતે લેવું તેને કોઈ ઉપાય બતાવે છે? આ ઉપાયમાં કહેવું પડશે કે—મનની શાંત અયિ અવસ્થા કરવી.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮)
श्लोक चित्तमेव हि संसारो रागादिलेशवासितं ॥ तथैवतैर्विनिर्मुक्तं भवति इति कथ्यते ॥ १ ॥
અક્રિય થાઓ. તમે પિતજ પરમાત્મા છો એમ સ્વા. નુભવથી જાણશો.
મનની અકિય અવસ્થા કરવા માટે સાધન માત્રને ઉપયોગ છે તમને સર્વ પ્રકારે અર્થાત્ શરીરથી મનથી અકિય શાંત થતાં સ્થિર થતાં આવડ્યું એટલે રાજાઓના રાજા કેમ થવું તે કળા તમે સિદ્ધ કરી એમ નક્કી જાણનું આ કળા સિદ્ધ કરવામાં સર્વ મુશ્કેલીઓ રહેલી છે.
તમને આ કળા સિદ્ધ કરવાની સાચી આસ્તા છે? તેને તમારા અંતઃકરણમાં વિશ્વાસ છે? તે સંબંધી પ્રયત્ન ફરવાને તમે કટિબદ્ધ થયા છે?
તમારા આત્મસ્વરૂપનો તમારે અનુભવ કરે છે? તેમને નિત્ય સંતાપ આપતાં અતૃપ્તિ અને તેને તમારે તિરસ્કાર કરે છે? અન્યની પરતંત્રતા અને સ્વતંત્ર સ્વાતમાલંબી થવાની તમારી ઈચ્છા છે ? પ્રયત્ન માટે જે સમયને ભોગ આપ પડે તે આપવા ઉત્સાહ મજબુત ધરાવે છે? અધૂર્યપણું છોડીને ફળની આશાએ ધર્મ ધરવાની પ્રતિજ્ઞા તમો કરે છે ? કાલથી પ્રયત્ન કરી
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૯)
શું એવા દરીદ્રીના વાયદા છેડી દેઈ આજથી જ પ્રયત્ન કરવાને તમે સાવધાન થયા છે? જો હા લક્ષપૂર્વક શ્રવણ કરે.
પ્રાત:કાળે નિત્ય તમે ઉડતા હે તે કરતાં અર્ધા કલાક વ. કલાક વહેલા ઉઠી. તમારી નિત્યક્રિયાઓ શાંતથી કરો. પછી આત્મસ્વરૂપનું અર્ધા કલાક વા કલાક સંશોધન કરવાના નિશ્ચયથી એકાંત સ્થાનમાં પ્રવેશો. તમારા આ. ત્મક પ્રયનમાં તમને કોઈ વિક્ષેપ પાડે નહીં તેમ પ્રથમથી સગવડ કરી શખા. કઈ ગમે તેવા અગત્યના કામ માટે મળવા આવે તો પણ તેને મળશે નહિ.
જે સ્થાનમાં તમે બેસે તે સ્થાન સ્વચ્છ હવાવાળું રાખજે, અન્યનેના શબ્દો સંભળાય નહીં તેવી સગવડ કરજો. દશાંગધૂપ વિગરે કરજે. પશ્ચાત્ બીછાનું ગરમ વાપરજે. હદયમાં ઉત્સાહની જાગૃતિ કરી સદ્દગુરૂનું કેટલીક વખત સુધી સમરણ કરી પંચાંગનમસ્કાર મનદ્વારા કરે. હવે તમે તમારા આભારતિ વૃત્તિ દોરજે, આમસ્વરૂપને અનુભવ સર્વથા પ્રકારે અક્રિય થવાથી થાય છે. અને સવધા પ્રકારે શરીર, ક્રિયા અને મનને કિયારહિત સ્થિર કરવાં. સ્થિર થતાં મનમાં વિચાર જુદા જુદા પાસપ પ્રવેશ કરી તેને મતિ લક્ષ દેઈ વાર છે. જ્યારે તમે શરીરને જ પણ ક્રિયા કરવા દેતા નથી. પણ તેને એકજ
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦ ) સ્થિતિમાં લાંબે સમય પડી રહેવા દેછે, ત્યારે ઇંદ્રિયા તથા મન આપોઆપ અધર ક્રિયારહીત થઈ જાયછે. એ તમે જાણતાજ હશે. આથી શરીરને અક્રિય કરવા માટે પદ્માસન વા સિદ્ધાસન કે એવું બીજું કેાઇ આસનગનું તમને અનુકૂળ લાગે તે કરો. શરીર અવયવને અહુ તંગ ન રાખશે. પણ સિદ્ધા ટટાર બેસતાં છતાં શરીરનાં સર્વ ગાત્રને શિથિલ કરો. કારણ કે શરીરની શિથિલ અવસ્થામાં શરીરને વિશ્રાંતિ મળેછે, આસન વાળીને પૂર્વાભિમુખ વા ઉત્તરાભિમુખ બેસજો. શરીરની ક્રિયામાત્રથી રહીત થજો. એકપણ અવયવને હલાવશે નહિ. નેત્રની દ્રષ્ટિને બે જૂની મધ્યમાં સ્થાપજો,
એટલે ઉંચા નેત્ર ન જાય તે સહુજ ઉચી પ્રતિ દ્રષ્ટિ સ્થાપજો, પછી આંખના પલકારા મારવા છોડી દેજો, શરીરને કેવળ ક્રિયા રહીત કરવાનું છે, માટે એ બાબતને પુનઃ પુનઃ યાદ કરાવવામાં આવે છે. ઉધરસ ખાવી, ખગાસાં ખાવાં, માં ઉપર માખી આવે તે તેને હાથવતું ઉડા ડવી, એ વિગેરે શરીરની ક્રિયાઓ થાડી ઘેાડી પણ ચાલતી રહે છે ત્યાંસુધી શરીર ક્રિયા વગરનું થતું નથી. અને પરિણામે શાંત અક્રિય અવસ્થા આપણે સાધવાની છે તે સધાતી નથી, માટે એક નાની અંગુલી પણ હલાવતાં સાવધાન રહેજો. ઘેાડીવાર એક દ્રષ્ટિએ ભૂમધ્યમાં જોઇ રહ્યા
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર ) પછી નેત્રને શ્રમ જણાય એટલે ધીરેથી નેત્રને બંધ કરજે. અને લક્ષ ત્રિપુટીમાં સ્થિર ચિત્તથી રાખશે. કેઈપણ વેસ્તુની યાદી આવે નહીં તેમ કરશે. વળી ચિત્ત વારંવાર ડગાવશો નહીં, ત્રિપુટીમાં એક સરખાં ત્રણ કલાક સુધી દ્રષ્ટિ સ્થિર થતાં પ્રથમ અનેક રંગના ભૂત પ્રતિભાસશે. વળી આગળ વધતાં અનેક રંગના ગેળા દેખાશે. પણ તેમાં ચિત્ત જેવા પ્રેરશો નહીં હો. ચિત્ત તો પિતાના લક્ષમાં ને લક્ષમાં રાખશે. ત્રિપુટીના મધ્ય ભાગમાં ઝમઝમ થતું તમને દેખાશે. આસપાસની નસે આકર્ષાશે, પ્રાણ ઉપર ચડવા પ્રયત્ન કરશે. નાસીકામાંથી શ્વાસોશ્વાસ ધીરે ધીરે વહેશે. પ્રાણવાયુ કેટલીક વખત તો એમ લાગશે કે જાણે બહાર નીકળતેજ નથી. જેમ જેમ ત્રિપુટીમાં લક્ષ સ્થિર રહેશે તેમ તેમ સુખને અનુભવ થશે. તમે જાણે નવા સ્વરૂપમાં આવ્યા છે એવું જણાશે, ઉત્સાહને વધારશે. ત્રણ કલાક સુધીની લક્ષવૃત્તિ વ્રિપુટીમાં રહે એ કંઈ એક દીવસમાં બનવાનું નથી. કેરીને ગોટલે વાવ્યો એટલે તુરત ને તુરત સાખીઓ ખાવાં એવી બુદ્ધિ જે તમારી વર્તતી હોય તે આ માર્ગના તમે અધિકારી નથી. પ્રતિદિન અ
ભ્યાસ કરતાં કરતાં તમે મિનિટ બે મિનિટ વધવાના. ટી. ટેડીના સાહસની પેઠે તમે સાહસ મૂકશો નહીં. તમારી આગળ એ ત્રાટકનું માહાસ્ય અને તેને અનુભવ હાલ
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) .
હું જાણતાં છતાં પણ મુકવાને નથી. કારણ કે મારેશ અંતરાત્મા તે સ્વરૂપ લખી દેવાની ના કહે છે. એ સ્વરૂપની વાર્તા તે શિષ્યની ચેાગ્યતા પ્રમાણે કહેવાય છે અને યાગ્યતા થઈ છે. તેને હવે દેશકાળ ભાવથી કેટલાં સાધન પ્રાપ્ત ક રાવવાં જોઇએ તે ગુરૂના હાથમાં વાત છે. ગુરૂવિના પોતાની મેળે જે સાહસ ઉડાવે છે તે ખરૂ તત્ત્વનું રહસ્ય પામી શકતા નથી અને ઉલટા ભ્રષ્ટ થાય છે, હવે આ વાત અહીંથી રહેવા દેઈ તમને હવે તમને કરવા લાયક સતિયા જણાવું છું. પૂર્વોક્તરીત્યા ભ્રમધ્યમાં સ્થિર દ્રષ્ટિ રાખી તમા ધ્યાન વૃદ્ધિ અર્થ પ્રયત્ન કરશે. નાસીકાદ્ગારા શ્વાસ લેવાની ટેવ પાડશે. નાસીકાદ્નારા શ્વાસેાધાસ બ્રડનાર મૂકનાર પુરૂષ આરોગ્ય તથા બળને પ્રાપ્ત કરે છે. અને મુખવાડે નિરંતર શ્વાસ લેવા મૂકવાથી નિર્બલતાને શરણ થવું પડે છે અને અનેક વ્યાધિયાને ઉત્પત્તિ પ્રસંગ પામે છે.
પ્રાણાયામનો અભ્યાસ કરનારાઓએ નાકવાટે શ્વા સની ક્રિયા કરવાની છે અને બીજાએને નથી. અમ નથી. સર્વને માટે આ નિયમ છે. કોઇ મનુષ્ય પ્રાણાયામને અભ્યાસ કરતા હોય અગર નહીં તાપણ ચાવીસે કલાક નાસીકા વાટે શ્વાસ લેવાની જરૂર છે. અસ. મનુષ્ય કે ત્યારે તેમને શીવને મહેનત પહોંચે છે ત્યારે મુખ્ય પ કરીને હાંક્વા મ`ડી જાય છે. બેરા તો શરીરના કોક લાગત
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૧૩) મુખથી હાંફવા મંડી જાય છે. અને તેથી નિર્બલ થવાને સમય આવે છે. નિર્બલ રોગી મનુષ્યો તે ઉઠતા બેસતાં જરા ચાલતાં શ્વાસ લેવા મૂકવામાં નાકને બદલે મુખને જ ઉપયોગ કરે છે. દમના વ્યાધિથી પીડાતા મનુ નાસી. કાથી શ્વાસ લેવે બીલકુલ ભૂલી ગયા હોય છે. અને શ્વાસ ચઢતાં મોટા અવાજ સાથે મુખેથી વાયુને ગ્રહણ કરે છે. તથા મૂકે છે. આ પ્રમાણે એકલા રોગીઓમાંજ નહીં પણ નરેગી મનુષ્યમાં અવલેવામાં આવે તે નાનાં મોટાં સર્વ નાકવાટે વાયુ ગ્રહણ કરવાને તથા મૂકવાને બદલે મુખવાટે આ ક્રિયા કરે છે. તેથી કેટલી હાનિ થઈ છે અને થશે. તેથી તે લાકે અજ્ઞાન રહે છે. તેમને સમજણ આપવામાં આવે તે વ્યાધિને કેટલેક અંશે નાશ થાય છે, હવે સામાન્ય શ્વાસે શ્વાસની ક્રિયા આ પ્રમાણે કરવાથી જ્યારે લાભ થાય છે. ત્યારે પ્રાણાયામની ક્રિયાથી તે અત્યંત લાભ થાય છે તે અત્ર કથવું પડે છે. શ્રી હેમચંદ્ર આચાર્યે આપણું બહુ લાભ અર્થે યેગશાત્ર ગ્રંથ બનાવે છે. તેમાં યમ, નિયમ, આસન, પ્રાણુંથામ. પ્રત્યાહાર, ધારણું ધ્યાન અને સમાધિ એ આડ અંગનું સારી રીતે અનુભવથી વર્ણન કર્યું છે. પ્રા. ણાયામની ક્રિયામાં તેઓ મહા સમર્થ હતા એકવીસ પાટે મૂકાવી એકવીસમી પાટ ઉપર બેસી નીચેની સર્વ પાટો
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૪) કાઢી નંખાવી. આકાશમાં અધર રહી ઉપદેશ પણ પ્રાણને નિધિ કરી આપતા હતા. એ શું સૂચવે છે તેઓ પ્રાણુંથામ અનેક પ્રકારને જાણતા હતા. અને દરેક નાડીઓના પ્રાણને સ્તંભન કરવાની સૂમ કળાએ દ્રઢ સાહસથી તેમણે પ્રાપ્ત કરી હતી. શ્રીચિદાનંદ વાકÇરચંદજી મહારાજ પણ અમશક્તિ તરફ વળતાં પ્રાણાયામની સારી કિયા કરી શકતા હતા. અને તે ગીરાજની પદવી પામ્યા છે. તેમણે ચિદાનંદ સ્વાદય નામનો ગ્રંથ બનાવ્યું છે તેની અંદર સ્વર સંબંધી પિતાના અનુભવ પ્રમાણે સારૂ ધ્યાન આપ્યું છે અને તેમાંના લેખ સર્વ તે પ્રમાણે અનુભવેથી ખરી પડે છે, થોડા સકાથી જનેમાંથી આધ્યાત્મિક વિધા નષ્ટ થઈ અને થતી જાય છે. જેમાં કોઈ તે સંબંધી કોઈ પ્રયત્ન કરે છે તે કેટલાક મૂર્ણાનંદ એમ કહે છે કે આવું તે આપણામાં નહોતું. પણ તે જાણતા નથી કે કેવલ જ્ઞાનની દ્રષ્ટિમાં કયી બાબત અજાણ છે શું પ્રાણાયામ કરવા ની ક્રિયા જેનામાં નથી. એમ કઈ કહેશે ના શી રીતે કહી શકાય. હજારે પુરાવા મેજુદ છે. પ્રતિષ્ઠા વખતે વા મંત્રના જાપ વખતે અમુક પદ્માસન વાસિદ્ધાસન કરવું. એ પણ જૈનના ગ્રંથથી જ સિદ્ધ થાય છે. આત્મજ્ઞાન મેળવવાને માટે શરીર સ્વાધ્યતાની પણ જરૂર છે અને તે શરીર સ્વારચ્યતા માટે પ્રાણાયામ આદિની પણ જરૂર છે. એવું સમ
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
જીને શ્રી હેમચદ્ર આચાર્યજીએ આપણા ઉપર મોટા ઉપકાર કર્યાં છે. માટે તેમની આજ્ઞા મસ્તકે ચડાવવી. હવે મૂળ પાંઇટ ઉપર આવી તેવુ. વિવેચન કરીએ.
આપણે જે હવા શ્વાસમાં લેઇએ છીએ તેહવામાં ૨ડેલા કચરાને ગાળી નાખનાર ગરણી આપણાં નસકેરાં છે.
જ્યારે નાસિકાવતી આપણે શ્વાસ લઇએ છીએ. ત્યારે હવામાં રહેલાં ધુળનાં રજકણા કે એવા ખીજે કાઈજ મળ” નસકેારાંમાં ખળી રહે છે તે અંદર જવા પામતા નથી. પણ જયારે મુખવાટે શ્વાસ લેવામાં આવે ત્યારે હવામાં રહેલા કચરાને ફેફસામાં જતા અટકાવનાર કાઈપણુ રચના મુખમાં નથી આથી મુખવાટે શ્વાસેાશ્વાસ લેવામાં રાગના ભાગ થઈ શકાય છે, વળી ઠંડીના દીવસેામાં જ્યારે નાસીકાથી શ્વાસ લેવામાં આવે છે ત્યારે હવા ગરમ થઇને કેફસાંમાં જાય છે, પણ મુખવાટે શ્વાસ લેવામાં આવે છે ત્યારે ઠંડીને ઠંડી હવા અંદર જાય છે, અને એનું પરિણામ એ આવે છે કે ઘણી ઠંડી હવાથી ફેફસાં ઉપર કાઇ પ્રસંગે સોજો ચઢે છે રાત્રે પહેાછું મે મુકી સુનારને સવારે જ્યારે તે જાગે છે ત્યારે કંઠમાં તથા મુખમાં શેષના અનુભવ થાય છે. આ સર્વ વ્યાધિનાં બીજ કે શરીરમાં રોપાવાનાં ચિનહેા છે.
નાસીકાના એ છિદ્રમાં પુષ્કળ વાળની રચના થઇ હાય છે.
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) આ વાળ હવામાં રહેલાં ધુળનાં રજકણોને, રોગજનક જે. તુઓને તથા એવા બીજાજ કચરાને ફેફસામાં જતો અટકાવે છે, આ રેકાઈ રહેલે કચરો જ્યારે આપણે વાયુ બેહાર કાઢીએ છીએ ત્યારે તે બહાર નીકળી જાય છે. વળી ઉપરના ભાગમાં નાકને આર્ટ રાખનાર ચીકણા રસ રહે છે, તે રસ પણ ધુળ કચરાને અંદર પ્રવેશતાં અટકાવે છે. "મુખમાં આમાંનું કશું જ નથી. અને તેથી શ્વાસોશ્વાસ લેતાં રેગના કારણે ઠેઠ ફેફસામાં પ્રવેશી જાય છે. કસરતની વખતે મનુષ્ય મુખથી હાંફે તે હરકત જેવું નથી. અન્યથા હાનિકર છે.
હવાને શુદ્ધ થવાનું જે નાકાયંત્ર તે દ્વારા થઈને હવા શ્વાસ નલીકામાં પ્રવેશ કરતી નથી. ત્યાં સુધી તે કેફસામાં પ્રવેશ કરવાને કદી યોગ્ય થતી નથી. કોઈ પ્રસંગે નાસકાયંત્રને ગણકાર્યા વિના કચરા આગળ જાય છે ત્યારે અંતરની શક્તિ છીંક લાવીને ફેફસાંનું રક્ષણ કરે છે. અને એક ધકકો મારીને મળને બહાર કાઢી નાખે છે.
આપણું નિત્યના પિીવાના જળમાં અને જળની વરાળ કરીને તે વરાળ બનાવેલા પાણીમાં જેટલો ભેદ પડે છે. તેટલેજ ભેદ બહારની હવામાં અને નાસીકાદ્વારા શુદ્ધ થઈને ફેફસાંની અંદર ગયેલી હવામાં છે, એક સ્વચ્છ હવા છે. બીજી અસ્વચ્છ હવા છે, મુખથી શ્વાસ લેનાર અશુદ્ધ હવા
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭) ગ્રહણ કરે છે. અને નાસીકાથી શ્વાસ લેનાર શુદ્ધ હવા ગ્રહણ કરે છે. કેટલાક લોકે નાસીકાના છિદ્ર દ્વારા જળ પીવે છે. અભ્યાસ વધતાં એક ઝારી જળથી ભરી તેનું નાળચું નાના હિતમાં મૂકી આખી ઝારી સુખ પૂર્વક પી શકાય છે. આથી અલુના તથા મસ્તકના વિવિધ વ્યાધિઓ નાશ
એ છે કે હવે નાયીકાદ્વારા શ્વાસોશ્વાસ લેવાનો કેટલો જીવનને સુધારે છે? ત્યારે હવે પ્રાણાયામ કરવાથી આખા શરીરના આંતરડામાં ફેફસામાં કેટલે બધે ફેરફાર થઈ જીવન પોષાય છે તે યેગીઓ સારી રીતે જાણી શકે છે.
પ્રાણાયામ શી રીતે કરવા. ઈડા એટલે ડાબી નાસીકથી પ્રથમ વાયુ ઉદરમાં પૂરજે, અને જ્યાં સુધી ગભરામણ થાય નહીં ત્યાં સુધી રહેવા દેઈ પશ્ચાત્ પીંગળા એટલે જમણું નાડીથી ધીમે ધીમે વાયુ બહિર કાઢજે. પાછો પિગળાનાડીથી વાયુપૂરી કુંભક કરજે અને રેચક કરી ઈડાનાડીથી વાયુ હળવે હળવે બહાર કાઢજે. પાછે. ઇડાથી વાયુ પૂરી કુંભ કરી પીંગળાથી રેચક કરી બહાર કાઢજે પાછો પીંગળાથી વાયુ ઉંદરમાં પુરી કુંભક કરી ઇડાથી રેચક કરી વાયુ બહાર કાઢજે. એ અનુકમે વશ પ્રાણાયામ કરવાને વા ૨૫-૩૦ પ્રાણુયામ કરવાનો મહાવરે રાખશે. પૂરક કરતાં પ્રત્યેક સમયે ૐ અર્હમને મા
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) નસીક ઉચ્ચાર કરજે. અને કુંભક વખતે પ્રત્યેક કાળે (દરેક કુંભકાળે) હું આત્મસ્વરૂપમય છું. એમ માનસીક જાપ
સ્મરણ કર્યા કરજે અને રેચક એટલે વાયુ બહાર કાઢતી વખતે સર્વ અશાંતિને દૂર કરુછું આ પ્રમાણે માનસીક જાપ પ્રત્યેક રેચકમાં કરો આસન પદ્માસનકે સિદ્ધાસને દ્રઢ રાખજે આમ સંધ્યા સવાર મધ્યાહુ અને રાત્રે આ અનુક્રમ પ્રમાણે વીશ વિશે પ્રાણાયામ કરજે બે ત્રણ મહીનાની સતત કિયાથી તમારા જીવનમાં ઉચ્ચ ફેરફાર માલુમ પડશે. ખાવાને ખોરાક સંપતિ પ્રમાણે ઠીક રાખજે. તેમાં પણ દૂધ ઘીને મહાવરો રાખજે. મળસાફ ઉતરે એટધું અત્ર જેવાનું છેઆ પ્રમાણે કમ બાર મહિના સુધી પ્રથમ ગ્રહસ્થાવાસમાં હેવત ચલાવે.
તમારી આ કિયાની શરૂઆતમાં સૂચના કે તમે સર્વજીવે ઉપર પ્રેમભાવ ન રાખતા શીખજે જગતુમાં કેઈ હાથી હોય કીડી હાય મંકડી હોય કે નાનો સરખો છેડે હોય તે પણ તેના ઉપર નિરંતર પ્રેમભાવ રાખ જોઈએ શત્રુ અને મિત્ર સર્વનું હિત ઈરછે. પણ અહિત કોઈનું નજ ઈ છે અને સ્મરણમાં રાખો કે – તમારા અંતઃકરણના દેષથી તમે શત્રુનું ભલું ઈચ્છતા નથી શત્રુનું ભલું શા માટે ઈચ્છતા નથી, જે તમારૂ મન દલીલું રહે છે. અને તે પીલા મનથી તમે દોષ રહીત
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) શી રીતે થઈ શકશો. સર્વ દેષ મનના કાઢી નાંખો જ્યાં સુધી તમારૂ મન દેશી છે ત્યાં સુધી તમે પ્રેમસ્થાન શી રીતે બની શકે, સર્વ જીવના ઉપર શુદ્ધ પ્રેમ વર્ષાવે ત્યારે શુદ્ધ પ્રેમના ભેગી બને એ પ્રેમ દયામય છે તેથી તે શુદ્ધ છે. આવી ભાવના આવ્યા વિના મન નિર્મલ બનવાનું નથી અને નિર્મલ મન વિના ઉચ્ચ શ્રેણિ પ્રાપ્ત થઈ શકતી નથી. સજ્જને, આ પ્રેમ સ્વાર્થ બુદ્ધિને નથી માટે તે અહર્નિશ સેવ તમે પ્રભુનું ભજન કરે છે. પ્રભુની ઉપાસના કરે છે. પણ તમારૂ મનનિર્મલ થયા વિના તે પ્રભુ ભજન ઉપાસનાથી જે સુખ પ્રાપ્ત થાય છે તે મેળવી શક્યા નથી તમારૂ અંતઃકરણ જેમ જેમ ભૂત માત્ર ઉપર દયાવાળું અને પ્રેમની લાગણીવાળું થતું જશે. એટલે તમે તેમ તેમ શરીરની અંદર રહેલા આત્મારૂપી પરમેશ્વર ની અધિક સમીપમાં આવતા જશે અને તેમ તેમ તમે સર્વ કાર્ય સિદ્ધ કરનારી એકાગ્રતનાને સત્વર સિદ્ધ કરતા જશે. " સર્વ સંકટ માત્રથી તમારૂ રક્ષણ કરનાર કેઈ અમેઘ શસ્ત્ર તમારે જોઈએ છીએ? તમારા અંતઃકરણના સર્વ મળને કાઢી નાખનાર બળવાન ક્ષારની તમારે ઈછા છે?
જ્યાં જાઓ ત્યાં તમને વિજય મળે એવી કોઈ દેવી જડી બુટ્ટી તમારે જોઈએ છે? હા તે એજ છે કે ભૂતમાત્ર ઉપર
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
અમર્યાદ પ્રેમ ચલાવે અને તમને અનુભવ થશે કે મેં અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરી છે.
અશ્રદ્ધાવાને તે અનુભવ કર્યાવિના સમજાય તેમ ન થી-ઉપક્રમ ઉન્નતિ પ્રાપ્ત કરાવે છે અને મતિને વિશુદ્ધ કરી તેને આધ્યાત્મિક જ્ઞાનને વિશેષ પ્રકાશ ગ્રહણ કરવાયેગ્ય કરે છે. પદ્માસન વાસિદ્ધાસન બાંધી પૂવૉભિમુખ બેસવું-નેત્ર બંધ કરવાં- પછે એમ ભાવના કરજે કે શરીરમાં રહ્યા છતાં અનંત શક્તિમાન છું-અનંત સુખમય છું અનંત આનંદમય છું, તમને જેવી રીતે ફાવે તેવી રીતે માનસીક જાપ ઉપરના વાક્યને ઘણીક્ષણ સુધી ફરજો વચમાં અન્ય વસ્તુઓનું સ્મરણ થઈ આવે તેને તમે વા
જે વાકદાપિ અન્ય પદાર્થોનું સ્મરણ વિશેષ જોરથી થતું હોય તે-મુખેથી બોલતા બોલતા જાપ કરજો અને નીચે પ્રમાણે-આત્માની સ્તુતિમાં લીન થજો.
स्मरवो एकज आतमा, आनंदनो भंडार ॥ आतमते परमातमा, देहे व्याप्यो धार ॥१॥ મારા સુખ શું , ને તે રાજા | भिन्नज तेथी आतमा, नहि मारामा रोग ॥२॥ अलाव स्वरुपी हुँ सदा, मारामां बहु सुख ॥ मनना धर्मे वेरझेर, होवे विविध दुःख ॥ ३ ॥
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૧) सुखमय आतम हुँ सदा, जयजय आतमदेव ।। अनंत शक्ति स्वामी तुं, तुंहि देवाधि देव ॥ ४ ॥
એમ ત્રણવાર ચારવારકે વિશેષવાર મુખેથી ઉચ્ચાર કરી તેનો અર્થ ચિંતવવજે તમારી વૃત્તિમાં ફેરફાર થશે અને તમે જાણે અંતરંગમાં નવીનશાંતિ અનુભવતા હશો એમ દેખાશે.
ઉપરના વચનના ભાવમાં જેટલેકાળ સંકલ્પરહિત શાંત રહેવાય તેટલે કાળ રહેવું પછી વૃત્તિની વ્યગ્રતા થતાં પ્રા ણાયામ પાંચ સાત મિનિટ કરવા તે પછી નિઃસંકલ્યાવસ્થા માં યથાશક્તિ પ્રવેશ કરે. જે નિઃસંકલ્પ અવસ્થા પૂર્વે સિદ્ધ થવી અત્યંત કઠીન ભાસતી હતી. તે હવે આ પ્રકારે નિત્યભાવના કરતાં કંઈક અંશમાં સધાતી હોય એમ અને નુભવ થશે.--
અનંત જન્મોથી પોતાને બહિરામભાવ જેને દ્રઢ થયો છે. એવા સાધકને માસ વા બે માસના અભ્યાસથી બહિરાત્મ ભાવનું વિમરણ થઈ અંતરાત્મ ભાવ અને ખંડ જાગ્રત રહે એ બનવું અશક્ય છે. અનંત ભવના અધ્યાસથી ૬ થઈ ગએલા અહિરાતમભાવના સંસ્કારો અંતરાત્મભાવની ભાવના કરતાં છતાં પણ તેના હદ વમાં સ્કી ને પુરે છે. વ્યવહાર કાળમાં સાંસારીક કાર્ય કરતાં હૃદયમાં પડેલા વિષય-મેજ શોખના રકારે
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
દુખલ થવા છતાં પણ નિર્મૂળ થયેલા ન હેાવાથી પુનઃ પુનઃ તેના નિરોધ કરતાં પણ તે જાગ્રત થાય છે. હું દુળ છું, ગરીબ છુ, મારૂ શુ' થશે, મારા પુત્રાનું શું થશે, નિભાવ શી રીતે બની રહેશે-અમુક પ્રકારે સાવધાન નહિ રહું તે અમુક મારૂ કાટલું ઘડી નાખશે આવા આવા અનેક વિચારે સંયમ સાધવા પ્રવૃત્ત થએલા સાધકના અંતઃકરણમાં વિક્ષેપ કરવાને માટે લાગ જાઈ એશી રહ્યા હાય છે, સાધક પેાતાના સ્વરૂપમાંથી આડા જાય છે કે તુરત તેના 'તઃકરણમાં સપાસપ તે વિચારો પ્રવેશ કરી સાધકને બાધક બનાવી દે છે- શ્રી વીર પ્રભુના પુત્ર સાધક આમ બનતું જોઇ લેશ પણ ગભરાશે નહિ. આમ અનવુ એ અનાદિ કાળથી અશુદ્ધ ભાવના જોરે થયા કરે છે. તમનેજ આજે આવા અનુભવ થાય છે એમ કઈ નથી પણ પ્રત્યેક સયમ સાધનાર પુરૂષને પ્રથમ આવેાજ અનુભવ થાય છે. આથી તમારે નિરાશ કે આળસુ બનવાનુ` કઇ કારણ નથી, તમે વીરત્રભુના - દ્યાગ ઉપર ધ્યાન આપે! તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સાડિબાર વર્ષ પર્યંત ધ્યાનાવસ્થા ગાળી હતી, વાન્યા આંબા કે તુરત કઈ કેરી પાકવાની નથી, નિશાળમાં એ ઠાકે તુરત કઈ એમ, એની પદવી મેળવાતી નથી, સરાવર પણ ટીપે ટીપે ભરાય છે, તમને પ્રથમ નિશાળમાં
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩)
એસીને પેન વડે એકડા કાઢતાં કેટલી મહેનત પડતી હતી તેને ઠેકાણે હાલ તમે કેટલી જ્ઞાનની ઉચ્ચ સ્થિતિ મેળવી છે. એ શુ ભૂલી ગયા માટે ધૈર્યધરા, અભ્યાસ કરો, અભ્યાસ અને વૈરાગ્ય વડેજ આ મનમાં ઉઠતા વિક્ષેપોના જય કરવા ઉદ્યાગી થવું ઘટે છે. અભ્યાસ અને તેની પુષ્ટિ કરનાર વેરાગ્ય વડે મનને જય કરવા લેશ પણુ કઠીન નથી. શું તમારા હૃદયમાં પાછે મહિ રાત્મભાવ (સંસારભાવ) કુર્યાં છે. વિકારાના હૃદયમાં પ્રવેશ થયેલા અનુભવાય છે? ચિ'તા અને ભયવડે પાછા તમે વ્યાકુળ થયા છે? કંઈ હરકત નથી. પુનઃ સાવધાન થાઓ, નેત્ર મીચા, અને પુનઃ આત્મભાવના કરે. તમે જાણેાજ છે કે એકના એકજ વિચારને પુનઃપુનઃ મગજમાં મનન કર્યાંથી તે વિચારના સંસ્કાર દ્રઢ થતા જાય છે. અને તે વિચારથી ભિન્ન પ્રકારના વિચારાના સ’સ્કાર દુળ થતા જઇ પરિણામે નિર્મૂળ થઈ જાય છે. આથી પરમાત્મ સુખની ઇચ્છાના વિચારોને પુનઃપુનઃ મનમાં સ્ફુરાવ્યા કરવા અને વિરેધી વિચાર સ્ફુરે કે તેના પ્રતિ અલક્ષ કરી આપણા ઇચ્છેલે અનુકૂળ વિચાર સ્ફુરાવવા. અને તેમાં વૃત્તિને બેડવી, મનથી તેમાં વૃત્તિ ન જોડાય તે આપણા પરમાત્મ વિચાર માઢેથી એલવા. એકવાર, દશવાર, સેવાર, હજારવાર ખેલવા. વાસાહ એટલે જ્ઞાન, દર્શન
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અને ચારિત્ર ગુણમય શરીરમાં રહેલે આમા તેજ હું પરમાત્મા છું. અને હું નથી એમ સેહં પદને ૩ કાર પૂર્વક મુખથી જાપ કરે. અને અર્થ ચિંતવવા જવું. એટલે ચિત્તવૃત્તિ અન્યત્ર જતી અટકશે, તમારું મન વિ. ચારના કુદકા મારતું તમને લાગે તે સેહને મોટા સ્વરથી જાપ ચલાવો. મનડું કદિ આમતેમ કુદે તો છો કે તમારે તેના સામુ ન જોતાં જપની મેલડ્રેન પુરપાટ છેડી મૂકવી. પ્રિય બધુ આવો આગ્રહ ઘોડા માસ જારી રાખશે તે પછી ચિત્તવૃત્તિના માથામાં ગજ ઘાલ્યા છે કે તે તમારે તાબે નહીં થાય ? પ્રિય ભાઈ સાધનોમાં દોષ નથી, પણ કહ્યા પ્રમાણે ઉદ્યાગ કરવામાં દીપ છે. સાધકે મુગુરૂ એનો આજે દુકાળ નથી. પણ ઉદ્યાગ કરનારાઓને દુષ્કાળ છે કરવાનું શું છે તે કોને ખબર નથી; એ કોઈ
ડું છે ડું સમજી શકે છે પણ બધાને સે મણ રૂની તે ળાઈમાં સૂતાં સૂતાં ચઉંદરાજ લોકના અધિપતિ બનવું છે. તે શી રીતે બની શકે? દશ કે વિશ દિવસ પ્રયત્ન કરતાં વિદને જણાયાં કે તુરત અભ્યાસ છોડી દે છે. અને વાતો કરતાં કરતાં લાડવા બને તેમ ધારે છે છે શી રીતે બને. ભાઈએ પ્રયત્ન કરે. પ્રયત્ન કરો. .. સાવધાન થાઓ, તમારે તે પ્રયત્નને ચિંતામણિ
ન જાણી નકામી વાત તથા આળસને છોડી પ્રયત્નને
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરપ) રાત્રદીવસ ક્યાં કરે, જે પ્રયત્ન કરવાના નિશ્ચયે સેવે છે અને પ્રયત્ન કરે છે તેમને સાધ્યસિદ્ધિ થાય છે. પ્રિય ભાઈ ! વાતનાં વડાં થવાનાંજ નથી. તમારી નકામી આશાના રંગબેરંગી પરપોટા દેડકીના પેટની પેઠે ફાટી ગયા વિના રહેવાના નથી, એ નિશ્ચય માનજે. કરવાનું હોય તે અમલમાં મૂકે, જે કરવાનું હોય તે વર્તમાનકાળમાં જ કરો. કારણ કે વર્તમાનકાળનેજ પ્રયત્ન વિજયની વરમાળા ત. મારા કંડમાં આરોપનાર છે.
જો તમે વિધિપૂર્વક એટલે એકાગ્રચિતથી આ ક્રિયા કરશે તે તમારા શરીરમાં અસંખ્ય પ્રદેશી આત્મા વ્યાપી રહેલ છે તેને અનુભવ થશે, થોડા દિવસમાં અનુભવ નહિ થાય તે કેટલાક દિવસના અભ્યાસ પછી પણ અવશ્ય થશે. તમને અપૂર્વ શાન્તિ તથા સુખનું ભાન થશે, તે શાંતિ અને સુખ આત્માનુભવી જીવાજ પામી શકે છે.
તો આત્મ તરફ લક રાખી જનસંગને અધિક ન સેવો, કહ્યું છે કે
होवन मन तन चपलता. जनके संग निमित्त जन संगी होव नहि. नान मुनि जग मित्त. ॥१॥
સદવિવેકી વાચકે, આ શિક્ષા ધ્યાનમાં રાખી આમધ્યાનમાં પરાયણ થા, મા એકાંત જગ્યામાં સ્થિર થઈ તમારા આત્મસ્વરૂપના વિચારમાં તત્પર રહેજો, અને
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ ) જગલમાં વા શૂન્ય નિર્જન પ્રદેશમાં વિધિપૂર્વક બેસી દશ દિશામાં ભટકતા મનને તમારા લક્ષ્યસ્થાનમાંજ બદ્ધ કરજો એટલે પેાતાનાથી બે હાથને છેટે કાઈ પદાર્થ મૂકી વિકલ્પ સકલ્પ કર્યાવિના સ્થિર ચક્ષુથી જોઈ રહેજો, અને સ્થિર ચિત એક કલાક પર્યંત રહે ત્યાંસુધી અભ્યાસ કરો, અને જ્યારે ખાદ્ય પ્રદેશમાં ચિત્ત એક ઠેકાણે બંધાઇ જાય છે. એમ નક્કી થયું કે પછી તમે નાભિ, નાસાગ્ર જીભના અગ્ર ભાગ ભૂમધ્ય ભાગ ઉપર ચિત્તવૃત્તિ એકામ કરવા ત્યાં લ ક્ષ રાખજો.
ઉતાવળ કરશો નિહ. હળવે હળવે તમે તે કાર્ય માં પ્રવજો ધૈર્યથી નાભિ નાસાગ્રના ધ્યાનના પ્રત્યેક કર્મને ૐ ડી રીતે સાધો, જે સાધકે! પાયાને પાકા કરે છે, અને તેને પાકા કરવામાં જતા સમયથી આકુળ વ્યાકુળ થતા નથી. તેઓ સુદ્રઢ ચિત્તભાવને અલ્પસમયમાં જુએ છે તેથી ધ
અને સ્થથી સુદ્રઢ પાયા નાખો, શરીર બાહ્ય પ્રદેશમાં એકાગ્રતા પૂર્વીક સ્થિર થતાં તેને આંતર લક્ષ્યસ્થળે માં સ્થાપજો, પણ યાદ રાખજો કે બાહ્યપ્રદેશામાં ચિત્તવૃત્તિ સ્થિર ખરાબર જ્યાં સુધી ન થઇ હાય ત્યાંસુધી તેને સ્થિર કરવા પ્રયત્ન જારી રાખજો. અને એક કલાક ઉપર બરાબર બાહ્યપ્રદેશમાં ચિત્તવૃત્તિ સ્થિર થઇ એટલે આંતરત્રાટક સ્થળામાં ચિત્તવૃત્તિ સ્થાપજો. અનુક્રમ યાદ રાખજો, બાહ્યસ્થ
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ )
ળામાં કોઇપણ પદાર્થ ઉપર ચિત્તવૃત્તિ સ્થાપવી હાય ત્યારે બે ચક્ષુને મટકાયા વિના સ્થિર આંખથી જોયા કરવું. ચક્ષુમાં થી જલ આવે તે તે લુસી નાંખવું. અને પાછું જોયા કરવું એમ ચક્ષુને તકલીબ ના પડે તે ત્યાંસુધી જોયા કરવું, તેમ કરતાં રોક કલાક સ્થિર આંખ રહે અને ચિત્ત પણ સ્થિર થઇ જાય ત્યાંસુધી અભ્યાસ વધારવા, આવી રીતે બાહ્યપ્રદેશોની સાથે ખાદ્યવાટક જેણે સિદ્ધ કર્યો છે, તેને ગુરૂગમ મળતાં અને કેટલીક ક્રિયા શિખવતાં મેસ્મેરીઝમ જલદી આવડે છે અને તે પ્રયાગમાં તે ફાવી શકે છે. વા તમા સવા રના પહેારમાં સાંજરે કરવા જાઓ ત્યારે આકાશ તરફ દ્રષ્ટિ સ્થાપી ચિત્તવૃત્તિ સ્થિર કરજો, સવારના પહેારમાં બાહ્યપ્રદેશમાં ત્રાટક કરાતા પશ્ચિમ દિશાના આકાશ તરફ દ્રષ્ટિસ્થિર રાખી એકાગમન કરો અને સાંજરે પૂર્વદિશાના આકાશ તરફ દ્રષ્ટિરાખી ત્રાટક કરો. ત્રાટક એક કલાક લગભગ થતાં પીળા કાળા લાલ રંગી એરગી ગોળાએ દેખાશે, પણ તેમાં જોવા તરફ લક્ષ દેશો નહિ અને આગળ વધો ઉત્સાહ વધારો હું સર્વ કરીશ એમ સ્મિત રાખજો.
આદ્ય ત્રાટક આકાશમાં કરતાં ન ફાવે તે પ્રભુની મૂર્તિ સામુ એકી નજરથી દેખી સ્થિર ચિતવૃત્તિ રાખજો. પ્રભુની એટલે તીર્થંકરની મૂર્તિના સામું જોઈ ત્રાટક કરવાથી અનેક ગુણ ઉત્પન્ન થાય છે. પણ યાદ રાખવું કે જ્યાં કેાઈ હાય
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) નહીં ત્યાં આ પ્રમાણે મૂર્તિના સામું જોઈ પ્રભુ સ્વરૂપ મૂર્તિને ધારી એકી નજરે હાલ્યા ચાલ્યા વિના જોઈ રહેવું. પ્રભુનો એટલે તીર્થંકરની કોઈ પણ નાની વા મટી છબીના ઉપર પણ વૃત્તિ સ્થિર થવા ત્રાટક કરે. અને પરમાત્માના ગુણેનું સ્મરણ કરવું. ત્યારે શું તમે મૂર્તિને પણ માનનારા છે ? હા. અવશ્યજ. પરમાત્મા તીર્થંકરના સ્વરૂપને બંધ થવા મૂર્તિપૂજા એક દ્વાર છે. અને તેથી તે દેષ રૂપ નથી પણ ગુણ રૂપ છે. જેઓ મૂર્તિપૂજાનું ખંડન કરે છે તેએ. આમેન્નતિના શિખર ઉપર જવાનાં નીચેનાં પગ થીયાને તેડીનાંખી અ૫ સામર્થ્યવાળા મનુને શિખર ઉપર આવવાના સંભોને નાશ કરી નાંખે છે–આશ્ચર્ય જેવું એ છે કે-મૂર્તિ પૂજાનું ખંડન કરનારા પતિજ નિરાકાર પરમાત્માનું ધ્યાન ચિંતવન કરી શકવા સમર્થ હતઃ નથી, જે તે પ્રમાણીકપણે પિતાનું અંત:કરણ તપાસી જુએ તે તેમને સ્પણ ભાન થયા વિના રહે તેમ નથી કે તેમની વૃત્તિ યાન કાળે નિરાકાર પરમામાના સ્વરૂપ સાથે લગાર પણ સંબંધવાળી થયેલી હોતી નથી તેએ. ધાન કરે છે ત્યારે તેઓના અંતઃકરણમાં જે સં ક૯પ વિકલ્પના તેફાને ચાલતાં હોય છે તેજ દર્શાવી આપે છે કે-ધ્યાનના કમથી ધ્યાન કમ સિદ્ધ કર્યા વિના એકદમ નિરાકારનું ધ્યાન કરવાને કુદકા મારવાથી તે
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨ ) ઓની તેવી દુર્દશા થાય છે તે જણાય છે. ત્રાટકવા ધ્યાન કાળે તેઓની વૃત્તિમાં જગનાં હજારો અને લાખો ચિત્રો એક પછી એક ઉડતાં હોય છે. માટે કમના અનુસારે પ્રયત્ન કરી પ્રતિમા આદિ માનવાં તે બહુસારૂ ડહાપણ ભરેલું કામ છે. જેઓ બાહ્ય ત્રાટક સાધવા ખરી નિષ્ઠાથી પ્રયત્નશીલ થાય છે. તેમને સમજાયું છે કે–આરંભમાં બૌત્રાટકમાં મૂર્તિનું આલંબન લેવાથી ચિત્તવૃત્તિની સિથરતા સુલભ રીતે અને અ૫ વખતમાં સધાય છે. તેમ અન્ય રીતે થતું નથી.
પશ્ચાત્ય પ્રજામાં પણ ચિત વૃત્તિની સ્થિરતા સાથે પ્રતિમા મૂર્તિ)ની અગત્યતા સમજાવા લાગી છે. વેટર ડિ નામને એક અંગ્રેજી વિદ્વાન ઈશુના ભકતને બેધ દેતે કહે છે કે ઈશુનું પરમ મનહર રમ્ય ચિત્ર વૃત્તિની એકાગ્રતા સાધવામાં પ્રબળ સહાયરૂપ થાય છે. મૂ ર્તિનું સર્ય કલ્પના શક્તિનું આકર્ષણ કરે છે. મૂર્તિ એ એકાગ્રતાને માટે તથા પ્રભુના ગુણોના મરણ માટે મહા મેટું સાધન છે. શું આ વિદ્વાનના સ્વાનુભવ ઉપરથી મૂર્તિ પૂજાની ઉપગિતા તમને સ્પષ્ટ નથી થતી. પૂર્વે કહ્યું તેમ વડુત નિરાકારનું તે ધ્યાન કે ચિંતન થતું જ નથી.
જ્યાં દયાન કે ચિંતન થાય છે ત્યાં કોઈ પણ પ્રકારની કપના હોય છે. અને આ ક૯૫ના નિરાકાર નથી પણ
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦)
સૂક્ષ્મ આકારવાળી હાય છે એટલે કે તેમાં આકાર સહિત ચિંતવન ભળેલુ દાયજ છે. એ અધ્યાત્મ શાસ્ત્રના અભ્યા સકેા સારી રીતે જાણે છે. પ્રિયભાઈ સમજો કે પરમાત્મા તીર્થંકર પ્રભુ પ્રથમ અરિહંત તરીકે હતા ત્યારે સાકાર હતા અને પશ્ચાત્ શરીરને છોડી મુક્તિપદ પામ્યા. હવે વિચારો કે નિરાકારનું તે પ્રથમ જ્ઞાન નથી, તે નિરા કાર સ્વરૂપ કેવી રીતે ચિ ંતવવું તેનું ભાન નથી અને સાકાર પ્રભુ પરમાત્મા તીર્થંકરની મૂર્તિવા પ્રતિમાનુ ધ્યાન પૂજન ન કરવું તે કદાગ્રહી નિરક્ષરનું લક્ષણ છે, માટે સત્ય ચાગિયાના પથને અનુસરી ક્રમે ક્રમે પરમા ત્મપદના શિખરે ચઢી શકાય છે. વળી જેમને યથાર્થ ચેાગતત્ત્વવિદ્ સદ્દગુરૂ પ્રાસ હાય તે તેમની છબીનુ આલ અન ગ્રહી ધ્યાન કરવુ. ત્રાટક કરવા. અને વૃત્તિ સ્થિર કરવી ભક્તિ અને શ્રદ્ધા સહીત તમા પ્રતિમા વા ગુરૂની છબી ઉપર ત્રાટક કરશે અને સયમ સાધો તે અ ગમ્ય પરમાત્મ સ્વરૂપ બાધનાપાત્ર થઇ હેઠા. આ પ્રકારે બાહ્ય પ્રદેશમાં ત્રાટક કરી તમે અન્તરમાં એટલે નાભિ નાસાગ્ર ત્રિપુટી વિગેરે સ્થાનમાં ત્રાટક કરજે ત મારી વૃત્તિ તે તે અ ંતરના સ્થળે સ્થાપજો. અને ગમે તેવાં વિક્ષેપનાં કારણેા ઉભાં થાય તે પણ વૃત્તિને શરીરની બહાર ફરવા દેતા નહિ, જેમ કૃપના દરથી (દેડકાથી) કૃપની
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) બહાર જવાતું નથી. અને કૂવામાંને કૂવામાં જ તેને રમણ કરવું પડે છે. તેમ તમારી વૃત્તિને લક્ષેલા આંતરસ્થાનમાંજ મણ કરાવજો એ સર્વ પ્રકારના સમર્થ પ્રયાસથી અભ્યાસ પાડજે. અને આ પ્રમાણે શરીરના કોઈપણ આતર પ્રદેશમાં એકજ અગ્ર ઉપર તમારી વૃત્તિને ત્રણ કલાક સ્થિર રહેવાનો અભ્યાસ સિદ્ધ થતાં આગળ શું કરવું તે તમને યોગ્યતા પ્રમાણે મુખે મુખ કહેવામાં આ વશે. કારણ કે તે ઉપરને અભ્યાસ બીજી ભૂમિકાને છે. તેના લાયક જીવને તે ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવે છે યેગના થયા વિના દ્વિતીય ભૂમિકામાં પ્રવેશ કરાવવામાં આવતા નથી કારણ કે અવ્ય ને પરિક્ષા કર્યા વિના તત્ત્વ આપવાથી ગુરૂને બહુ જોખમ વેઠવું પડે છે અને શિષ્યને વિદ્યા સફલ થતી નથી. પુસ્તકે તે એક દિશિ દેખાડનાર છે પણ તત્ત્વજ્ઞાનનાં ખરું રહસ્ય તે ગુરુગમતાથી જ પ્રાપ્ત કરી શકાય છે.
આ પ્રમાણે તત્ત્વ સાધકે–તમે ત્રણ કલાક આન્તર ત્રાટક સિદ્ધ કરો. એટલે તમે મહાશક્તિ સંપાદન કરી છે એમ સમજજો. તમે આ અભ્યાસ કરતાં આત્મ શ્રદ્ધા રાખજે ગમે તેવા નાસ્તિકના પ્રસંગમાં આવે તે પણ તમારૂ સાથ બિંદુ ચુકશે નહીં, તમોને આ બાબતનું જ્ઞાન આપ્યું. બીજા પણ આત્મજ્ઞાનનાં પુસ્તક વાંચ્યાં
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨ )
પણ સમજો કે જ્ઞાનની સાર્થકતા આચારમાં મૂકવા વડેજ છે. કઇ મગજમાં ભરી મૂકવાથી નથી. એમ તો પુસ્તકાલયેામાં જ્ઞાન ભરી મૂક્યું છે. ત્યાં કાગલેામાં તે ભરી મૂકયું છે. પુસ્તક પોતાનામાં ભરેલા જ્ઞાનના ઉપયોગ કરી પોતાનુ હિત સાધી શકતું નથી, અને તમે પણ તમારા મગજમાં ભરેલા જ્ઞાનનો ઉપયોગ કરી તમારૂં હિત સાધી શક્તા નથી, તેથી તમે જીવ છતાં પણ જડ પુસ્તક જેવા થઇ રહ્યા છે. આત્મ શ્રદ્ધા વિના તમારા દિલમાં સહસ્ર સશયા પ્રગટે છે. ભણેલુ આચારમાં ઉતાર્યા વિના મહાસાગરના જી જેવુ' અમર્યાદ હાય તા પણ તે નકામુ છે. દાળ ભાત લાડુ કેમ બનાવવા તેના વિધિપાક શાસ્ત્રમાંથી ગોખીને મુખે રાખનારનું પેટ ભરાતું નથી. પરંતુ જાગેલા વિધિને આચારમાં મૂકવાથીજ પેટ ભરાય છે. જેમ આત્મશ્રદ્ધા અધિક તેમ અધિક વિજય અને અધિક અનુભવજ્ઞાન પ્રાપ્ત
થતુ જાય છે.
હુસ કરવાને સમ છું એ પ્રકારની છું. આત્મ શ્રદ્ધાને પ્રત્યેક ક્ષણે જાગ્રત રાખીને તમે તમારા કા ર્યમાં પ્રવૃત્તિ કરી તમે તમારા અભ્યાસમાં ખતથી ઉદ્યમ કરે ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપણું મનુષ્યના અવતાર પામ્યા છીએ તે પણ ઉદ્યમથી પામ્યા છીએ અને દેવલાકમાં જઈશુ.
શુભ
તે પણ શુભ ઉદ્યમથીજ
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩ )
સમજવું. પુણ્ય અને પાપ પણ શુભ યા અશુભ ઉદ્દેા
ગનાંજ ફળ છે.
ઉધમેન હિ સિધ્ધતિ કાર્યાણિ——ઉદ્યમથીજ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, તમે ઉદ્યમ સેવતાં સેવતાં વચ્ચમાં થાકી જઈને કાર્ય પડતું મૂકશે તે તેમાં તમારા પ્રયત્નના જ દોષ છે. માટે હું કરીશ કરીશ ને કરીશ એ પ્રકારની આત્મશ્રદ્દા ઘડ્ડી જાણેલું કિટ કસીને આચારમાં મૂકે. તરવાનું ન જાણનાર મનુષ્ય નદીમાં કે તળાવમાં પ્રવેશતાં ડરે છે. ત્યારે તેના મિત્રા જેમ તેને બળાત્કારથી નદીમાં ઘસડી જઇ પછી અંદર છેડી દે છે અને હાથ હલાવવાની તેને ફરજ પાડી ક્રમે ક્રમે તરતાં શિખવે છે. તેમ આત્મસ્વરૂપની શક્તિ સપાદન કરતાં ડરતી તમારી વૃત્તિને બળાત્કારથી તેમાં ઘસડી જાઓ અને આત્મશ્રા પ્રકટાવી તેને ક્રિયા કરવાની ફરજ પાડો. આ કાર્યમાં જો તમને પ્રીતિ હશે પણ અશ્રદ્ધાથી એટલે તે મારાથી કેમ થાય તેમ જાણી અટકયા હશે. આવા ત્રણ ચાર પ્રયત્નથી તમને તમારા સામર્થ્યમાં વિશ્વાસ પ્રગટશે-અને વિશ્વાસ પ્રગરતાં અધિક વેગથી ક્રિયા થતાં તમે સત્વર વિજયને પ્રાપ્ત કરશે.
સત્ય સાધા, સત્ય તમારા શરીરમાં છુપાયેલું છે. તે આત્મામાંજ છે. તેની અંદર અનત શક્તિ ભરેલી છે. તેની
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪ )
અવગણના કરી અન્યત્ર આત્માને શેાધા છે. ક'ડમાં ચિ’ તામણિ ક રત્ન છતાં અત્ય'ત દૂર પ્રદેશેામાં ચિન્તામણિ શેાધા છે. પ્રિય તત્ત્વસાધક તમે ઘરથી બહુાર ગયા હા અને એવામાં તમને ખબર મળે કે તમારે ધર તમારા દેશના રાજા તમને મળવા આવ્યા છે. આવા તમે સાં ભળી કે તુરત ધશમા હાંફતા હાંફતા આવી ઘમાં જુએ છે; માગમાં તમને કાઈ કે તે તેના ઉપર તને ખી જાઈ જાહે. અને ગૃહમાં પ્રવેશતાંજ તમે ડાટા મારતાં આમ તેમ જુએ છે. પ્રથમ ખંડમાં ન મળતાં ત કયાં છે કયાં છે; એમ પૂછે છે ? એવા અનેક રા પણ જૈની તુલનામાં ન આવે એવા અસંખ્ય પ્રદર્શી, અ નંતજ્ઞાન, અનંતદર્શન, અન તચારિત્ર, અન ત વી ચના સ્વામી દેખાતા તમારા શરીરમાં બીરાજમાન છે. જેનાથી તમે જાણો છે, પ્રયત્ન કરો છો, એવા ભાજ પોતે પરમાત્મા શરીરમાં વ્યાપી રહેલા છે. તેન તીર્થંકરા કહે છે કે તેના તરફ લક્ષ આપે. એમ કહે છે પણ તમે તે તરફ લક્ષ આપતા નથી. અને તે વાતને સત્યં માનતા નથી. અને માનેછે તેપણ તે આત્મારૂપ પરમેશ્વરને જોવા અલ્પ પણ પ્રયત્ન કરતા નથી. અને પ્રયત્ન કરી છે. તેપણુ વચ્ચમાંથી નિરાશ થઇ મૂકી દેછે. તના તમા રા શરીરમાં ધ્યાનદ્રષ્ટિથી જોશે તા આપેાઆય અનુભ
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) વજ્ઞાને આત્મા જણાશે. તમને પરમેશ્વર તમારી પાસે છતાં તમારા હૃદયમાં છતાં મનુષ્યગતિમાં જણાવાને સંભવ છતાં તમને જોવાની ગરજ નથી. જેવાની નવરાશ નથી. તે તમારા આત્માને તમે દેખી શકવાના નથી. અને તમે તે આત્મામાં રહેલું અનત સુખ ભોગવી શકવાના નથી. નક્કી એ ખરી વાત માનજે. ગંગા નદી ઉત્તરમાં છે. ગ ગ ગંગા એમ કરે છે અને દક્ષિણ દિશા તરફ ધક્ષા જાઓ છે. શી રીતે ગંગા નદી દેખશો. ભાઈ સમજે, સમજે. તમારી ભૂલ તમારી મેળે સમજી દૂર કરો. અન્ય કઈ કહેવા આવશે નહિ. ખાવા પીવાની, હરવા ફરવાનીમિત્રાદિને હળવા મળવાની, વ્યવહારનાં અસંખ્ય કામે કરવાની તમને નવરાશ મળે છે. નાટકો, ચેટકે જોવાની અને રમત ગમત કરવાની તમને નવરાશ મળે છે. અને હૃદયમાં આત્મરૂપ પરમાત્માને શોધવાની, પાળવાની તમને નવરાશ મળતી નથી. બહુ સારૂ બહાર ફર્યા કરે. મેજ શોખ મારે, બહાર સુખ શોધ્યા કરે. ચિતામણિ રત્નની ઉપેક્ષા ક્યાં કરો. અને ધૂમાડાના બાચક ભરી ભરીને બહુ કમાણી કરી છે. આખરે તમારી પિટી ખાલી ખે થયે તે અને દરિદ્રતાનું દુઃખ જણાયે છતે મન મન્દિરમાં આત્માનાં દર્શન કરવા પધારજે.
દેહ દેવળમાં અસંખ્ય પ્રદેશથી દેવ વસે છે એવું
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૬) તમે શ્રદ્ધાપૂર્વક માને છે તેની ખાતરી શી? જો તમે માનતાજ હો કે શરીરમાંજ પરમાત્મા છે તે ત્યાં તમે તેને શોધો. પણ તમે ત્યાં નથી શોધતા એ શું દર્શાવે છે? એ જ કે તમને શરીરમાં વ્યાપી રહેલા અસંખ્ય પ્રદેશી પરમાત્મા સત્તાએ છે તેની ખાતરી નથી, ખાતરી થઈ હોય તે પણ તમને અગત્ય જણાઈ નથી. કૂવામાં જળ છે એવું જાણતાં છતાં તૃષાતુર મનુષ્ય કૂવામાંથી જળ કાઢવાને પ્રયાન ન કરે તે શું સમજવું? એજ કે તેને હજી તરસ બરાબર લાગી નથી. અથવા આળસુને એદી છે. તેમ તમે પણ શરીરમાં પરમેશ્વર છતાં તેની ખાતરી કરી તમે તેનું સમરણ કરતા નથી. તેથી એમ સિદ્ધ થાય છે કે તમારે તેની જરૂર નથી. અથવા તમે આળસુના એદી છે. આત્મા એ શું છે? સર્વ સુખનું નિધાન છે, સમગ્ર કલ્યાણ ભંડાર છે. સમગ્ર શક્તિને મહોદધિ છે કેવલ્ય જ્ઞાનનો નિધિ છે. સુખ, એશ્વર્ય, કલ્યાણને તો તમે રાત્રી દીવસ ઈચ્છો છે એ પ્રાપ્ત કરવા તે તમે રાત્રી દિવસ મરી મટે છે. એ પ્રાપ્ત કરવા માટે રાત્રી કે દીવસ તમે જોતા નથી. તડકા કે તાઢ, ભૂખ કે તરસ તમે જોતા નથી. અને તે સુખ કલ્યાણ મેળવવા જન્મથી તે મરણ પર્યત અપાર પ્રયત્ન કરે છે. ગમે તેવા ભયંકર સ્થળમાં કે દેશાંતર જવું હોય તે સુખને માટે તમે જાઓ છે, મરણને ભય પણ ગણતા
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭ )
નથી, તેના કરતાં જેમાં સત્ય અનન્ત સુખ રહેલું છે એવા આત્મારૂપ પરમાત્માના સામુ`તા કદી પણ જોતા નથી, તે પરમાત્માનું જ્ઞાન પણ સદ્દગુરૂ પાસેથી સાંભળતા નથી. અને સદ્ગુરૂ જો તમને તે આત્મારૂપ પ્રભુનું સ્વરૂપ સમજાવે છે તેપણ તમને તે તરફ પ્રીતિ થતી નથી, આ સર્વ બતાવે છે? કે તમે તે પરમાત્માના સુખને અનુભવ જાણ્યા નથી, અને તે તરફ લક્ષ્ય આપ્યું નથી.
ખરેખર સુખ અંતરમાં છે, બાહ્યપદાર્થ માં સુખ નથી, શાંતિ ખરેખર આત્મામાં જ છે, માહ્ય નથી, જ્ઞાનવાન સુખને પાતાનામાં શોધે છે ત્યારે અજ્ઞાની સુખને જગા દ્રશ્ય પાથામાં શેાધે છે.
યાદ રાખો. યાદ રાખો કે સુખ આત્મામાં છે, આત્મામાંથી જ તે સુખને પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવવા એ કદીપણું નિષ્ફળ ન જાય એવા અમેઘ ઉપાય છે,
સુન સુખ સાધકો સમજો કે-હાજમાં અથવા ટાંકીમાં બહારથી આણીને ભરેલું જળ ઘેાડા દીવસમાં ખાલી થઈ જાય છે, પરંતુ પાતાળ ફાડીને કુવામાં કાઢેલું પાણી સદા
ટ રહે છે. લાટ તે પાણીને પાંચ પાંચ કાસવડે કાઢવામાં આવે તેપણ તે ખ્રુટતુ નથી, આ શું વાત તમારા સમજવામાં નથી, સમજો છે! તાપણ તે પ્રમાણે વર્તાતુ નથી આ શું આછી ખેદકારક વાત છે.
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) આત્મા એ પાતાળ કૂવે છે, અને તેમાંથી સુખ રૂપ જળ પ્રાપ્ત કરવાને જેઓ અંતર પ્રયત્ન સેવે છે, તેમને સુખ અનંત મળે છે, આભાનું સત્ય સુખ કદાપિ નષ્ટ થવાનું નથી.
આ કથાનું તાત્પર્ય શું છે? એજ કે આત્મસ્વરૂપ પ્રતિ અભિમુખતા સાધવી-આત્મસ્વરૂપમાં સંલગ્ન થવું. વૃત્તિની એકાગ્રતા પૂર્વક આત્મધ્યાન કરવું. એ સર્વ પ્રકારના પ્રયત્નોમાં શ્રેષ્ઠ પ્રયત્ન છે. એ સિધાંત સત્ય ભાસતે હોય તે એ સિદ્ધાંત સ્વીકારો. અબ્ધ શ્રદ્ધાથી સ્વીકારનું નથી. પરંતુ ન્યાયપુર સર વિચાર કરીને તે સિદ્ધાંત સ્વીકારે. યથાર્થ સ્વીકારવાની તથા યથાર્થ શ્રદ્ધાની જ પ્રથમ આવશ્યકતા છે. તમે સંકલ્પ વિકલ્પ દૂર કરો. વિચાર ઓછા કરે તે આ આત્મ પ્રતિ અભિમુખતા સાધે. આર્તધ્યાન અને રદ્રધ્યાનના સંકલ્પ વિકલ્પથીજ અનેક પ્રકારના શરીરની રચના થાય છે. પરભાવસંકલ્પ વિકલ૫ એજ ગતિ આ ગતિનો હેતુ છે. કીડીયારાની પિઠે તમારા મનમાં ખરાબ ઉભરાવા દે નહિ. કોઈ પણ વસ્તુ સંબંધી ચિન્તાના વિચાર કરે નહિ. ચિંતાના વિ. ચાર એ ઉપેહી સમાન છે. જેમ ઉપેહિ જેને વળગી તેને નાશ કરે છે તેમ ચિન્તાના વિચારો જેને લાગ્યા તેને નાશ કરે છે. માટે તમે ખરાબ વિચારને મનમાં
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) રહેવાની જગા આપે નહીં. જે તે મનમદિરમાં ખરાબ વિચારોએ પ્રવેશ કર્યો તે આખા મનમંદિરને ખરાબ કરી નાંખવાના, અને તેથી મનમંદિરમાં આત્મરૂપી પરમેશ્વર બીરાજમાન થશે નહીં. એ ખરાબ વિચારોથી મનમન્દિર રમપવિત્ર થઈ જશે. નકકી આ વાત ખરી સમજજે હે. માટે ખરાબ વિચાર આવતાં તુરત તેને રેવા, અને સારા વિચાર કરવા. અગર સારા અધ્યાત્મ પુસ્તકે વાંચવા બેસી જવું. વા ખરાબ વિચારો એક પછી એક પ્રસંગવશાતુ જોરથી મનમાં પિસવા આવે અને તે તેમ કયાં ખસે નહીં તે તમે ઉચ સ્વરેથી સારા સારા વૈરાગ્યકારક પદો, ભજને, સ્તવને ગાજે અને તે સ્થાન બદલજે એટલે ખરાબ વિચારનું જોર ચાલશે નહીં, અને પિતાની મેળે વિદાય થશે એટલે તમારું મનમન્દિર - વિત્ર રહેશે, અને આત્માના વિચારો કરવાથી તુરત તમને આનન્દ શાતિસુખ મળશે. અને તમારે આત્મા નવિન કથા મલીન થશે નહીં. આનું બહુ મનન કરજે, અને પ્રત્યેક કણ આ પ્રમાણે વર્તવાની ટેવ પાડવાથી તે મારે આત્મા સહેજે ઉત્તમગુણવાળે થશે, અને તમે મોક્ષસુખ પ્રગટાવશે. એમ તમને વિશ્વાસ આવશે.
તમે દુઃખી છે તે તેમાં અન્ય કોઈને જરા પણ દેષ નથી. તમે પિતેજ તેવા દુઃખના વિચારે તેવી તમારી
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) મેળે જ દુઃખ પેદા કર્યું છે. કારણ કે,-વિચાર સર્વ શક્તિ માન છે. અનેક પ્રકારના સારા બુરા વિચારના વિભાગને કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપેતલેશ્યા, તેજોલેશ્યા, પઘલેશ્યા, અને શુકલલેશ્યા છે લેસ્થા તરીકે શ્રી સ ર્વજ્ઞ તીર્થકર ભગવાન કળે છે. અને તે વિચારથીજ પુણ્યપાપ બંધાયું છે, અને બંધાય છે. પ્રિય સાધકો, સમજે કે,–પ્રસન્નચંદ્રરાજર્ષિ કે જે દીક્ષા અંગીકાર કરી વીરપ્રભુના સમયમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. પ્રસંગવશાતુ અન્યજનના શબ્દ શ્રવણથી તેમના મનમાં ખરાબ વિચાર આવ્યું. અને જેમ જેમ તે અન્ય પ્રાણીઓને નાશ કરવાના પાપી વિચાર કરવા માંડ્યા કે, તુરતજ તેઓ પ્રથમ નરક આદિ સાતે નરકનાં દળીયાં ઉપાર્જન કરવા લાગ્યા. આ પ્રસંગે વિરપ્રભુને શ્રેણીક રાજાએ પુછયું કેપ્રસનચંદ્ર મરે તે ક્યાં જાય. ત્યારે શ્રી વીરભુએ પ. હેલી નરક, બીજી નરક, યાવતું સાતમી નરક બતાવી. પ્ર. સન્નચંદ્ર રાજરૂષિ લડાઈના વિચારમાંથી સારા વિચારોની ભાવનામાં ચડ્યા એટલે તેમને નરકગતિ કેમ બાંધેલાં કર્મનાં દળીયાં વિખેરી નાંખ્યા, અને અંતે ઉત્તમશુકલ ધ્યાનમાં ચડી ઘાતકર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપદ પામ્યા. સજ્જનો હવે વિચારે કે, વિચારમાં કેટલું બળ છે? અચિંત્ય શક્તિ વિચારમાં રહી છે. માટે
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૧ )
તમે ખરાબ વિચાર કરશે નહીં. આ ભવમાં અનિવાર્ય દુઃખ રાગ તમે ભાગવા છે તે પૂર્વ ભવમાં સેવેલી નડારી લેશ્યાના વિચારે છે, એમ નક્કી સમજો. હવે એ દુઃખ તે લેશ્યાથી નિર્માણ થએલા કર્મથી ઉદ્દયમાં આવ્યું છે. તે માગવવું પડે છે. દુનિયામાં અનેક જીવો સારાં અગર નઠારાં કર્મનાં ફળ ભોગવતા નજરે પડે છે તે સર્વ વિ ચારનું ફળ છે. મનુષ્ય જેવું ઇચ્છે છે તેવું વિચારથી પામે છે. જેવા વિચાર સેવવામાં આવે છે તેવે જીવ બની જાય છે. તમે ચિ'તાના વિચારને સેવશે તે અલ્પ સમયમાં તમને જ્યાંથી ત્યાંથી ચિ'તાના કારણેાજ ઉભા થએલાં ભાસશે. વિચારનું સામર્થ્ય મનુષ્યે જાણે છે તે કરતાં મેટું છે. તમે રાણી છે, દરદ્રી છે. તમારી જે કંઇ અપ્રિય સ્થિતિ તમને મળી હાય, તે સ્થિતિને પ્રાપ્ત કરવામાં તમે પોતેજ કારણીભૂત છે. તમારા પૂર્વ ભવના વિચારેજ તમે જે ભાગવા છે તે આપ્યું છે.
દાવાના ઉપર કાળી હાંડી ઢાંકતાં કાળા પ્રકાશ આવે છે તેમાં શું દીવાને દોષ છે ? અથવા તેના ઉપર ઘડા ઢાંતાં બીલકુલ પ્રકાશ પડે નહીં તેમાં શું દીવાના દોષ સમજવા ? કાળી હાંડીમાં કાળા પ્રકાશ, લીલીમાં લીલે પ્રકાશ મળશે. ઘડામાં દીવા મૂકશો તો પ્રકાશ ખંધ થશે. તેમ. અત્ર સમજવું કે, પાપના વિચાર। સેવશે તે
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૨ ) પાપી અને તેમાં અન્યને શે। દોષ ? પુણ્યના વિચારે સેવા તે પુણ્યશાળી બનો, નરકગતિ યોગ્ય લેગ્યાના વિ ચારે સેવા તે નરકમાં જાએ તેમાં બીજાના શે। દ્વેષ,તમારી મેળેજ પાતે વિચારી સેવ્યા છે માટે તેના અનુસારું ફળ ભોગવવાંજ પડશે. તેમાં શું આશ્ચર્ય ? જ્ઞાનનું આચ્છાદન કરે તેને જ્ઞાનાવરણીયકર્મ કહે છે. જ્ઞાન છે તે દીપક સમાન છે, જ્ઞાન પંચ પ્રકારે છે, મતિજ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, એ જ્ઞાનનું આચ્છાદન, જ્ઞાનીની નિંદા કરવાથી થાય છે. જ્ઞાનીના ઉપર કલંક ચડાવવાથી જ્ઞાનાવરણીયકમ અંધાય છે, આત્મજ્ઞાન આપ્યુ. હેાય એવા ગુરૂ મહારાજના ઉપર દ્વેષ કરવાથી, વા તેમના અવિનય કરવાથી, તેમના ઉપર ક્રોધ કરવાથી, તેમની ખબેાઈ કરવાથી જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે, વા તેવા આત્મજ્ઞાની ગુરૂ પાસેથી જ્ઞાન લેઈ બીજાની પાસે હું ભણ્યા છું એમ કહેવાથી જ્ઞાનાવરણીય કર્મ બધાય છે. અને ભણેલું જ્ઞાન ફળીભૂત થતું નથી. જ્ઞાનીની નિંદા કરનાર, ઉત્સૂત્ર ભાષણ કરનાર, જ્ઞાનીને અવિનય કરનાર, મનુષ્ય જ્ઞાનાવરણીયકર્મ સમુપાર્જન કરે છે, વળી જ્ઞાનીને એમ કહે કે એને તે એક અક્ષર પ આવડતા નથી. વા તેનામાં અમુક પ્રકારના દોષો છે, તે તે અમુક કામ કર્યું હતું. તેનાં લક્ષણ તે ખરાખ છે. એમ
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૩) બીજાની આગળ કહી જ્ઞાનીની હેલને નિંદા કરે છે, તે જ્ઞા નાવરણયક ઉપાર્જન કરી મૂઢ અજ્ઞાની બને છે. આત્મામાં રહેલું જ્ઞાન દીવા સમાન પ્રકાશે છે, તેને માટીના ઘડા સમાન જ્ઞાનાવરણયકર્મ લાગવાથી, જ્ઞાન આત્મામાં ને આમાં સત્તામાં રહે છે, તેને બહાર પ્રકાશ પડતે નથી, એ જ્ઞાનાવરણયકમ જેટલું જેટલું આત્માના પ્રદેશોથી ખસે છે, એટલે તેટલે જ્ઞાનનો પ્રકાશ પડે છે, કોઈની મતિ સૂકમને સારી હોય છે. અને કોઈની મતિ સ્કૂલ હોય છે. તે બાબત સમજવું કે જ્ઞાનાવરણીયકર્મનાં આચ્છાદાન જેને વિશેષ દૂર થયાં છે, તેને જ્ઞાન વિશેષ પ્રાપ્ત થાય છે. અને જેને જ્ઞાનાવરણયકર્મનાં આવરણ થોડાં ખસ્યાં છે, તે શેડ બુદ્ધિમાન હોય છે
હવે સમજે કે દીવાની ઉપર ઉંધો પાડેલો ઘડે જે છે તે ઘડાને પાંચ છ મેટાં કાણું પાડીએ તો પ્રકાશ વિશેષ આવશે તેમ જ્ઞાનાવરણીયકર્મને ક્ષય કરવા વિદ્યા ભ્યાસ સુગુરૂ ઉપાસના જ્ઞાનીને વિનય વિગેરે કર્યો હોય તે મતિજ્ઞાન શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાનના પ્રકારે વિશેષ પ્રકાશ પણ જ્ઞાનને થાય. બીલકુલ ઘડાને નાશ કરવામાં આવે તે સ્વસ્થ નિરાવરણ દીવાને પ્રકાશ પડે તેમ પાંચે પ્રકારનાં આવરણને બીલકુલ ક્ષય કરી નાંખ્યું હોય, અને થવા તેને ક્ષય કરવા ઉદ્યમ કરીએ તે જ્ઞાનના આવરણ
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪) રહીત નિવારણ કેવલજ્ઞાન આત્મામાં પ્રાપ્ત કરી શકીએ. તમારે સંપૂર્ણ કેવલજ્ઞાન જોઈતું હોય તે જ્ઞાનાવરણને દૂર કરવા પ્રયત્ન સેવ્યા કરે. તમે જ્યાં સુધી તમારૂ કાર્ય સિદ્ધ કર્યું નથી ત્યાં સુધી ગુરૂ આજ્ઞાએ આ સર્વ પ્રયત્ન સેવ્યા કરજે. નકકી તમે વિજયના ડંકા વગાડશે. સુગુરૂભગવાનની આજ્ઞા પ્રમાણે અને તેમની સ્તુતિ દ્વારા આ કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી તમારામાં ગુરૂની કૃપાથી અને પૂર્વશક્તિ પ્રગટશે. હવે મૂળ વિષય ઉપર આપણ વિચાર સંબંધીની શક્તિ તપાસીએ છીએ. હવે તમે સમજ્યા હશે કે તમે જ્યારથી સમજણા થયા તે પહેલાં કેવા વિચારો સેવ્યા કરતા કરતા હતા. આજ સુધી તેવા ખરાબ વિચારે સેવ્યા તેનું ફળ શું તમને નહીં મળે ત્યારે હવે શું કરવું પશ્ચાતાપ કરે. અરિહંત, સિદ્ધ, ગુરૂ, આત્માની સાક્ષીએ માફ માગે ક્ષમા માગો ખરાબ વિચાર નહી કરવાની મનમાં દ્રઢ પ્રતિજ્ઞા કરે આજ સુધીમાં તમે કેવી ઉધી બાજી રમી છે. ભાઈ હવે વાત કરીને બેસી રહેવાનું નથી તમે હવે સમજે કે-નજરમાં આવે તેવા વિચાર કરવાથી પિતાની કેટલી હાનિ થાય છે; રાગના વિ ચારે, દ્રષના વિચારે, કપટના વિચારે, લેભના વિચારો, અદેખાઈના વિચારે, હિંસાના વિચારે, અસત્યના વિચાર, પરસ્ત્રી સેવ્યાના વિચારો, પારકી નિંદાના વિચારે. વિશ્વા
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૫ ) સઘાતન! વિચારે, અન્યને કલ`ક ચઢાવવાના વિચારો, લડાઇના વિચારા દગા પ્રપચ વિગેરેના વિચારે હુરતાંનેફરતાં ચાલતાંને હાલતાં, બેસતાંને ઉતાં, રાત્રી અને દીવસ; ખાંતાં પીતાં, લખતાંને વાંચતાં તમાએ વારંવાર કરી કરીને પાતે પાતાને કેટલી હાનિ કરી છે; અને તેથી તમારા આત્માને કેટલા અધમ મનાવ્યે છે. તે શું તમે પોતે નથી જાણી શકતા, અવશ્ય જાણે છે. કરો તે તેના વિચાર, કેટલું બધું તમે ખાયું છે. તમેાએ તમારી જીંદગાની ધૂળ ધાણી કરી નાખી છે. તમાએ પોતેજ દરીયામાં તરનાર તમારા વહાણમાં હાથે કરીને કાણાં કાણાં પાડી નાંખ્યા છે તેથી તેનાથી થતી હાનિ તમારે અવશ્યને અવશ્ય વેઠવી પડશે. છૂટકા થવાના નથી. હજી પણ શું તમે તેવા ખરામ વિચાર કરતાં નહીં અટકે? અલબત જાણ્યા પછી કરવામાં આવે તે મૂર્ખતા કહેવાય; તમને દુઃખ સકટ ખરાબ લાગે છે. અને તે દુઃખમાંથી મુક્ત થવા વારંવાર ઇચ્છા કરે છે. ભાઈ તે દુઃખમાંથી મુક્ત થવું હાય તા ઉપરના ખરાબ વિચારો દૂર કરે તેને મનમાં આવવા દેશે નહિ, તમા દરરોજ મસાના દરદથી પીડા પામે છે. અને બૂમે પાડા છે. દવાને માટે વારવાર પૂછ્યા કરી છે. ત્યારે વધે દવા આપી ખારૂ ખાટું મરચું ત્યાગવાની ભલામણ કરી. તમે દવા ખા છે. અને ઉપર મૂઠે મૂડા મરચાં ખાઓ છે.
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬) શું તમને થએલું મસાનું દરદ મટવાનું? શી રીતે મટે? ઉલટું વધવાનું અને વિશેષ દુઃખી થવાનું નક્કી સમજજે, તેમ તમે આજ સુધી ખરાબ વિચારે સેવી દુખી થયા છે. અને હજી ખરાબ વિચારે સેવો છે તેથી ભવિષ્યકાળમાં હજારવાર દુઃખી થશે અને ખરાબ યોનિમાં અવતાર ગ્રહણ કરવા પડશે. અને ત્યાં આત્મશક્તિ ખીલવવાનાં કારણે નહીં મળે તે યાદ રાખજે, મનુષ્યગતિમાંજ આમા, પરમાત્મપદ પ્રગટાવી શકે છે. અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી. માટે પ્રિય ભાઈ ખરાબ વિચારોને તમે આજથી દેશવટો આપને આપો.
હવે તમને સમજાશે કે આત્માનું અશ્ચર્ય પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાખ્યા છે ?? તે હવે તમને સ્પષ્ટ થશે, કોઈ મનુષ્ય જરા અપ્રિચવચન કહ્યું કે વાઘની પેઠે તાડૂક કરે છે, અને સામા પાંચ પચાસ ગાળાના ગેળા છેડો છે, તેમાં કોની હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે? ચૈત્રના ઉપર શ્રેષ કરવાથી તથા મિત્રના ઉપર અદેખાઈને વિચારથી ખરી રીતે જોતાં કોનું બગડે છે તે હવે તમને સ્પષ્ટ જણાય છે. પાંચ દશ જણ ભેગા થઈ નકામા વાતના તડાકા મારી આડાઅવળા મનમાં આવે તેવા કુવિચાર કરે છે, તેમાં કેનું બગડે છે, સમજે કે તેમાં તમારૂ બગડે
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭)
છે, માલ વિનાના ગપાટા ઠાકવાથી ઢંગઢડા વિનાનું અગડ બગડ ભસવાથી તમારૂજ બગડે છે, અને તમેજ દુ:ખી છે, નક્કી સમજો, લીંબડાનું ઝાડ વાવી લીંબેનીજ પામવાના આંખાની આશા રાખશેા નહીં આ કથન આરસી જેવું તમને સ્પષ્ટ ભાસ્યા વિના રહેશે નહીં.
ચા
અને અજ ઉપરથી વિચારતાં માલુમ પડશે કે જાગ્રત્ અવસ્થાના સર્વકાળમાં શુદ્ધ વિચાર કરવાની કેટલી આ વશ્યકતા છે, આત્મધર્મના વિચારમાં નિરન્તર નિમગ્ર રહેવાથી કેવા લાભ થવાનો સંભવ છે? સારા ગુણાને ધારણ કરવાથી સર્વમાં આત્મબુદ્ધિ ધારણ કરવાથી અને કોઇ જીવના અંતઃકરણને નહિં દુઃખવવાથી ધ્યાનના ઉપદેશ દેવાથી, અભયદાન સુપાત્રદાનનું અર્પણ કરવાથી, ક્ષમા નિલેભિતા બ્રહ્મચય વિવેક કરૂણાદિને સેવી નિ રંતર મનની સ્વસ્થતા રક્ષવાથી કેવાં દૈવી સુખા મળવાને તમને સંભવ છે, એ સર્વ તમને હવે સ્પષ્ટ સમજાશે અરિહંત સિદ્ આચાર્ય. ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠીમય નવકાર મંત્ર જપવાથી અને તે પ્રત્યેકના ગુણા સંભારી સ`ભારી મનન કર્યાંથી મળે તે યાદ રાખો, મનુષ્યગતિમાંજ આત્મા પરમાત્મપદ પ્રગટાવી શકે છે, અન્યગતિમાં મેક્ષપદ મેળવાતું નથી, માટે પ્રિયભાઈ ખરાબ વિચારેને તમે આજથી દેશવટો આપેા, આપાને આપે.
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) જે જે મનુષ્ય દુઃખી જણાય છે તે તેમના પૂર્વ ભવ-જન્મના અશુભ વિચારોના અશુભ આચારના પરિણામ છે. જે જે મનુબે સુખી જણાય છે, અને શાતા વેદનીયનાં ફળ નિરોગતા ઈચ્છાનુકુળ પદાર્થોની પ્રાપ્તિ ઉત્તમ વૈભવ, સુસ્થાન, વિગેરે ભોગવે છે, તે તેમના પૂર્વ જન્મમાં કરેલા શુભ વિચારોના તથા શુભ આચારના પરિણામ છે. શુભવિચાર પુણ્યનાં દલીયાને આત્માની સાથે સબંધ કરાવી તેના યોગે સર્વ શુભ પદાર્થને દ્રશ્ય જગતુમાં પ્રત્યક્ષ પણે આપણી સાથે સંબંધ કરાવી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ યોગે તેનાં સારા ફળ શાતા રૂપે દેખાડે છે. અને તે આપણે અનુભવિએ છીએ. શુભ વિચારથી જે પુણ્ય બંધાય છે તે પુણ્યના બે ભેદ છે. ૧ દ્રવ્ય પુણ્ય બીજુ ભાવ પુષ્ય, આત્માની સાથે પિગલીક શુભ દળીયાં બંધાય છે તેને દ્રવ્ય પુણ્ય કહે છે અને તે પિ
ગલીક શુભ દળીયાં જે બંધાયેલાં છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ગે ઉદયમાં આવીજ શુભ ફળ દેખાડે. છે. તેને ભાવ પુણ્ય કહે છે. પાપના પણ બે ભેદ છે. ૧. દ્રવ્ય પાપ. ૨. ભાવ પાપ. ૧. આત્માના પ્રદે. શેની સહ ગિલીક અશુભ દળીયાં મન વચન કા થાના અશુભ યોગે રાગ દ્વેષે કરી બંધાય છે. તથા સત્તામાં રહેલાં અશુભ કર્મદલીને દ્રવ્ય પાપ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૯) કહે છે. અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, યોગે ઉદયમાં બાવી અશાતા વઢનીય રૂ૫ અશુભ ફળ દેખાડે છે. તેને બાવ પાપ કહે છે વળી પુણ્ય અને પાપની ચતુર્ભાગી ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. ૧ પુણ્યાનુબંધી પુણ્ય રે પુણ્યાનુબંધી પાપ. ૩ પાપાનુબંધી પુણ્ય. - પાપાનુબંધી પાપ.
૧. પુણ્યાનુબંધી પુણ્ય–જે પુણ્યનાં દળીયાં ભેગવતાં તે પુણ્યના યોગે શુભ મનવચન ને કાયાના યોગે કરી આમાં પાછું પુણ્ય ઉપાર્જન કરે છે, તેને પુણ્યાનુ બંધી પુણ્ય કહે છે. જેમ કુમારપાળરાજા, ધનાશાલીભદ્ર સીતા સતી, સંપ્રતિરાજા, વગેરે દ્રષ્ટાંતે જાણવાં. તેમ હાલ પણ જે મોટા પ્રહસ્થ, ખાનદાન, નગરશેઠના ગ્રહસ્થ પુત્ર વિગેરે પૂર્વ જન્મ પુણ્ય યોગે શાતા મેળવે છે. અને જે શુદ્ધ ધર્મની શ્રદ્ધા પામી પાછા શુભ કાર્ય કરે છે, તેઓ પુણ્ય બાંધે છે. માટે તે પુણ્યાનુબંધી પુણ્ય જાણવું. જેઓ ક્ષિા અંગીકાર કરે છે તેમને પણ પુણ્યાનુબંધી પુણ્ય શુભાગે બંધાય છે. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-મહાપુણ્યની સામગ્રીએ મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ મહા પુણ્યવંત હોય તે સત્યધર્મ શ્રવણ કરી શકે છે. અને તેમાં પણ મહા પુણ્ય હોય તે સત્ય ધર્મની શ્રદ્ધા થાય છે. અને તેના કરતાં પણ મહા પુણ્ય જેને
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૦) હેય તે વિરતિ પણું અંગીકાર કરે છે અને સર્વ કરતાં અનંતિ પુણ્યની રાશિ ભેગી થઈ હોય તે ચારિત્ર ગ્રહણ કરવું ઉદયમાં આવે છે અને તેના કરતાં પણ અનતિ પુરાશની સામગ્રી સંપ્રાપ્ત થઈ હોય તે ભાવ ચા રિત્ર ઉદયમાં આવે છે. પુણ્યાનુબંધી પુણ્ય ભેગે જીવ ઉચદશાને અનુક્રમે પામી સમકિત રૂપી સેનાપતિ ની સાહાયે કર્મ રૂપ શત્રુને જતી પરમાત્મપદ સંપ્રાપ્ત કરી પંચમ ગતિને પ્રાપ્ત કરે છે.
૨.–પુણ્યાનુબંધી પાપ–દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ યોગે પાપોદય વેદતાં પણ તથા પ્રકારની સામગ્રી વેગે શુદ્ધ ધર્મનું શ્રવણ કરે તથા શ્રદ્ધા કરતે, શુભ મન, વચન, કાયાના કેગ દ્વારા શુભ રાગ દ્વેષના યોગે પુણ્યનાં દળીયાં ગ્રહણ કરે છે તેને પુણ્યાનુબંધી પાપ કહે છે. એટલે કોઈ જીવ હાલ ગરીબ નિર્ધન હોય અને અને દાંતને વેર હોય છે, તે પણ કોઈ સદગુરૂને પામી સત્ય ધર્મને ઉપદેશ શ્રવણ કરી કૃત્ય કૃત્ય થયે છતે એવું ચિંતવે કે પૂર્વ ભવમાં અશુભ વિચાર રૂપ લેશ્યાના . અશુભ કર્મ પાપ રૂપ ઉપામ્યું છે. તે અશુભ કર્મ આ ગતિમાં ઉદય આવ્યું છે. તેના વિપાક ભોગવવા પડે છે તેમાં દુઃખ દૂર નહીં. જ્યાં સુધી અશુભ કર્મના ઉદયને કાળ પૂર્ણ થયે નથી ત્યાં સુધી દુઃખ ભેગવવું પડશે.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) તેમાં છુટકે થવાને નતી, રાજા હો રંક હે કીટક હો ઈદ્ર હો નર હો વા નારી છે પણ જેને અશુભકર્મ જેવા પ્રકારનું બાંધ્યું છે. તેવા પ્રકારને ઉદય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ગે થતાં તે ભોગવવું જ પડે છે, કઈ જીવે એવું કર્મ ઉપાર્જન કર્યું હોય છે કે તે માતાના પટમને પેટમાંજ મરી જાય છે, વળી કોઈ જીવે એવું કર્મ કર્યું હોય છે કે તે માતાના પેટમાંથી બહાર નીકળતાં આડો આવે છે. ત્યારે માતા મરી જાય એવી થાય છે અને વળી ઘણા ઉપાયે કરતાં તે નહિ ની. કળી શકે તે તેને કાપીને પણ બહાર કાઢવામાં આવે છે, કેઈ જવ અંધ જન્મે છે, કોઈ જીવ બહેરા જ
મે છે, તે સર્વ કર્મને વિપાક છે, કરેલા કર્મને ક્ષય થતો નથી, અશુભ કર્મને ઉદય થતાં રામચંદ્રજીને વનવાસ જવું પડયું, અને વળી સીતાને માથે કલંકનું આળ ચડયું તે પણ અશુભ કર્મના ઉદયથી જાણવું મુંજરાજાને અશુભ કર્મને ઉદય થતાં ઘેર ઘેર ભીક્ષા માગવી પડી, વળી શુભ કર્મને ઉદય થતાં રંક તે પણ રાજા બની જાય છે, વળી અશુભ કર્મને ઉદય થતાં નિધન હોય છતાં તેને એવી બુદ્ધિ થાય કે ચાલે આપણે પત્થરની ખાણ ખોદીએ, અને તે પત્થ રની ખાણ બેદતાં એકદમ રત્ન હાથમાં આવી જાય
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(242)
અને તે વેચી રેડાધિપતિ અને, એ સર્વ અનવું શકય છે, એમ નિન પણ ચિતવતો સામાયક, પોષધ, પ્રતિક્રમણ, સદ્ગુરૂ હૈયાનૃત્ય, અભયદાન સુપાત્રદાન મનથી પણ શુભ વિચાર કરતા ભાવ નાભાવતાં વિચરે છે, તે પ્રમાણે વત છે, અને પુણ્યાનુ બધી પાપ કહેવાય છે, હાલ દુ:ખ ભેળવતે. હાય, ગરીબ નિર્ધન હાય પણ તે ધર્મ કરે છે તેથ પુણ્ય ખાંધે છે અને બીજા ભવમાં પુણ્યનાં ફળ ભેગવશે, ઇતિ દ્વિતીય ભ‘ગમ્
૩. પાપાનુબંધી પુણ્ય જે જીવ હાલ પુણ્યના ઉદયે રાયરૂદ્ધિ ભોગવે છે. મેોટા મોટા વેપાર કરી કરોડો રૂપૈયા પેદા કરી મેાટા બગલા વાડીએ ખાંધે છે. અને ગા
ડીમાં એી ધમધમ ગાડી ચલાવે છે. અને તાનમાં માનમાં
તાડીદારૂના પ્યાલા ગટગટાવે છે. હારા છવાને બંદુક્ વતી મારી નાખે છે. વળી માછલાંને પીલાવી ધ્વરા મહુ તેલ કાઢી વેચી લક્ષાધિપતિ બની એશ આરામ ભોગવે છે. લાખા અકરાં. ગાયાનાં જાનવીનાં ગળાં રેશી તેનું માંસ, ચામડી વેચી પૈસાદાર બની જીવન ગાળે છે, પુણ્યપા ને ગણતા નથી. જીવ હિંસાના ચારીના વ્યાપારથી તાલેવ ગ્રહસ્થ બની સારૂ સારૂ ખાય છે. વ્યભિચાર સેવે છે, કુડ કપટ કરે છે. એક બીજાને લડાવે છે. તે જીવ તથા પ્રકા
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) રનું પુણ્ય ભેગવતા હાલ તે તેવા ઘણું માલુમ પડે છે. ત્યારે તેવા પાપીને સુખ એશ આરામ લક્ષમી ભગવતા દેખી કેઈ અજ્ઞાની કહે કે, જુઓ ભાઈ, ધમીના ઘેર ધાડ. અને પાણીના ઘેર કુશળ. મોટા મોટા સાહેબ લેકે વા અને મુક લોકો પાપ કરે છે માટે તે સુખી થાય છે અને તેના અવળા નાંખેલા પાસા પણ સવળા પડે છે. માટે ભાઈ આ કાળ તો પાપ કરવાનું છે. જુઓને પાપી પુરૂષે જ રાખી દેખાય છે. એમ જે ટુંક સમજણથી બેલે તેને કહેવું કે, હે પ્રીયભાઈ, તેવા પ્રકારના જ હાલ તે પુણ્ય ભગવે છે પણ તે પુણ્યથી અત્યંત પાપ બંધાય છે. અને તે પાપ પરભવમાં તે જ ભોગવતા મહારરવા દુઃખ પામશે. ત્યાં પોપાબાઈનું રાજ્ય નથી કે જેથી ગપછપ ચાલ્યું જાય તેવા પ્રકારના લોકો મોટી પદવી ભેગવતા હોય. વા મહા સત્તા ધારી હોય તે પણ ધર્મસાધક પ્રિય સિનેએ તેવાઓને દેખી મન ચંચલ કરવું નહીં અને અધર્મીઓને સુખ ભોગવતા દેખી ધર્મકૃત્ય મૂકી દેવાં નહીં, મનમાં એમ વિચારવું કે, સારાં કૃત્ય સારા વિચાર અને નઠારાં કૃત્ય અને નઠારા વિચારનું ફળ બેઠા વિના રહેવાનું નથી. અને તે ફળ ભેગવવું પડશે. વળી વિચારવું કે કોઈ કસાઈ બકરીને સારા સારે ખેરાક ખવરાવે છે અને તેથી તે મસ્તાન બની ગઈ છે. પણ સમજવું
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) કે તેનું મસ્તાનપણું થડા દીવસનું છે ડા દિવસમાં ગળુ રેશી નાંખશે. નકકી સમજજે તેમ કેઈ અધમપાપી ચોરી જારી કરતો હોય અને સુખ ભોગવતો હોય પણ સમજવું કે પુણ્યને ઉદય મટતાં અને વળી મરતાં બકરીના હાલ થયા વિના રહેવાના નથી. નકકી સમજજે અને સમઅને હૃદયમાં ઉતારજે. એવા પાપી જ સુખ ભોગવી પાપ કરી નરકમાં વા તિર્યંચની ગતીમાં જશે ત્યાં ભયંકર દુઃખ ભોગવવા પડશે. શાસ્ત્રમાં આવા પ્રકારના પૂણ્યને પાપાનુબંધી પુણ્ય કહે છે, એ પાપાનુબંધી પુણ્ય ના ભેકતા દૂરભવી જીવે, વા અભવ્ય જ હોય છે. માટે તેવા જીવોનાં કૃત્યને વખાણવાં નહીં. અને તેવા જીવોના કૃત્યને વખાણવાના વિચારથી આત્મા અશુભકર્મ સમુપા ર્જન કરી આવતા જન્મમાં દુઃખને ભકતા બને છે. માટે તેવું આચરણ થઈ ગયું હોય તે પશ્ચાતાપ કર. સ. દગર પાસે આલોચના લેવી. એ ત્રીજા ભંગ ઉપર ધણું વિવેચન કરવા ગ્ય છે. પણ અત્ર પ્રસંગોપાત ટુંકમાં દિગ્દર્શન કર્યું છે. ઈતિ તૃતીયભંગ.
૪. પાપાનુબંધી પાપ–જે પાપના ઉદયથી અ. શાતા વેદનીય જોગવતાં છતાં પાછું તે થકી પાપ બાંધવામાં આવે તેને પાપાનુબંધી પાપ કહે છે, જેમકે ખરા. બ નીચકુળ અવતાર તેમાં પણ ખાવાનું પીવાનું મળે નહીં
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૫)
એવી સ્થીતિ પ્રાપ્ત થાય, ને વાઘરી ધીવર ચડાળ વિગેરે મૂળ વા એવાં પાપ ભોગવવાની અન્ય જાતિયેા અને તેમાં પાપના પાછે બધ કરવામાં આવે—એવા જાડા ખેલવાના ધંધા, Rsિ'સા કરવાના જ ધંધા, ચારી કરવાના ધંધા, મહા આરંભ કરવાના ધંધા, પ્રાણીઓને કાપી નાખવાના ધંધા, ખાલ ત્યા, સ્ત્રી હત્યા, સાધુ હત્યા; વિગેરે હત્યા કરવી. તે સર્વ પાપાનુઅધીપાપ જાણવું. એ પાપાનુ અધીપાપ કરી જીવ નરક અને તિર્યંચ આદિ ગતિમાં અવતરે છે. અને ત્યાં વિવિધ પ્રકારનાં દુ.ખા ભાગવે છે, તાઢ, તડકે, ભૂખ, તૃષા વિગેરે અનેક પ્રકારનાં દુઃખ પીડાએ ભાગવવી પડે છે.
આ પ્રમાણે પુણ્ય અને પાપ પણ વિચારો રૂપલેશ્યાનું જ ફળ છે. કલ્યાણુની ઇચ્છાવાળાએ શુદ્ધ વિચા રને હૃદયમાં જાગ્રત કરવા. આ ઠેકાણે સમજવું કે, શુદ્ધ વિચાર એ આત્માના સ્વરૂપ સંબંધી વિચાર જાણવા. શુદ્ધ વિચાર એ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉત્તમ શક્તિ છે, કર્મરૂપ ખળતો અગ્નિ એલવવા શુદ્ધ વિચાર મે ઘના જળની વૃદ્ધિ સમાન છે, આત્મસ્વભાવ સકાળ જાગ્રત રાખવા એ શુદ્ધ વિચારના અવધિ છે, અને એજ સર્વોત્તમભક્તિ છે, શુદ્ધ વિચારથી આત્મસ્વરૂપમાં અખંડ અનુસંધાન કરવું એજ ભક્તિની પરાકાષ્ટા છે,
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) અત્યંત પ્રેમે આમારુ૫ પરમાત્મસ્વરૂપને વારંવાર મરવું, આત્મસ્વરુપનાંલક્ષણેને અંતઃકરણમાં તીવ્ર પ્રેમથી કુરાવવાં, આમધર્મના વિચાર થકી વિજાતીય વિ. ચારને દીલમાં પ્રગટવા ન દેવા, આત્માના શુદ્ધ ધર્મમાં તન્મય થઈ જવું, એજ ભક્તિનું ઉચ્ચ શિખર છે, આવી સાધારણ અનન્ય ભક્તિ જ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટાવે છે, અને સર્વજ્ઞ પદ આપે છે. - વિદ્યા અને જ્ઞાન કયાંથી ઉત્પન્ન થાય છે? શાસ્ત્ર સૂત્ર ગ્રંથ કયાંથી નીકળ્યા? જ્ઞાનીઓએ શાસ્ત્રો અને અનેક પ્રકારની તત્વ વિદ્યાઓના વિચારે પ્રગટ કયા મૂ ળમાંથી ક્યા? તે તમે જાણો છો હું તમને કહું છું કેતે સર્વનું મૂળ આમા આત્માને આમાજ છે, આત્મા વિના અન્ય કોઈ વસ્તુ નથી આભામાંથીજ કેવળ જ્ઞાન કેવળદશન અને અનન્તવીર્ય ઉત્પન્ન થાય છે, અરૂાવીશ લબ્ધિ પણ આમામાંથી જ પ્રગટે છે, અનેક પ્રકારના ચમત્કાર પણ આમા માંથી પ્રગટે છે, મેરૂ પર્વતને ધ્રુજાવે ધરણને હલાવે, તારામંડળને અધઃપતન કરાવે એવા પ્રકારનું સામર્થ્ય પણ આત્મામાં જ છે, તમે સાંભળ્યું વા વાંચ્યું છે કે ચાવીસમા તીર્થંકર શ્રી વીરપ્રભુને ઈંદ્ર મહારાજ મેરૂ પર્વત ઉપર સ્નાત્ર મહો ત્સવ કરાવવા લઈ ગયા ત્યાં અનેક કળશે કરી પ્રભુને
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૭) નાન કરાવતાં ઈન્દ્રના મનમાં વિચાર આવ્યો કે શ્રી વીર પરમાત્મા નાના છે તે આટલા બધા કળશેનું જળ શી રાતે સહન કરશે એમ ઈદ્રના મનમાં સંશય થતાં તે વિચાર શ્રી વીરપ્રભુએ અવધિજ્ઞાનથી જાણી લીધે અને જમણા પગના અંગુઠા વડે મેરૂ પર્વતને હલા, તેથી મેરૂ પર્વત હાલ્યો. શિખર પડવા જેવાં થઈ ગયાં. આ ઉપાત કેસે કર્યો તે ઈ અવધિ જ્ઞાનથી જાણી શ્રી વીરપ્રભુને ખમાવ્યા તેમની સ્તવના કરી. આ દ્રષ્ટાંત જેવાં ને લાખો દ્રષ્ટાંત છે, અને તે અનતિશકિતઆત્મામાં જ રહી છે, તેને પ્રગટાવવા પ્રયત્ન કરે. દએક તીર્થંકર મહારાજા ત્રણજ્ઞાની છતાં પંચમ કેવળ આદિપ્રગટાવવા પ્રયત્ન કર્યો છે. તે શું આપણે સાંભળ્યું નથી. એક અજ્ઞ બાળક જેને એક પણ લખતાં બરાબર આવડતો નથી અને વાંકેચુકે એકડે લખે છે તે વિ. ઘાશકિત માટે પ્રયત્ન કરતો એમ.એ. ની પદવી લે છે. તેવા હજારો દાખલા શું આપણે નજરે નથી જોતા? આત્મામાં અનતિશક્તિને પ્રજાને ભરપૂર ભરે છે. પણ તેને ખીલવ્યા વિના પ્રગટ થતું નથી. અમુક ઘરના ખૂણામાં એકસેના મહેરને ચરૂ દાટ છે પણ બોલ્યા વિના તે પ્રગટ થતો નથી. તેમ આત્મશક્તિ પણ ઉપરના હેતુઓથી ખીલવ્યા વિના પ્રગટ થતી નથી. આત્મશક્તિની ઉપાસના ક
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૮) રે, સર્વશંશયને ત્ય, જાગ્રત થાઓ. જાગ્રત થાઓ આભાભિમુખ થાઓ. આત્મસ્વરૂપની ભાવના કરો આત્મસ્વરૂપમય થાઓ.
પ્રિય–સાધકો? તમે નિરંતર સમરણમાં રાખે કે, પ અથવા અડધો કલાક આત્મા કે જે પરમાત્મા છે તેની ભાવના કરી અથવા સ્તવન કે સ્વાધ્યાય કર્યા બાદ વ્યવહારમાં આ દિવસ પિતાની નજરમાં આવે તેવું આ ચરણ આચરવું, કામ, ક્રોધ, લોભ, મોહ, નિંદા શ્રેષના વિચારોને પુનઃ પુનઃ પુષ્ટ કરવા અને ત્રેવીસે કલાક બહિરાત્માનાં જ લક્ષણે જ હદયમાં કુરાવવા તથા વિવાં તેથી અસંખ્યાત ઉત્સર્પિણ કે અવસર્પિણુંકાલ વહી જાય તે પણ શુદ્ધપરમાત્મસ્વરૂપ પ્રગટવાનું નથી. ભલે સાક્ષાત્ તીર્થકર ભગવાન પિતે ગુરૂ મળે તો પણ તમે પિતે શુદ્ધ ઉપદેશને સ્વીકાર કરીને તે ઉપદેશને આચરણમાં ખરા પ્રેમભાવથી નહીં ઉતારો ત્યાં સુધી તમારા મનમાં ભલે તમે રાજી થાઓ કે અમે તત્વ પામ્યા, કૃતાર્થ થયા, પણ તમે કતાર્થ થયા નથી જ જરા અંતરમાં જુઓ તે ખરા, તમારામાં મેહના કેટલા વિકાર ભર્યા છે, અને એ તમને ગુપ્ત રીતે કેવી પીડા આપે છે. તમે તે રાગ દ્વેષાદિને પુનઃ પુનઃ સેવન કરે છે, તેનાથી નિવત્યા વિના તમે આત્માની તરફ વળવાના નથી, તમે રાગ દ્વેષતરફ દ્રષ્ટિ આપ્યા વિના
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२५४) આત્મભગવાન્ નું સ્મરણ કરે. હું નિરાકાર અરૂપી શાશ્વત અનંતજ્ઞાન દર્શનનો અધિષ્ઠાતા છું. મારૂસ્વરૂપ અલક્ષ્ય છે, નામ રૂપથી હું ન્યારો છું. એમ ભાવના ક્ષણે ક્ષણે હરઘડીએ કરતા રહે, તમારી સુતા આત્મભગવાનમાં ખાતાં પીતાં. બોલતાં ચાલતાં ન્હાતાં જોતાં રાખ્યા કરો. આત્માને વિષે કેવી રીતે સુરતા રાખવી તે નીચેના પદથી માલુમ પડશે.
ऐसे जिनचरणे चित्त लाओरे मना, ऐसे अरिहंतके गुण गाओरे मना-ऐंसे० उदर भरनके कारणेरे, गौओं वनमे जाय चारो चरे चिहुदिशे फिरे, वाको सुरत वाछरुआमांहिरे.ऐसे० १ चार पांच साहेलीयां रे, हिलमिल पाणी जाय ताली दीये खडखड हसे, वाकी सुरत गगरीयांमायरे. ऐंसे० २. नटुवा नाचे चोकमारे, लोक करे लख सोर वांस ग्रही वरते चडे, वाको चित्त न चले कहुं ठोर. ऐंसे० । जुआरी मनमें जुआरे, कामीके मन काम आनंदघन प्रभु युं कहे, तुम लीयो प्रभुका नामरे. ऐंसे०४
ભાવાર્થ સત્તરમા સૈકામાં થએલા જૈન મહામુનીશ્વર મહાયેગીન્દ્ર-શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કે હે પ્રિય સાધકે--આવી રીતે પ્રભુજીનેશ્વરના ચરણકમળમાં ચિ
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૦) ત સ્થાપિ. અર્થાત સુરતા સાધે-આ ઠેકાણે આવિર્ભાવે એટલે પ્રગટ કરી છે આત્મિક રૂદ્ધિ તે જેને એવા તીર્થંકર ભગવાન તે જન કહીએ-અને વળી તિભાવે એટલે પૂર્ણપણે જ્ઞાન દર્શન ચારિત્રની પ્રગટતા થઈ નથી એ જે સંસાર અવસ્થામાં પિતાને આત્મા તેને તિભાવે જિન કહે. એટલે આત્મા તે જિન છે. પણ કમવવરણથી આત્માની રૂદ્ધિ આચ્છાદિત થઈ છે- પણ તે આ
મા જ અરિહંત છે. આત્માઓ સિદ્ધ છે, આભાજ આચાર્ય છે. આત્માજ ઉપાધ્યાય છે. આત્મા જ સાધુ છે, જ્ઞાન દર્શન અને ચારિત્રમય પણ આત્મા જ છે. તેમ જિન પણ આ દેહમાં રહેલે આમાજ સત્તાએ કરી જાણે. માટે આત્માને પરમાત્મા પ્રભુ પરમે શ્વર એવા નામેથી ભજવામાં આવે છે. પરતીર્થકર કે જે નિમલ આત્મસ્વરૂપી છે, તેવા જિન તે બેમાંથી જેને જ્યાં સુરતા લાગી શકતી હોય તેનું અવલંબન કરી ઉન્નતિ ક્રમમાં જોડાવું. હવે આનંદઘનજી મહારાજ પ્ર ભુના ચરણકમળમાં ચિત્ત લગાડવાનું કહેતા હતા દ્રષ્ટાંત આપી અંતરાત્માને ઉત્સાહીત કરે છે.
જેમકે–પેટને ભરવા માટે વાછરડાવાળી ગાયે વગડામાં ચરવા જાય છે અને તે ગાયે વગડામાં ચારે દિશાએ ફરતી જ્યાં ત્યાંથી ઘાસ ચરે છે, દોડે છે. પણ તે ગાયની અન્ત
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬). ચિત્તવૃત્તિની સુરતાને ઘાસખાતાં-ચાલતાં પાણી પીતાં પિતાના વાછરડામાંજ લાગી રહી છે. મારૂ વાછરડું શું કરતું હશે. તે મારા વિના બુમ પાડતું હશે. તે ભૂખ્યું થયું હશે. તે મને સંભારતું હશે. એ વાછરડાને કેમ હશે એમ ચિંતવતી ગાય પિતાની સુરતા વાછરડામાં અન્ય કાર્યો કરતાં છતાં પણ રાખે છે. તેમ આનંદઘનજી મહારાજ કહે છે કે, હે ભવ્ય શ્રેય સાધકો—તમે પણ વ્યવહારના વેપારનાં, દુકાનનાં, નેકરીનાં, રાજ્યનાં, નિશાળનાં ખેતીનાં, મીલનાં વિગેરે હરેક કાર્યો કરતાં છતાં પણ તમારી સુરતા તમારા શરીરમાં જિનસ્વરૂપ આત્મામાં રાખે એટલે અનેક પ્રકારનાં વ્યવહારનાં કાર્યો કરતા છતા પણ અન્તરથી તે સર્વ કાર્યથી ન્યારા રહી તમે આત્મામાં પુનઃ પુનઃ સુરતા સાંધે તે તમારો આત્મારૂપ પરમેશ્વર પ્રસન્ન થાય. અને સમયે સમયે અનંતસુખના વિલાસી બને. વળી આનંદઘનજી મહારાજ આત્માની સાથે કેવી રીતે સુરતા સાંધવી તેના ઉપર દ્રષ્ટાંત આપી જણાવે છે કે ચાર પાંચ સાહેલીયારે–ચાર પાંચ સરખે સરખી ઉમરની જુવાન સાહેલીઓ સાથે ગાગરીઓ મૂકી પાણી ભરવા જાય અને પાણી ભરીને હસતી હસતી પરસ્પર તાળીઓ દેતી ચાલે પછી વાત કરતી ચાલે. પણ તેની સુરતાતે વાતે કરતાં, ચાલતાં, હસતાં, તાળી દેતાં ગાગરમાંજ લાગી રહી છે.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર) રખેને મારી ગાગર પડી જાય એમ ખબર રાખતી રહે છે. અને તેમાંજ સુરતા રાખે છે. તેમ તમે પણ છે ભવ્ય જી-એવી રીતે આમસ્વરૂપમાં સુરતા સાંધે અતરમાં અનંત ગુણ અનંત શક્તિથી શોભાયમાન આત્મા માં દરેક કામકાજ કરતાં મુરતા રાખે, હાસ્ય, વિકથા, નિંદા, વિગેરે કુકમ કરનારાઓના સંબંધમાં તમે આવે તે પણ અંતરાત્મા ભગવાનમાં સુરતા સાંધી કુકર્મથી અલગ રહેજે, આમ ભગવાનની ઉપાસનામાંજ અંતરથી સુરતા રાખજો–આવી સુરતા વિના આત્મભગવાન શી રીતે પ્રસન્ન થાય? તમે હાથે કરીને આત્મરૂપી સૂર્યના જ્ઞાન પ્રકાશપરાગદ્વેષરૂપ વાયુવેગેશુભાશુભ કર્મરૂપવાદળાં લાવે છે તેમાં તમારે વાંક છે, અન્યને વાંકનથી. તમા. રે આત્મા તેમ કર્યાથી પ્રકાશ ન આપે તેમાં તમેજ કારણ ભૂત છે, તમારી મેળેજ પગઉપર કુવાડી મારી છે. તમારી મેળે જ તમે ઠાંસી ઠાંસીને ગળા સુધી ભરી અજીર્ણ ઉત્પ ન કર્યું છે. તમારી મેળેજ બળતા અગ્નિમાં કુદકો મારી પડયા છે. તમારી મેળેજ તમે સર્પના મુખમાં હાથ ઘાલી જીવવાનું ધાર્યું છે. તમારી મેળેજ તાલપુટ વિષ ભક્ષણ કર્યું છે. શું તેને હવે ઉપાય નથી. શું તે મૂળ સ્વરૂપ અમારું પ્રાપ્ત કરી શકીશું નહિ, ઉત્તરમાં કે તમે જે આવી તમારા આત્માની સાથે સુરતા લગાડે તે
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩) અલપ સમયમાં આમ પ્રભુને પ્રસન્ન કરશે. આત્મા નિર્મળ થયા છતે અનંત રૂદ્ધિ આપશે. એ રૂદ્ધિ સદાકાળ અખંડ પણે રહેશે અને તમે તેથી પરમ આનંદ ને ભેંકતા બનશે માટે આત્મ પ્રભુની સાથે એવી સુરતા લગાડે. નક્કી તો કલ્યાણમય બનશે. નાણું મળશે પણ ટાણું નહીં મળે. મનુષ્ય ભવના આયુબની એક ક્ષણ પણ અમૂલ્ય છે તેને નકામી ગાળશે નહીં, પુનઃ પુનઃ આ સમય મળવાનું નથી. નહીં ચેતા તે યાદશી મતિ તાદશી ગતિઃ જેવી મતી તેવી ગતિ સમજી લેજે, કેઈ આકાશમાંથી ઉતરીને તમને કહેવા આવવાનું નથી, ખરા બપોરે શું દેખી શકાય તેમ નથી, તેમ છતાં ઘૂક બાલ દેખે નહીં તેમાં સૂર્યને શે દેષ કંઈ નહિ. સમુદ્ર પામવા છતાં કાણે ઘડે ભરાય નહીં તેમાં સમુદ્રને શો દેષ; કંઈ નહિ. ઘડાનેજ દેષ ગણાય. વળી કહ્યું છે કે -
માહીં. पत्ते वसंतमासे, पत्ताई पार्वति सयलवणराइ । जं न करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ॥
વસંત રૂતુ પ્રાપ્ત થયે છતે સકલ વનરાજી પાંદડાં પામે છે. અને કેરડા ઉપર પાંદડું નહિ. તેમાં વસંત રૂતુને શે દેષ; કંઈ નહીં. તેમ અત્ર પણ આ પ્રમાણે
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ સાંભળી મોક્ષનું સ્વરૂપ સાંભળી આ પણે સર્વ સુખના નિધાન એવા આભામાં ક્ષણે ક્ષણે સુરતા ન રાખીએ અને આત્મ સ્વરૂપને ભૂલી જઈએ તેમાં આપણેજ દેષ છે. માટે તે દોષને દૂર કરવા આત્મ
સ્વરૂપને પામવાની ઉત્કટ ઈચ્છાવાળા બને. અને સા૨માં સાર, ધનમાં ધન, મિત્રમાં મિત્ર, સ્વામીમાં સ્વામી, સત્યમાં સત્ય, આધારમાં આધાર, શર. ણમાં શરણ આત્માને ગણું તેમાં તમારી પ્રેમ ભાવથી સુરતા લગાડે. નકકી તમારા જન્મની સાર્થકતા થશે. કીડીને કુંજર થવા માટે અમૂલ્ય સમય છે. વળી આનંદ ઘનજી મહારાજ સુરતાના ઉપર દ્રષ્ટાંત આપે છે જેમ કે જેમ નટ ચેકમાં નાચે છે. દર ઉપર ચઢે છે. હેઠળ હજાર લેક શોર બકોર કરી રહ્યા છે. તે પણ વાંસના ઉપર દેર ઉપર ચાલતાં પિતાની સુરતાં ત્યાંને ત્યાં લગાવે છે. તેનું ચિત્ત જરા માત્ર અન્યત્ર જતું નથી અને પિતાનું કાર્ય બજાવે છે. તેમ જે પુરૂષ આત્મજનના દયાનમાં અંતરથી સુરતા સાંધે છે. વ્યવહાર કાર્યના અનેક પ્રસંગને પામીને પણ અંતરથી આભાની સાથે સુરતા એક ધારાએ ચલાવે છે, તે ભવ્ય કર્મ મને નાશ કરી અત્ર વિજય વરમાળા પ્રાપ્ત કરે છે. વળી જેમ જુગારીના મનમાં જુગારની ધુન લાગી રહેલી હોય છે. જુગારી જ્યાં
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫)
જાય ત્યાં જુગાર રમવાના દાવ શેાધ્યા કરે. જુગાર રમતાં ખાવાની પણ સરત`ચુકી જાય. જીગાર વિના તેને ચેન પડે નહીં. જુગાર રમવાનું મળ્યું કે જાણે મારુ રાજ મળ્યું. એવી વૃત્તિવાળા હાય છે. તેની સુરતા જુગારની સાથે અંતથી બધાયેલી હાય છે. તેમ જે પુરૂષની સુરતા આત્મા રૂપ પરમાત્માની સાથે લાગી રહેલી છે. અને જ્યાં જાય ત્યાં આત્માના સ્વરૂપનીજ ધુન અંતથી લાગી રહેલી હાય. પરભાવની રમણુ વિષ્ટાના ઝાઝરાની પેઠે ખીલકુલ નીરસ લાગે. આત્માના સ્વરૂપના ધ્યાનમાં ખાવાનું પણ જેને નીરસ લાગે. અલબત્ત ક્ષુધાવેદનીયના ઉદયે ખાય તેમ પીવે પણ અંત તેની સુરતા - માની સાથેજ લાગી રહેલી હેાય. આત્માનું મનન સ્મરણુ તેની ભક્તિ તેમાં તન્મયતા કરે, તેના વિના અન્યત્ર ચેન પડે નહી. એવી રીતે આત્માની સાથે નટવત્ સુ રતા સાધી આત્મ શક્તિ પ્રગટાવા, અને નિર્જન નિરાકાર અખડાનંદના ભાકતા અને, એમ શ્રી આ નદઘનજીની હિત શિક્ષા છે. વળી તેઓશ્રી જ ણાવે છે કેઃ
જેમ કામી પુરૂષ નુવાન સ્ત્રીને દેખી કામી બને છે. તેને વારવાર યાદ કરે છે. વારવાર કામના અર્થે તેને મળવા ઇચ્છે છે. તેના વિના તે સત્ર શૂન્ય દેખે છે. તેના
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬૬) મનમાં ધારેલી સ્ત્રીના જ વિચારે રમ્યા કરે છે. સારમાં સાર તે સ્ત્રીને ગણે છે. તેના માટે તન ધન ખુરબાન કરે છે. ગમે તે ઠેકાણે હોય, ખાતે પીતે હોય, વાત કરતે હોય, કોઈ પણ કામ કાજ કરતે હોય તે પણ તે પુરૂષની સુરતા કામના વિષયમાં કામીનીના ઉપરજ લાગ્યું રહ્યું હોય છે તેમ તમે પણ સારમાં સાર આત્માને ગણી, પ્રાધ્યમાં પ્રાપ્ય ગણી, આદેયમાં આદેય ગણું તે આત્મામાં સુરતા લગાડો. વળી વારંવાર આત્મધર્મને મર્યા કરે, વળી આત્માથી પુરૂને હિત શિક્ષા કે આ જગતમાં સર્વ પ્રકારની પિલીક વસ્તુઓને ક્ષણીક અસત્ય ગણી સત્ય પણું આત્મામાં ધારણ કરે. તન ધન પણ આત્મધર્મની પ્રાપ્તિ અર્થે ખુરબાન કરે. વારંવાર આત્મધર્મના ધ્યાનમાં પ્રવર્તન કરો. જેમ તે કામી પુરૂષની સુરતા કામીની ઉપર અંદરથી લાગી. રહેલી હોય છે. તેમ તમે પણ આમ સ્વરુપ ઉપર ફ રતાં હતાં સુરતાથી રાખ્યા કરે, કામી પુરૂષની સ્ત્રીના ઉપર જે સુરતા છે તે મુરતાથી તેને વાસ્તવિક સુખ લાભ મળતો નથી. અને સાત ધાતુથી ભરપુર વિઝાની. કોથળી એવી અપવિત્ર સ્ત્રીના ઉપર રાગ કરે તેથી કમ બંધન થાય છે અને તે કર્મ બંધનથી જન્મ જરા મરણનાં દુખે પ્રાપ્ત થાય છે. આત્માના ઉપર
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) સુરતા લગાડવાથી કર્મને નાશ થાય છે. સતેમની પ્રાપ્તિ થાય છે. અને જન્મજરામરણનાં દુઃખ ટળે છે. અને શાશ્વત સત્ય આનંદ મળે છે. માટે સવેત્તમ વાત આમાની સાથે સુરતા સાંધવી તે છે. શ્રી આનંદઘન પ્રભુ એમ કહે છે કે તમે તેવી રીતે આત્મપ્રભુ વા તીર્થકરપ્રભુની સાથે સુરતા અવિચ્છિન્ન ધારણુથી લગાડી પ્રભુનું નામ લે. એટલે પ્રભુનું સ્મરણ કરે. ચોથા ગુણ ઠાણાથી આવા પ્રકારની સુરતા ભેદજ્ઞાન પ્રાપ્ત થતાં થાય છે. પુદગલને ધર્મ અને આત્મધર્મનું જ્ઞાન જ્યારે થાય છે, અને હંસ જેમ દુધ અને પાણીને ચંચુથી જુદાં કરી નાખે છે તેમ જે જીવ ભેદજ્ઞાન મેગે આમાં અને પુગલની ભિન્નતા વિવેક દ્રષ્ટિથી કરે છે, તે ભવ્યજીવ પૂર્વોકત પ્રકારની સુરતાને અધિકારી થાય છે. એવી મુરતા તમે પ્રાપ્ત કરી શકવાના નથી; કેમ નથી કરવાના. પ્રયત્નથી સર્વકાર્ય સિદ્ધ થાય છે. પ્રયત્ન કરે પ્રયત્ન કરો. ઈચ્છીત વસ્તુની પ્રાપ્તિ થશે. સતત ઉત્સાહ રાખે, ટીંપે ટીંપે સરેવર ભરાય, અને કાંકરે કાંકરે પાળ બંધાય. તમે પણ તેવા પ્રકારની સુરતા આત્માની સાથે સાંધી શકશે. આજથી વા આવતી કાલથી તમે બંતપૂર્વક મહાવરે પાડે. અને દરરોજ સુરતાનો અભ્યાસ વધારતા રહેજે. તેને માટે અમુકકાળને નિયમ કરજે,
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૮) પ્રથમ તે કંટાળો આવશે. વાત ચિત્તમાં ગભરામણ થશે. પણ તમે ઉત્સાહ અને ખંતથી સતત પ્રયત્ન કરજે. અને વિશ્વાસથી સુરતાના અભ્યાસમાં જોડાશે. નક્કી તમે અમુક માસમાં ચડતી સ્થિતિવાળી અને પવિત્ર સ્થિતિ તમારા આત્માની લેશે. આવી રીતે સુરતા સાધ્યા વિના કલ્યાણ થવાનું નથી. શુકલધ્યાનના પાયામાં સુરતાને અંતર્ભાવ થાય છે. ધર્મધ્યાનમાં પણ સુરતાને અંતર્ભાવ થાય છે. સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત કરતાં સુરતાના, ગુણઠાણની અપેક્ષાએ અનેક જીવ આશ્રયી અસંખ્યાત ભેદ પડે છે. સર્વેમાં આત્મસ્વરૂપની સુ રસ્તા સુખને અવધિ છે. આત્મસ્વરૂપમાં સુરત સાધવાને એક દ્રષ્ટાંત કહે છે. જેમ એક સની દુકાનમાં બેઠે બેઠે ઝીણી સેનાની વસ્તુઓમાં કેરણી કરતા હતા. તેની સુરતા એવી તે પરેવાઈ કે ત્યાંથી રાજાનું સૈન્ય ગયું તે પણ તેણે જાણ્યું નહિ. શું ત્યારે અમેં ગ્રહસ્થાવાસમાં આવું ચિત્ત રાખીએ તે સંસારનાં કાર્યો શી રીતે થાય? તેના ઉત્તરમાં હું તમને જણાવું છું કે સંસારના કાર્યો કરતાં પણ તમારી સુરતા આત્મમાં સાંધ્યા કરે. ટેવ પાડશે કે તમને આ કાર્ય સહેલું લાગશે. તેમ વળી સાંજ સવાર રાત્રીમાં આ મહા કાર્ય માટે કેટલીક વખત નિયમિત કરે. અને તમારૂ કાર્ય સિદ્ધ થાય તેવા ઉપાયો
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર) પ્રતિદિન આચારમાં મૂકતા રહો એટલે તમે આ ધર્મ ધુરાને સુખેથી વહન કરી શકશે પ્રયત્નમાં ખરા પ્રેમથી જોડાઓ. પ્રયનને સેવ્યા વિના જીવન્મુક્તિ વા સિદ્ધપણું મળતું હોય તો સવ મુક્ત થાત. શ્રી સદ્ગુરૂનું સહાચ્ય સંનિધિ અથવા કૃપા પણ સાધકને ફળની પ્રાપ્તિ કરાવવામાં તેના પિતાના પ્રયત્નની અપેક્ષા રાખે છે. ઉપદેશનું દાન પુજન પુનઃ વિવિધ વચનેથી શિષ્યમાં ઉત્સાહભાવ જાગ્રત કરે. પ્રયત્નની અતિવિકટતાથી હારી જતા હૃદયને તથા શૌર્યનું અર્પણ કરવું. વિગેરે કાર્ય કરવા એજ સગુરૂની કૃપા છે. અને આપેલા ઉપદેશાનુસાર વર્તન કરવું એજ શિષ્યનું કાર્ય છે. સર્વ ઉપર પ્રમભાવ દર્શાવતા રહો. કડાથી તે ઈંદ્રપર્યત સર્વ ઉપર પ્રેમ ભાતૃભાવ રાખો. તમે જ્યાં સુધી બીજા પ્રા. ણીઓમાં રહેલી આત્મશક્તિની અવગણના કરી તેના ઉપર દ્વિષ કરે છે. તેમના ઉપર ક્રોધ તથા તેમનું ભૂંડું ઈચછે. છે. અને તથા કરી છે. ત્યાં સુધી તમારે તમારા શરીરમાં રહેલા આત્મપ્રભુ ઉપર પ્રેમ થયું નથી. જે પિતાના આત્મપ્રભુ ઉપર પ્રેમ થયા હોય તે બીજાના શરીરમાં રહેલા આત્માઓ પણ પોતાના આત્મા સમાન છે તેનું ભૂંડું કેમ ઈચ્છાય, કેમ કરાય. હજી તમારા આત્મપ્રભુ ઉપર તમારી ખરી ભક્તિ પ્રકટી નથી. ઉપરઉપરથી સ્નાન કરી બે ટપકાં.
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૦ )
કપાળમાં કર્યું. વા છાપ લગાવી, વા ગળામાં ક`ઠી ઘાલી, વા પ્રભુનાં ભક્તા ગણાવવા અનેક જાતના ખાનાં ધારણ કર્યાં પરંતુ આત્મપ્રભુ સમાન ખીજા પ્રાણીઓના આત્મા ગણી તેમ ના ઉપર પ્રેમ ભાતૃભાવ દયા રાખી નથી. ત્યાં સુધી ઉપ રના ખાનાથી તમારા શરીરમાં રહેલા આત્માને પરમાત્મારૂપ અનાવી શકવાના નથી. માટે સાધકે સર્વ જીવા ઉપર પ્રેમ ધરા, પ્રેમધરા, સર્વજીવાના કલ્યાણમાં રાજી થાઓ. તમારામાં રહેલી આત્મસત્તા કોઇનુ' અકલ્યાણ ઇચ્છતી નથી. તેમ તમે જયારે કાઈનું પણ અહિત ઇચ્છતા નથી ત્યારે આત્મસામર્થ્ય અનુભવવાને યાગ્ય અધિકારી થાઓ છે. પ્રત્યેકપ્રાણીનુ ખરા અંતઃકરણથી નિર'તર હિતઇચ્છવું એ જ આત્મધર્મની યથાર્થ ભક્તિને સૂચવનાર લક્ષણ છે. જે પ્રાણી અપકાર કરે છે તેના પ્રતિપણુ જે પરમ પ્રેમ દર્શાવતા નથી. પરંતુ તેનુ' ખરાબ કરવા તત્પર થાય છે તે એ આત્મધર્મના અદ્ભૂત સામર્થ્યને કદી પણ પ્રાપ્ત ક રતા નથી.
પ્રિય સાધકા ! ચરમજીનેશ્વર શ્રી વીરપ્રભુએ ચડ કાશીયા નાગ જે પાતાને કરડયે તેના ઉપર કેવી કરૂણા દર્શાવી હતી. સગમદેવતા ઉપરપણ કેવી કરૂણા દર્શાવી હતી. તેમનું અ‘શમાત્ર પણ અતિ મનથકી ચિંતવ્યુ' નહાતુ' અહેા તેમની કેવી કૃપા-કેવા ભાતૃભાવ! એવી દશાથી
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) તેઓશ્રીએ કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી કેવલ્યજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવાને આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ. વીરમભુનાં પ્રત્યેક આચરણ જે સમજાય તે આપણું આમેન્નતિમાં હેતુ ભૂત છે. તથા ત્રેવીસમા તીથકર શ્રાપાર્શ્વનાથ પ્રભુ કે જેઓ કમજોગી પાસે ગયા. ત્યાં સમભાવ રાખી સપ બળતું હતું તેને મહામંત્ર નવકાર સેવક પાસે સંભળા-અને ધરણેન્દ્ર બનાવ્યો. વળી તેઓ શ્રી જ્યારે દીક્ષા અંગીકાર કરી વગડામાં વડ હેઠળ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તે સમયમાં કમગીને જીવ મરીને મેઘમાલીદેવતા તરીકે થયો હતો. તેણે અવધિજ્ઞાનથી પાર્વપ્રભુને કાઉસગ્નધ્યાને જાણે વિરભાવથી ઉપદ્રવ કરવા લાગ્યું. નાસકા સુધી જળ આવ્યું તેટલું મેઘનું જળ વર્ષાવ્યું. તે પણ પાર્વપભુ સમભાવે રહ્યા. જરા માત્ર મનથી પણ પણ મેઘમાલીનું અહિત ઈયું નહીં તેઓ ધારતે મેઘમાળીદેવતાને શિક્ષા આપવા સમર્થ હતા. પરંતુ જાણે છે મેટા મહાત્માઓની દયા કરૂણું પ્રેમ પણ મોટાં હોય છે. તેથી તેઓ શ્રી ધ્યાનમાંજ આરૂઢ થઈ આત્મસ્વરૂપમાં તલ્લીન થયા. તે વખતે નવકાર સં. ભળાવેલા નાગના જીવ ધરણે આ ઉત્પાત જાયે. અને તે ત્યાં આવ્યું અને મેઘાલીને સમજાવ્યા ને
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ );
કહ્યુ કે શ્રીપાદ્મપ્રભુ દૈયા કરૂણાની મૂતિ છે. તેમના પ્રતિ આવું આચરણ આચરવાથી આપણા આત્મા ઉચ્ચ સ્થિતિને પામે નહી એમ સમજણુ પડવાથી મેઘમાલી દેવતા એ પણ પાર્શ્વપ્રભુને ખમાવ્યા. અને કરેલા અપકૃતના ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કર્યાં. અહા શ્રી પાદ્મપ્રભુની કેવી કરૂણા, કેવે ભાતૃભાવ, આપણે પણ તેમના પગલે ચાલી તેવા થવા પ્રયત્ન કરીએ તે અવશ્ય તેવા પરમાત્મદશાવાળા થઇ શકીએ. તેમાં કશે સ શય નથી. પિવત્ર સજ્જને તમે પણ આત્માન્નતિના મામાં જોડાતાં પ્રથમ અન્યનું અકલ્યાણ ઇચ્છવુ', એવે મનમાં પણ કદી સ ́કલ્પ કરવા ઈચ્છો નહી. હું ધારૂ છું કે આ કથન પ્રમાણે વર્તન તમે ખચકાશે પણ તમે ગમે તેટલાં દુઃખ પડે પણ હું તે પ્રમાણે વશ એવા દ્રઢ વિશ્વાસથી, પ્રવૃત્તિ કરતાં પ્રથમ પ્રયાસમાં વિઘ્નાપણુ જણાશે, પણ અંતે જ્યારે આ માર્ગને કદી મૂ કવાના નથી એવા દ્રઢ વિશ્વાસ જણાયાથી તમારે આત્મા પ્રભુરૂપ છે, તે પેાતાના સામર્થ્યથી સાહાય્ય કરશે શાંતિ ફેલાવશે અને તમારા આત્માજ શક્તિમાન થઈ સર્વ વછીતાને સિદ્ધ કરશે. મોટા મોટા મહાત્માઓને પણ આ માર્ગમાં પ્રવર્તતાં દુઃખ પડયાં છે પણ તે અશાંતિનાં વાદળ અંતે દૂર થયાં છે અને તેમના આત્માએ સદાકાળની
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩)
શાંતિ વરી છે માટે તમારાં ઉપર પૂર્ણ વૈરભાવ રાખતો હાય તેનું પણ ખુરૂ ઇચ્છશેા નહીં, તેનાથી સાવચેતીથી ચાલવુડ એ તા નીતિના માર્ગ છે, સનુ હિત ઇચ્છા, સર્વસુખી થાઓ, સુખી થાએ, એજ ભાવના અંતઃકરણમાં સ્કુરાવ્યા કરશે. પ્રાણિ માત્ર ઉપર પ્રેમ કરવાથી અને તેમનું યથાશક્તિ હિત કરવાથી તેમને સદુપદેશદ્વારા સમ્યગ્ માર્ગે ચડાવવાથી તેમનું જેટલું હિત આપણે કરવા તત્પર થઇએ છીએ, તેના કરતાં તેમ કરવાથી અનંતગણું આપણું હિત કલ્યાણ કરીએ છીએ, તે લક્ષ્યમાં રાખો. કારણકે જે પ્રમાણમાં તમે અન્ય પ્રાણીઓનુ હિત કરવા ઇચ્છે છે. તેના કરતાં વિ શેષ નિળ તમારો આત્મા પરમાત્મા રૂપ થયા હાય તેજ તમારી તેવા પ્રકારની પ્રવૃત્તિ થાય. તે વિના થઈ શકે નહીં' ને ધ્યાનમાં. રાખો તેથી સર્વ પ્રાણી માત્ર ઉપર પ્રેમ, દયા, કરૂણા, સદુપદેશ કરવાથી પાતે પા તાનાજ મહા સ્વાર્થ સાધીએ છીએ. આત્માનુજ ઉત્કૃષ્ટ પઢ આપણે મેળવવા સન્મુખ થયા છીએ. એમ તમને જ રૂર જણાશે. આ વચનને અનુભવી જોશે, એટલે ખાતરી થશે. આત્મ ધર્મના સ્વભાવથી વિરૂદ્ધ સ્વભાવને અનુસરવાથી આપણે આત્મ ધથી વધારે દુર જતા જઇએ છીએ આમ હેાવાથી પ્રાણી માત્ર ઉપર પ્રેમ કરવેા અને તેમનું યથાશક્તિ પ્રતિદિન હિત સાધવા પ્રયત્ન કરવા. એજ
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૪) પિતાને મહાસ્વાર્થ છે. અને એજ પરમકલ્યાણને માગ છે. બાળક યુવાન અને વૃદ્ધ. જેગી, ભેગી સંન્યાસી,
સ્ત્રી પુરૂષ, રંક અથવા રાજા ધનવાન વા નિર્ધન, પંડિત . અગર મૂર્ખ, મિત્ર વા શત્રુ, સગું, વા અસગું, ગુણ વા
અવગુણ સર્વના ઉપર પ્રેમની અખંડધારા ચલાવે અર્થાત્ તેઓનું સારૂ ઈ છે, તેઓ પ્રતિ અનિષ્ટ સંકલ્પ લેશમા ત્ર પણ કરશે નહીં. વળી સંગ્રહનયની સત્તાએ જોતાં સિદ્ધના અને સંસારી જીવ છે પણ સરખા છે. માટે શ. ક્તિભાવે રહેલો આત્મધર્મ વ્યક્તિભાવે કરવો હોય તે સમભાવથી માતૃભાવથી તમારૂ વર્તન શુદ્ધ રાખો સર્વ પ્રાણીઓ ઉપર આપણે સમભાવ રાખીએ છીએ, ત્યારે સર્વ આપણને પિતાના આત્મારૂપ ગણે છે. અને ભાતૃભાવથી સવની આપણા પ્રતિ વરબુદ્ધિ છૂટી જાય છે. દેવ અને રાક્ષસો પણ આપણને સહાય કરે છે. અને પિતાના આત્મા સમાન લેખે છે.
સર્વ પ્રાણુઓના હિતમાં પ્રીતિવાળા થવાથી જે જે અગણ્ય લાભ સંપ્રાપ્ત થાય છે, તે જે મનુષ્ય યથા અ વધતાં હોય, અને અનેક પ્રાણીઓને વિદ્વપ તથા તેમને દુઃખ આપવાથી કેવાં કેવાં દુ:ખની પ્રાપ્તિ થાય છે તે તે. મની સમજણમાં સ્પષ્ટ જણાતું હોય તે જગમાંથી હિંસ. અસત્ય, ચોરી, જારી, વિશ્વાસઘાત, નિંદા, કલંક, દગા
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૫) ફટકા પ્રપંચ, છળ, અન્યાય, વિગેરે દુર્ગુણ સવર નાશ થઈ જાય. અને આ મૃત્યુલોક સર્વોત્તમ પદને પામે.
અધ્યાત્મબળને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓને પુનઃ પુનઃ ભલામણ કરવામાં આવે છે કે તમે સર્વ પ્રાણી ઉપર પ્રેમ, દયાને, ભાતૃભાવ રાખો, જ્યાં સુધી આ ત્રણ ગુ
ને તમેએ અમલમાં મૂક્યા નથી ત્યાં સુધી તમે અધ્યાત્મબળની પ્રથમ ભૂમીકાના અધિકારી થયા નથી, પ્રાણિ માત્રમાં પ્રેમ દયા ને ભાતૃભાવ નહિ સાધો, ત્યાં સુધી અધ્યાત્મ વિદ્યાને એકડે કાઢતાં પણ તમને નથી આવડે, એ નક્કી અવધારજો. આ ત્રણ વસ્તુઓ સાધવી ઘણી સરળ છે. આવા વિશુદ્ધ પ્રેમ દયા ને ભાતૃભાવને ત્રણ ભુવન પણ આધીન થાય છે. જ્યાં જાય ત્યાં તેના પ્રતિ સર્વ સાનુકૂળપણે વર્તે છે. સિંહ પ્રમુખ હિંસક પશુઓ પણ મહા ગી પુરૂના નિવાસ પ્રદેશમાં પોતાને હિંસક સ્વભાવ છેડી દે છે, એવો લેખ શાસ્ત્રમાં છે. અને તે ગી મહાત્માઓ જોતાં માલુમ પડે છે. મન, વચન, અને કાયા એ ત્રિોગથી ભૂત માત્રનું હિત ઈચ્છનાર પ્રતિ અને કેઈનું પણ અહિત ન સાધનાર પ્રતિ પ્રાણી માત્રની વૈર બુદ્ધિ છુટી જાય છે. નિર્દોષ શુદ્ધ પ્રેમ વતન કરે. એવું જ વર્તન અધ્યાત્મબળની પુષ્ટિપ્રદ છે. તમે પ્રેમથી સતત શુદ્ધાચરણનું અવલંબન કરે. શુદ્ધ વિચારને
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૬ ) અખંડપણે હૃદયમાં જાગ્રત રાખે. પ્રાણી માત્ર ઉપર વિ શુદ્ધ પ્રેમ તેમ પેાતાના શરીરમાં રહેલા જ્ઞાન દન ચારિત્રના ધારક આત્મા પ્રભુ ઉપર શુદ્ધ પ્રેમ રાખવાને અભ્યાસ કરશે તે એક પણ દોષ થવાના સ`ભવ આ વશે નહિ.—
આત્મ પ્રેમી, અસત્ય કાલી કોઇને ડગતા નથી. વળી આત્મપ્રભુના પ્રેમી અન્યથી અપરાધ થતાં છતાં પણ તેના ઉપર ક્રોધ કરતા નથી તેમ ઉશ્કેરાત નથી. આત્માને પ્રેમી અન્યના દોષા દેખતાં તેએની નિદા કરવા જરા માત્ર હાટ હલાવતા નથી. તેમ નિદ્રાના એક નાના વિચારને પણ હૃદયમાં પ્રવેશવા સ્થાન આપતા નથી. જો તમારે આત્મ પ્રેમી બનવું હોય તે નિંદાને ત્યાગ કરો. ત્યાગ કરો. નિંદા એ મહાપાપ છે. જ્યાં સુધી ગુણીની વા નિર્ગુણીની સાધુ સ ́તની શત્રુની મૂર્ખની પ ડિતની નિંદા કરવા તમારી જીભ લખકા મારે છે, અને ચળ આવે છે, ત્યાં સુધી તમે આત્માના પ્રેમી મનવાના અધિકારી થયા જ નથી. ત્યાં સુધી તમે એક દારૂડીયાના જેવા છે. સ્વમમાં પણ અદેખાઈથી કાઇની નિદા ન થાય તેટલા સુધી તમારે વધવાનું છે. નિદા એ વિષ્ટાના સમાન છે. પ્રભુના પ્રેમી સ ́ત પુરૂષો પાપીની પણ નિંદા કરે નહુિં. આ વાત લક્ષ્યમાં રાખજો. વાંચી વાંચીને
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૭) કુટયા કાન તેાયે ન આવ્યુ. બ્રહ્મજ્ઞાન. આત્મપ્રત્રીને કોઇની નિ’દા ન કરવી, ન કરવી. એમ તમે લાખાવાર વાંચ્યું. વાંચતાં વાંચતાં તમારાં વીશ, પચી, ત્રીસ, ચાલીશ વર્ષ ચાલ્યાં ગયાં. અને નિંદા કરવી નહીં, વી નહીં. એમ સાંભળતાં સાંભળતાં તમારી ઉમર પૂરી થવા આવી પણ હજી નિંદારૂપ અગ્નિની જવાલાએ હૃદયમાં એવીને એવી ખળતી રહી છે. તેના સામું જુએ, સામુ` જુએ, જો તમને નિંદા કરવી નહી. એવી અંતઃકરણથી નિશ્ચયતા થતી હોય તો આજથી નિંદા કરવાનુ` ત્યાગ કરો, ત્યાગ કરો. કાઇની પણ નિંદા કરવાના મનમાં વિચાર આવે કે તુરત તેને દાબી દો, અને તેના પ્રતિ કલ્યાણને વિચાર ચલાવે. નિંદાના શબ્દો મુખમાંથી, આ વાત વારંવાર યાદ રાખી, કાઢશે નહી. સારા અગર ખોટા શબ્દો સારા અને ખાટા ફળને આપે છે. શું તમેા અન્ય દેશની નિદ્રા કરવાથી દોષરીત કઢી થવાના છે ? પણ ઉલટા દોષના સ્થાનરૂપ બના છે. અન્યના દોષો જોવાથી તમારામાં દોષની ભાવનાના સુકારા ઉત્પન્ન થાય છે. જેમ સૂકર પેાતાનું મુખ કાદવ, વિષ્ઠામાં રાખે છે. અને કવચિત્ ઉંચુ જુએ છે.તેમ દુનીયામાં અનેક અજ્ઞાન મનુષ્યેાને અન્યાના દેખો દેખવાની તથા અન્યનાં ખાતરણાં કાઢવાની કુટેવ પડી ગઈ હેાય છે. તેવા મનુષ્યા નિર'તર કાળી બાજીનેજ જુએ છે. પણ ઉ
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮) જળી બાજુ એટલે ગુણોને કદી દેખતા નથી. પરંતુ આમ કરવાથી તેમને પિતાને જ હાનિ થાય છે. અને છેતરણું એજ તેમના ચિંતનનો વિષય થઈ પડતાં ધ્યાનનો વિષય થઈ પડતાં મનુષ્ય જેનું ધ્યાન-ચિંતન કરે છે તેજ તે થાય છે. એ નિયમાનુસારે પૂર્વોક્ત દે તેનામાં જ કેટલાક વખત પછી પ્રગટ થાય છે. ગમે તે સદ્દગુણ મનુષ્ય હાય તે પણ તે અન્યના દોષને દેખે છે. અને નિંદામાં તત્પર થાય છે. તે તેના સદ્ગણે એક પછી એક એમ સર્વ નષ્ટ થઈ જાય છે. તેથી ઉલટું ગમે તેવો દોષવાન મનુષ્ય હાય અને અને બીજાના ગુણે તરફ દ્રષ્ટિ દે છે. અને કદી કોઈની નિંદા કરોનથી અને અને પરમાં પરમાણું જેવડે ગુણ હોય તે પણ ૫ વંતના સમાન લેખી તેની સ્તુતિ કરે છે. તે તે પુરૂષ સદગુણ બને છે. માટે દોષ દેખી તમે કોઈની જરા પણ નિંદા વિયોગથી કરશે નહીં. અને એ પ્રમાણે નિંદાને સર્વથા ત્યાગ કરવાથી તમો અધ્યાત્મ જ્ઞાનના અધિકારી થશે. અને તમે સુખે થી આમ સન્મુખ ગમન કરશો.
ધનવડેજ બીજાઓનું હિત થાય છે એમ તમે કદી માનશે નહિ. ધનથી ઘણા પ્રસંગે અન્યનું હિત સાધવાને બદલે અહિત સાધવાનો સંભવ રહે છે. તેથી અન્યનાં દુઃખ ટાળવા તમારી પાસે પૂરતું ધન ન હોય અથવા હોય પણ
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨
)
તે ખરચવા દાનાંતરાયના લીધે તમારા જીવ ચાલનેા ન હાય તે ચિ ંતા કરશે નહુિ. વિચારરૂપ મહાધન તમને તમારી જીંદગીમાં પ્રાપ્ત છે તે રાત્રી દીવસ વાપરીએ તે પણ ખૂટે એવું નથી. વળી તે વિચારરૂપધન જ્યારે વાપ રવાની કળા હસ્તગત થાય છે ત્યારે તે વિચારધન એટલું બધું સામર્થ્યવાળું જણાય છે કે આ લાકકધન જે સેાનું રૂપું હીરા રત્નરૂપ ધનનું ખળ તેના આગળ તુચ્છ જણાય છે. જ્યારે લોકીપુધન ક્ષણીકહિતને સાધે છે. ત્યારે ત મારામાં રહેલું વિચારરૂપધન તેનું દાન ચિર’વખતના હિતને સો છે. માટે તમારી પાસે લકીકધનન છતાં પણુ પ્રાણીમત્રના હિતના સકલ્પો જો તમે પ્રગટાવશેશા તમે અન્યના પરમઉપકારી બનશેા. સુખના ઉપાય તમારી પાસે છે, નમા હૃદયમાં છે, સુખના ઉપાય હુજારો કે લાખે ગાઉ દૂર ન, સ્વર્ગમાં કે પાતાળમાં નથી. સાધ દેવ લાકમાં કે સાંસિધ્ધવિમાનમાં નથી. હિમાલય પ વત ગુડામાં કે દંડકારણ્યની ઝાડીમાં સુખના ઉપાય નથી. શામાટે અરડુાપરહા અથડાઓ છે; શામાટે વિચારનાં કાકડાં ગુ થા છે. અને શામાટે તમે દુઃખી થાઓ છે શા મારું જીવન નિષ્ફળ વ્યતીત કરી છે.? અસખ્યપ્રદેશી જે આત્મા છે તે શરીર કે જે આ પ્રત્યક્ષ દેખાય છે તેમાં પગથી તે મરતક સુધી વ્યાધીને રહ્યા છે, તે આત્માના એકેક પ્રદેશે
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૦)
અનંત સુખ અનાદિઅન તમે ભાંગે રહ્યું છે તેના પ્રતિ દ્રષ્ટિ દેઈ તે આત્માનું ધ્યાન કરી, તે આત્માની પ્રાપ્તિ માટે શુદ્ધ વ્યવહારનાં આચરણ સેવા આત્માને અનુભવ કરા. કૈવલ્યજ્ઞાન સરખા અનુભવ તમને પરમાત્માનાં દ શન કરાવશે. નિશ્ચય કરાવશે વળી તમને અનુભવ મિત્ર પરમાનંદની વાનગી ચખાડશે માટે આત્માના શુદ્ધ વિચારરૂપ ધર્મધ્યાન શુકલધ્યાનને સેવા. ખાત્રીથી સમો કે તમે અનત સુખના મહાધિ થઇ રહેશે.
તમને શુદ્ધ વિચાર કે જે ધમધ્યાન અને શુકલધ્યાન રૂપ છે. તે સેવવા કિડન લાગે છે? અને શુદ્ધાચરણુ આચરવુ દુષ્કર લાગે છે ? શા માટે ફેગટ બીએ છે ? જે સરલ મા છે તેને ભ્રાંતિથી કઠીન શા માટે સમો છે? આત્મારૂપ સિંહું બનીને અષ્ટકર્મરૂપ સસલાથી છતાં તમને શરમ નથી આવતી, લજ્જા પામેા, કેમ છેક નિર્મલ મ નના ખની જાએ છે. સ્થિર થાઓ, ધૈર્ય અવલંબે, પોતાનું શુદ્ધ સ્વરૂપ વિચારો. પેાતાના આત્મ સ્વરૂપના વિચાર ત રફ વળવું એ તા સ્વાભાવિક સરળ માર્ગ છે. વિના પરભાવ સંબંધી અશુદ્ધ વિચાર કરવા એ તેા અ સ્વાભાવિક છે. જેમ અગ્નિમાં ઉષ્ણતાના સ્વાભાવિક ગુણ છે. જળમાં શીતતાને સ્વાભાવિક ગુણ છે. તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યમય પોતાના આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું,
આત્માના
For Private And Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૧ )
પેાતાના આત્માના અસ ંખ્યાત પ્રદેશમાં સ્થિર દ્રષ્ટથી લયલીન થવું તે તમારા સ્વાભાવિક શુદ્ધ ધર્મ છે. તેના સ બધી જે ચિંતવન, મનન, તે સર્વ શુદ્ધ વિચારાથી તમે આત્માની જે અન તિરુદ્ધિ જે સામથ્ય ભાવે હુતી તેને છત ભાવે કરે છે. અને એ શુદ્ધવિચાર સ્વરૂપ આત્મધ્યાનથી અનત કર્મની વણાએ તમારાથી દૂર થાય છે. અને તમારી રૂદ્ધિ જે સ્વભાવિક છે, તે પ્રગટ થાય છે.
અધ્યાત્મ સારમાં તે ધ્યાનની ઉત્તમતા વિષે કહ્યું છે કે. જોશ:——
यत्र गच्छति परं परिपार्क, पाकशासनपदं तृणकल्प; स्वप्रकाशसुखवोधमयं तद्ध्यानमेव भवनाशि भजध्वं १
•
આત્માના સ્વરૂપના શુદ્ધ વિચારરૂપ ઉત્કૃષ્ટ ધ્યાન પરિપકવતાને પામે છે તે મુનિમહારજ યાગી ઇંદ્રની પદવીને પણ તૃણસમાન ગણે છે. માટે ભવ્યજીવાએ પાતાના આત્મધર્મના પ્રકાશ કરે એવું આત્મજ્ઞાનમય જે ધ્યાન કે જે ભવના નાશ કરે છે તેનું સેવન કરવું. વળી ધ્યાનની ઉત્તમતા જણાવતા છતા શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કે, ઝોળ:- — यत्र नार्कवितारकदीपज्योतिषां प्रसरताभवकाशः ध्यानभिन्नतमसामृदितात्मज्योतिषां तदपि भाति रहस्यं. २ જે ધ્યાનના પ્રકાશની આગળ-સૂર્ય-ચંદ્રમા અને તા
For Private And Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૨ )
ધ
રકેાનુ' તેજ અને દીવાના તેજને પ્રકાશ પણ અલ્પ છે, એવું જે આત્મિક શુદ્ધ ધ્યાન કે જેનાથી અજ્ઞાનરૂપ કાર ભેદાયા છે. એવી ધ્યાનરૂપ જ્ગ્યાતિ જેને પ્રગટ થઈછે. એવા શરીરને વિષે રહેલા ધ્યાનીના આત્મા શેલી રહ્યા છે. વળી ધાનીની વિચિત્ર દશા બતાવે છે.
જોશ:
या निशा सकलभूतगणानां ध्यानिनो दिनमहोत्सव स एषः यत्र जाग्रति च तेभिनिविष्टा ध्यानिनो भवति तत्र सुतिः ॥ १ ॥
wwwwwwww
સકલ પ્રાણી સમૂહને જે રાત્રી છે, તેજ ધ્યાનીને દીવસના મહાત્સવ છે, અને સ સારી જવા જે વાએ પ રભાવ પરિણિતમાં જાગે છે, તેજ વેળાએ પરભાવ પરિણ તિમાં ધ્યાની મુનિરાજો ઉંઘે છે. કામાતુર પ્રાણી વિષયની પ્રાપ્તિ અર્થે અશુદ્ધ વિચાર સેવા જ્યારે કર્થના પામી ખિન્ન થાય છે. ત્યારે આત્મધ્યાની પરમાત્મદર્શનની ઇચ્છા વાળા થયા છતા આત્મધ્યાનમાં તૃપ્તિ મનીને તેમજ સુખી થયે! છના રાગ દ્વેષના વિચારોનું સેવન કરતા। નથી. આત્મ સ્વરૂપનું ધ્યાન કરનાર કર્મથી બંધાતો નથી. આત્મધ્યાની મુનીને ઇંદ્ર, ચંદ્ર, નાગે, રાજાની શ્રેણી નમસ્કાર કરે તા પણ આત્મધ્યાની તથી ખુશી થતા નથી, અને કાઈ તેને તિરસ્કાર કરે તેા પણ તેથી તે ના ખુશી થતા નથી. કોઇ કહે છે કે ચક્માં અમૃત રહ્યું છે, કાઈ નાગ લાકમાં
For Private And Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૩)
અમૃત રહ્યુ છે એમ કહે છે, કોઇ દુધમાં અમૃત રહ્યુ છે એમ માને છે, પણ આત્મજ્ઞાની પુરૂષ કહે છે કે તે સ્થાને અમૃત નથી--ખરૂ અમૃત કે જેની પ્રાપ્તિથી જન્મ જરા અને મરણના રાગ ટળે એવુ અમૃતતા આત્મધ્યાનમાં રહ્યું છે, એમ નક્કી સમજ∞. અનંત તીર્થકર મહારાજાઓ આ પ્રમાણે કધે છે, અને તેએાએ શુકલધ્યાન ધ્યાયીને અમૃત પ્રાપ્ત કર્યું છે, અને તેથી આપણે પણ પ્રભુના માર્ગે ચાલી ધ્યાન દ્વારા આત્મામાં રહેલ' અમૃતત્વ પ્રાપ્ત કરવુ જોઇએ,
હું પ્રિયસુખસાધા! તમે એ પ્રમાણે આત્માને પર માત્મા લેખી તેના ધ્યાનમાં નિમગ્ન થશે! એટલે તમને અધ્યાત્મ સુખની ખુમારી અનુભવાશે, કસ્તુરીની સમીપમાં જતાં તેની ગ ંધ પ્રાપ્ત થાય છે, લસણની સમીપમાં જતાં તેની ગંધ પ્રાપ્ત થાય છે, ચ'પાની સમીપમાં જતાં તેની ગ'ધ પ્રાપ્ત થાય છે, તમે જે વસ્તુના સમીપમાં જશે, તે વસ્તુમાં જેવા ગુણ હશે તેવા તમને સોંપ્રાપ્ત થશે. જો તમે રાગદ્વેષની સમીપમાં જશે! તેનુ ફળ પ્રાપ્ત કરશે. શુદ્ધ વિચારની સમીપમાં એટલે શુદ્ધ વિચારને સેવન કરાતા તેનું ફળ સ’પ્રાપ્ત કરશો. તમે અનત ચૈતન્યશક્તિ ધારક આ ત્માની સન્મુખ જશે. અર્થાત્ તન્મયપણે આત્મધ્યાનમાં પ્રવર્તશેાતા. પરમાત્માસ્વરૂપ બની અનંતસુખના ભક્તા ખનશેા, કારણ કે, તમારામાં પરમાત્મસ્વરૂપ બનવાની
For Private And Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૪ )
શક્તિ રહી છે. અને તમારામાંજ પરમાત્મસ્વરૂપ અનવાના સ્વભાવ રહ્યા છે અને તમનેજ પરમાત્મસ્વરૂપ બનવાનું નિશ્ચયસમકિત પ્રાપ્ત થાય છે અને તમેજ પરમાત્મપદનું આસન્નકારણીભૂત એવુ ચેાગ્ય કર્મ સ`પ્રાપ્ત કરી શકે છે અને તમેજ આત્મા પરમાત્મસ્વરૂપ બનેલાના ચાગ્ય ધ ધ્યાન શુકલધ્યાન રૂપ ક્રિયા, પ્રયત્ન, ઉદ્યમ કરી શકે છે, માટે હવે સુજ્ઞા સવાલાખ ટકાની જાય એક ઘડી જેનું મૂલ્ય થાય નહીં એવી એક ઘડી પણ મનુષ્યાવતારની દુર્લભ છે, માટે તે લેખે લગાડા-કયાં માહિર તમે સુખની ભ્રાન્તિથી ભમે છે? નક્કી જાણા કે સત્યસુખ ખાદ્યપદાર્થોમાં નથી, અનેક જીવ બ્રાન્તિથી ખાદ્ય વસ્તુમાં સુખની આશાએ ભૂલ્યા, ભવમાં ઝૂલ્યા, અને માનુષ્યભવ હાર્યા, ભાઇ જેમ ઝાંઝવાના દેખાતા જળથી તૃષા ભાગતી નથી, ખારા જળથી જેમ તૃષા ભાગતી નથી તેમ ખાદ્યવસ્તુએ કે જે સ્ત્રી પુત્ર ધન ઘર હાટ હવેલાં ગાડીવાડી લાડી તાડી વિગેરે છે તેમાં સુખની આશાથી જીવ પ્રયત્ન કરે છે, પણ અંતે જયારે તે વસ્તુઓથી સુખ થતુ' નથી, અને તે વસ્તુઓ પેાતાની સાથે પરભવમાં આવતી નથી એમ જાણે છે ત્યારે પોતાની ભૂલ સમજે છે. પ્રિય સાધકે ! સાંસારીક પદાર્થાંના અનુભવ કરતાં હવે તમને ખરી ખાતરી થઈ હશે કે ખાદ્ય વસ્તુઓમાં સુખ નથી સુખ તે આત્મામાં છે. માટે હવે તમે સુખ આત્મામાં
For Private And Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૫) શોધો. ધ્યાનદ્વારા આત્મામાં સુખ શોધતાં તમને સત્ય સુખ સંપ્રાપ્ત થશે. આ વચન ધ્રુવના તારાની પેઠે હૃદયમાં સ્થિર કરજે અને આત્માની સન્મુખ વળજો, પ્રિયભાઈ તમને આ માના સ્વરૂપની વાટે વળતાં અને આત્મધ્યાનના રસ્તામાં ચાલતાં મિત્રોની મુલાકાત થશે. શુંમિત્રોની હા મિત્રની મુલાકાત, ત્યારે તે મિત્રેનાં નામ શો છે! સાંભળે. ક્રોધ, માન, માયા, અને લેભ, એ ચારની ચોકડી કહેવાય છે, તે તમારી પાસે આવી તમને રસ્તામાંથી પાછા વાળશે. પણ તમે તેને ખરા મિત્રો ધારશે નહી હો. એ ચાર, ચંડાળ ચોકડી જેવા મિત્ર છે-એ ચાર મિત્રએ તમને આડા માગે વાળી ચોરાશી લાખ જીવાયોનિમાં અનંતિવાર પરિભ્રમણ કરાવ્યું છે. અને હજી એ ચંડાળ ચોકડી તમને છેતરી આડામાગે લેઈ જશે. માટે વારંવાર કહેવામાં આવે છે કે એ ચાર કષાયરૂપ ચંડાળ ચોકડીના સામું પણ જોશે નહિ એમને દોઢગાઉથી નમસ્કાર કરજો. તમને અનાદિકાળથી એ ચાર ચંડાળચોકડી સાથે મિત્રાચારી છે, તેથી તમે લલચા. શો નહીં એ તમારા મિત્ર નથી પણ તે તમારા શત્રુ છે. માટે આ હિતવચન એક ક્ષણવારપણ ભૂલશે નહીં. રાગ ઇષ રૂપ બે મેહરાજાના દ્ધા આત્મમાર્ગપ્રતિ ગમન કરતાં વચમાં અટકાવવા આવશે પણ તમે આત્મસ્વરૂપમાંજ ઉપગ રાખશે. સ્થિર દ્રષ્ટિથી તમારા આત્માના અસંખ
For Private And Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮૬)
પ્રદેશ તરફ દ્રષ્ટિ લગાવીને ચાલ્યા કરશે, એટલે તે પોતાની મેળે પાછા વળશે. ભાઇ આત્માના અપૂર્વ માર્ગમાં તમે કદી પ્રવેશ કર્યાં નથી, તેથી તમને પ્રથમતા ઉદાસી તથા અણગમા થાય એ સ્વભાવીક છે. પણ તમે ધૈર્ય તથા સાહસ ધારણા કરી આગળ ચાલો-રસ્તામાં જતાં શાંત પ્ર દેશની વિવેક ટેકરી ઉપર બેઠેલા અનુભવ મિત્ર તમને દેખાશે. એ અનુભવ મિત્ર તમને ભેટી આત્માના સન્મુખ લેઇ જશે, એ અનુભવમિત્રનુ` સામર્થ્ય સવ કરતાં અલા કીક છે, અનુભવમિત્ર જેને મળ્યા તેનુંતા કલ્યાણ થઈ ગયું. તેનું દારિદ્ર દુર થઇ ગયુ' સમજવું. તે પરમાત્માસ્વરૂપ થઈ ગયા સમજવા, આત્મસ્વરૂપની સન્મુખ ગમન કરતા એવા મહા ચેગી'દ્ર પુરૂષને અનુભવમિત્રની પ્રાપ્તિ થાય છે, તે અનુભવમિત્રનું સામર્થ્ય શ્રી આનંદઘનજી મહારાજ વર્ણન કરતા છતા કહે છે કે
स्तवन.
वीर जिनेश्वर परमेश्वर जयो, जगजीवन जिनभूपः अनुभवमित्ते चित्ते हितकरी. दाख्यो जास सरुप. वीर जिनेश्वर० (१)
•
जेह अगोचर माणस वचनने जेह अतींद्रियरूपः अनुभवमित्ते विगते शक्तिशुं, भाख्यो तास स्वरूप.
વીનિને૧૦ (૨)
For Private And Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २८७ )
नयनिक्षेपे जेह न जाणीए, नवि जिहां प्रसरे प्रमाण; शुद्धस्वरूपे ब्रह्म ते दाखवे, केवल अनुभवभाण. वीर जिनेश्वर० (३) अलाव अगोचर अनुपम अर्थनो, कुण कही जाणेरे भेदः सहज विशुद्ध अनुभववयण जे, शास्त्र ते सकळां खेद. बोरजिनेश्वर० (४)
दीसी देखाडी शास्त्र सर्व रहे, न लहे अगोचर वातः कारज साधक बाधक रहीतए, अनुभवमित्तविख्यात. वीरजिनेश्वर० (५) अहोचतुराइ अनुभवभित्तनी, अहो तस मित्तप्रतीत; अंतरजामी स्वामी समीपते, राखी मित्तशुं रीत. वीरजिनेश्वर० (६)
अनुभवसंगे रंगे प्रभु मील्या, सफल फल्यां सवी काज; निजपद संपद जे ते अनुभवे, आनंदघन महाराज.
वीरजिनेश्वर० (७)
ભાવાર્થ:- પ્રથમ સાલખન ધ્યાને શ્રી વીરપ્રભુને દ્દેશીને પ્રથમ પક્ષે સ્તવના કરે છે રાગ દ્વેષરહિત તમે હે પ્રભુ જગજીવન છે તમારૂ સ્વરૂપ હે પ્રભુ મને અનુભવ મિત્રે હિત આણી કહ્યું છે તે સ્વરૂપ જુદાજ પ્રકારનુ છે, બીજા પક્ષમાં
For Private And Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૮) રાગદ્વેષને જીતનાર હે વર મહા હે આત્મા તું મેટામાં માટે ઇશ્વર છે; જ્ઞાનદર્શન ચારિત્રરૂપ લક્ષ્મી તારામાં છે. માટેનું પરમેશ્વર છે. રાગ દ્વેષને જીતવા તું મહાવીર છે એવું તારૂ અલખસ્વરૂપ મને અનુભવમિત્રે! હિતથી કહ્યું તે બતાવું છું.
શ્રી વીરપ્રભુ પરમેશ્વર જ્યવંતા વહેં–હે પ્રભુ તમે જ ગના જીવન છે.
જે માણસના વચનને અગેચર એટલે વચનથી પણ જેનું સ્વરૂપ વર્ણન પૂર્ણપણે કથી શકાતું નથી. એવું જેનું સ્વરૂપ છે, અને જે પૉક્રિયથી સ્પર્શી શકાય નહીં, રસનેંદ્રિયથી જેને આનંદરસ ગ્રહણ કરી શકાય નહીં, કારણકે રસનેંદ્રિય રૂપી પદાર્થમાં રહેલા પાંચ પ્રકારના રસને જાણી શકે છે. અને આત્મા અરૂપી છે. માટે તે આત્મામાં રહેલા અનંત આનંદરૂપ રસને જીભ ગ્રહણ કરી શક્તી નથી. ઘાણદ્રિયથી જેનું સ્વરૂપ ગ્રહણ કરી શકાતું નથી. ચબુદિયથી જેનું સ્વરૂપ દેખી શકાતું નથી. ચક્ષુ થકી તે રૂપ પદાર્થ અને તેમાં રહેલા, નીલ, પીત વેત કૃષ્ણ રક્ત દેખી શકાય છે અને આત્મા રૂપી નથી. રૂપરહીત છે. કાલે, નીલે પીત વેત રાતો નથી. પુગલના સ્વરૂપથી ન્યારો છે તે આંખથી દેખી શકાય નહીં. વળી કાનથી પણ જે સાંભળી શકાય નહીં. કારણકે શ્રોતેંદ્રિયને વિષય શબ્દ ગ્રહણ કરવાને છે
For Private And Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯) શબ્દ છે તે પુગલ પરમાણુઓને બનેલે સ્કંધરૂપ પર્યાય છે. તે શબ્દ ત્રણ પ્રકારનો છે, સચિત્ત શબ્દ, અચિતશબ્દ, સચિત્ત અચિત્તમિશ્રશબ્દ, એ શબ્દના બીજા પણ ભેદે થાય છે. તે રૂપી શબ્દને શ્રવણેન્દ્રિય ગ્રહણ કરે છે, અને આત્મા તે પુદ્ગલ દ્રવ્યથી ન્યારે છે, તેથી કાનથી પણ આત્મ ગ્રાહ્ય થઈ શકે નહીં. અમે દિયથી પણ જે ગ્રાહ્ય થાય નહીં એવા અતીંદિયઆત્માને કણ દેખાડી શકે, કેની મદતથી તે દેખાય? ત્યારે આનંદઘનજી મહારાજ કહે છે કે અનુભવમિત્ત વિગતે શક્તિર્યું ભાંગે તાસ સ્વરૂપ, મતિજ્ઞાન અને સમ્યકશ્રુતજ્ઞાન તે થકી અખંડ ઉપગપણે કરેલું જે આત્મ ધ્યાન તે થકી થયેલ જે આત્માને નિશ્ચય નિર્ધાર પ્રતીત તેને અનુભવજ્ઞાન કહે છેતે અનુભવજ્ઞાનરૂપ મિત્ર પરમાત્માની વાટે વળતાં વચ્ચે પૂર્વોક્ત મતિજ્ઞાન શ્રતજ્ઞાનના ઉપગથી ધ્યાન કરતાં રસ્તામાં મળ્યું. તેણે વિગતે કરી એટલે હેતુ લથાણ પ્રમાણુ ગુણપર્યાયથી જેવું આત્મસ્વરૂપ હતું તેવું ભાખ્યું અને તેથી હું પિતે જ પરમાત્મા છું, મારી અંદર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અનંતવીર્ય, ગુણ આદિઅનંત ગુણભર્યા છે. એ મને તે અનુભવમિત્રે નિશ્ચય કરાવ્યું. તે નિશ્ચય સામાન્ય નહીં પણ ચલ મજીઠના રંગ જે કરાવ્યું, સાક્ષાત્ પરમાત્મરૂપ મારા આત્માને મેં જાો ઓળખે, અહો કેટલે આનંદ, મારા સર્વ કાર્ય ફળ્યાં,
For Private And Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૦ ) અહે। અનુભવ તે તે અપૂર્વ મિત્રતાના હક્ક બજાવ્યા. તે સ વથી અલાકીક છે, કેમકે જેના ધર્મમાં નયના પણ પ્રવેશ નથી. એટલે નગમ, સંગ્રહ, વ્યવહાર, રૂજીસૂત્ર, શબ્દ, સમ ભિરૂઢ અને એવભૂત એ સાતનયથી દરેક વસ્તુનુ યથાર્થ પક્ષપાત રહીત સ્વરૂપ સમજી શકાય છે તેમ એ સાતન" યથી આત્માનું અનેકાંતપણે સ્વરૂપ સમજવામાં આવે છે પણ અનુભવજ્ઞાનમાં નય પ્રસરી શકતા નથી, તેમ નિક્ષેપા ચાર છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિશ્ચેષા પણ દરેક વસ્તુના જ્ઞાનમાં ઉપયોગી છે, તેમ આત્મજ્ઞાન થવામાં પણ ઉપયોગી છે. પણ તેમાં પૂસરતા નથી, તેમ વળી પ્રમા ના પ્રવેશ પણ જે સ્વરૂપમાં નથી, એટલે પ્રમાણથી તેના સ્વરૂપના નિર્ધાર થાય છે, પણ તે આત્મધર્માંમાં પ્રમાણ પણ પ્રવેશ કરી શકતું નથી, એટલે પ્રમાણ તે આત્મજ્ઞાન થવામાં પ્રથમ ઉપયોગી છે, પણ અનુભવજ્ઞાનમાં પ્રમાણુ પ્રસરતુ’ નથી. પ્રમાણના બે ભેદ છે, એક પ્રત્યક્ષ પ્રમાણ અને બીજું પક્ષ પ્રમાણ. આત્મા પાતે નિરાવરણ શુદ્ધ ક્ષાયીકભાવે થએલે જે ઉપયોગ તે થકી સર્વદ્રવ્યને જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું, જેમ કેવળજ્ઞાની ધર્માસ્તિકાય, અધાસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, જીવ અને કાળ એ છ દ્રવ્યને પ્રત્યક્ષપણે જાણે તથા દેખે તથા અવધિજ્ઞાની પુદ્ગલદ્રવ્યને પ્રત્યક્ષ જાણે તથા તથા દર્શનથી દેખે, અને મન:પર્યવજ્ઞાની અન્યજીવાની મ
For Private And Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૧) વર્ગનું પ્રત્યક્ષ જાણે, માટે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બે જ્ઞાન દેશપ્રત્યક્ષ છે, માટે પ્રમાણમાં પણ તે દેશ પ્રત્યક્ષ પ્રમાણ સમજવાં. અરે કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ પ્રમાણ સમજવું.
પક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ, અને ઉપમાન પ્રમાણુ.
ઇયિ દ્વારા કોઈ પણ ચિન્હ, નિશાન દેખીને જે જ્ઞાન થાય તે અનુમાન જાણવું. જેમ ધૂમાડો દેખીને અને નુમાન થાય કે અમુક ઘરમાં અગ્નિ છે. તથા પિતે નદીના કાંઠે વસે છે. પોતાના દેશમાં વર્ષા થઈ નથી. અને એવા માં ધમધોકાર નદીમાં પાણીનું પૂર આવ્યું દેખીને અનુમાન થાય કે અમુક દેશમાં મેઘ વૃષ્ટિ થઈ છે. જે તે દેશમાં મેઘ વૃષ્ટિ થઈ ના હાયતે નદીમાં પાણીનું પૂર આવે નહીં. પ્રત્યક્ષ આંખથી પાણીનું પૂર દેખાય છે. માટે અવશ્ય તે દેશમાં વૃદ્ધિ થઈ છે. એવું જે જ્ઞાન થાય છે. તે અનુમાન પ્રમાણથી સમજવું. તેમ દરેક શરીરમાં આ માઓ રહેલા છે, તે અનુમાનથી જણાય છે. જેમ ઇંદ્રિ
થી સુખ દુઃખની ચેષ્ટા કરનાર આત્મા શરીરમાં છે. જ્યાં સુધી આત્મા શરીરમાં છે ત્યાં સુધી ઇંદ્ધિ દ્વારા સુખ દુઃખની ચેષ્ટા થાય છે. મૃતક શરીરમાં ઇંદ્રિય વા શરીર દ્વારા સુખ દુઃખની ચેષ્ટા થતી નથી. વા મૃતક શરીરમાં
For Private And Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૯૨ )
પ્રત્યેક ઇંદ્રિયા પાત પેાતાના કામથી રહીત થાય છે. તેથી તેમાં આત્મા નથી. જે શરીરમાં આત્મા છે, ત્યાં ઇંદ્રિયા દ્વારા તથા શરીર દ્વારા સુખ દુઃખની ચેષ્ટા થાય છે. માટે ઇંદ્રિયા તથા શરીરની સુખ દુ:ખાદિ ચેષ્ટાથી શરીરમાં આત્માને સિદ્ધ કર્યાં, માટે તે અનુમાન પ્રમાણુ સમજવુ. તથા દેવલાક, નરક નિાદ વિગેરેના વિચાર સૂત્ર સિદ્ધાંતથી જાણીએ છીએ. તે આગમ પ્રમાણ જાણવુ. તેમ કેાઇ વસ્તુની ઉપમા આપીને વસ્તુને એળખાવવી તે ઉપ માન પ્રમાણ જાણવુ'.
એ પૂર્વોક્ત પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણુ, આ ગમ પ્રમાણ, ઉપમા પ્રમાણ, એ ચાર પ્રમાણથી આત્માને જાણે એટલે મતિ જ્ઞાની, અને શ્રુત જ્ઞાની એવા ભવ્ય આ ત્માથી જીવ પાતે આત્માને જાણવાની ઈચ્છાવાળા થયે છતા વિચારે કે હું શી રીતે આત્માને જાણુ. તથા તેના નિર્ધાર કરૂ પ્રથમ એમ વિચારતા વિચારે કે શરીરમાં ર હેલા અરૂપી આત્માને કાઇએ પ્રત્યક્ષ પણે દેખ્યા છે. તા કહે હા કૈવળી ભગવતે પ્રત્યક્ષ પણે આત્માને જાણ્યા છે. તથા દેખ્યા છે. હાલ મને કેવળ જ્ઞાન નથી. તે પણ કે વળી એ આત્માને પ્રત્યક્ષ જાણ્યા. દીઠા માટે આત્માની સિદ્ધિમાં પ્રત્યક્ષ પ્રમાણ મને પરાક્ષ પણે જાણવા તથા શ્રદ્ધા કરવા માટે કારણી ભૂત થયું. તેમ મને અનુમાન
For Private And Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૩) પ્રમાણ પણ પરોક્ષ પણે આત્માની અસ્તિતા સ્વીકારવામાં તથા જાણવામાં કારણે ભૂત થયું, તેમ સૂત્ર સિદ્ધાંતમાં પણ આત્માનું વર્ણન કર્યું છે. આત્મા અરૂપી છે, જ્ઞાની છે, અનંત ગુણ ધારક છે. એમ પક્ષપણે આત્માની અસ્તિતાની સિદ્ધિ કરાવી આપનાર, તથા તેનું જ્ઞાન કરાવનાર મને આગમ પ્રમાણ કારણી ભૂત થયું. તેમ વળી જેમ આકાશ નિરાકાર છે, તેમ આતમા પણ નિરાકાર છે. જેમ આકાશ નિર્લેપી છે, તેમ આત્મા પણ નિર્લેપી વસ્તુતઃ તેની સત્તાથી જોતાં છે, એમ ઉપમાન પ્રમાણથી પણ પક્ષપણે આત્માનું જાણું પણું થયું, તેમ શ્રદ્ધા પણ થઈ એમ સાધક અવસ્થામાં વર્તતા જીવને મતિજ્ઞાન અને મૃત જ્ઞાનાલંબીપણે પૂર્વે કહ્યાં એવાં પ્રમાણ પણ પરોક્ષ પણે આત્માને જણાવે છે, તથા તેની શ્રદ્ધા કરાવે છે. પ્રત્યક્ષ પ્રમાણુ તે હાલના વખતમાં નથી. કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન પ્રત્યક્ષ પ્રમાણ જાણવા. અવધિ અને મન પર્ય વિજ્ઞાન દેશપ્રત્યક્ષ છે. હાલ અનુમાન આ. ગમ ઉપમાનએ ત્રણ પ્રમાણ આ ક્ષેત્રમાં વર્તતા જીવને પ્રવર્તે છે. આત્માનું સ્વરૂપ સાક્ષાત્ જાણવામાં કેવળ જ્ઞાન રૂપ પ્રત્યક્ષ પ્રમાણતો નથી. બાકીના ત્રણ પ્રમાણ મતિજ્ઞાન અને મૃત જ્ઞાનાલંબીપણે વર્તે છે. અને મતિ અને શ્રુત જ્ઞાન તે પક્ષ પ્રમાણ છે. માટે તેનાથી આ
For Private And Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૯૪) તેમ સ્વરૂપ અનુભવાતું નથી. પણ મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાનથી જન્ય અને કેવળ જ્ઞાનનું હેતુ એવું અનુભવ જ્ઞાન તેથી શુદ્ધ આત્મસ્વરૂપ ભાસે છે, એવું અનુભવ જ્ઞાન જાણવું. નૈયાયિકાએ ઇન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું છે. પણ તે તે પરોક્ષ જ્ઞાન છે. ઇંદ્રિય જન્ય જ્ઞાનને મતિ જ્ઞાનમાં તથા શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. મતિ અને શ્રુતથી આત્માનું સ્વરૂપ કંઈક જાણી શકાય છે પણ તે પરોક્ષ પણે છે. આત્માર્થી જીવને સાધક અવસ્થામાં પણ પ્રત્યક્ષ પણેજ, જેમ તેમ આત્મજ્ઞાન કરાવનાર તથા નિશ્ચય કરાવનાર કેવળ જ્ઞાનના સરખું અનુભવ જ્ઞાન છે. એ અનુભવ જ્ઞાનને મહા અદભૂત પ્રભાવ છે, તે અનુભવ જ્ઞાન જાણે કેવળ જ્ઞાન રૂપી સૂર્ય હૃદયમાં ઉગ્યું હોય એવું શોભી રહ્યું છે.
નય તથા નિક્ષેપ પણ આત્માનું પક્ષપણે જ્ઞાન તથા શ્રદ્ધા કરાવી આપનાર છે, માટે તે પ્રત્યક્ષ પણેજ જેમ તેમ ભાસન તથા નિર્ધાર કરાવી આપનાર નય, નિ ક્ષેપા, તથા પ્રમાણ નથી. માટે આનંદઘનજી મહારાજ કહે છે કે નય, નિક્ષેપ અને પ્રમાણ પણ સાધક જીવને આત્મજ્ઞાનમાં તથા તેની શ્રદ્ધામાં પરીક્ષપણે પ્રસરે છે. એટલે પ્રકાશ કરે છે, વિકાશ કરે છે, કારણું ભૂત થાય છે. પણ પ્રત્યક્ષ પણે જાણવામાં પૂર્વોકત એ ત્રણને પ્રસાર
For Private And Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૫) નથી, એટલે કારણ ભૂત નથી. આત્મ સ્વરૂપનું પ્રત્યક્ષ જાણ પણું એ ત્રણથી થતું નથી. પણ પ્રત્યક્ષ પણે એવા શુદ્ધ સચ્ચિદાનંદમય આત્મ સ્વરૂપને અનુભવ જ્ઞાન જણાવે છે, દેખાડે છે. અહીં તેને અપૂર્વ મહિમા શી રીતે વર્ણન કરી શકાય. ખરેખર અનુભવ જ્ઞાન તે કેવળ જ્ઞાનને નાનો ભાઈ છે.
વળી તે અનુભવ જ્ઞાનનો મહિમા દર્શાવતા છતા કહે છે કે અલખ એટલે જેનું સ્વરૂપ લક્ષ્યમાં આવે નહીં એવું અને ઈદ્રિયેથી અગેચર એવું જે આત્મસ્વરૂપ તેના સત્ય રહસ્યને ભેદ કેણ કહી-જાણી શકે. અર્થાત્ અનુભવ જ્ઞાન વિના આત્મસ્વરૂપનું યથાર્થ રહસ્ય જાણવા તથા કહેવા કઈ રામર્થ નથી. સમ્યમ્ અનુભવ જ્ઞાન વિના ઉપરથી આમસ્વરૂપ જાણવું તથા તેનું કથન કરવું હિસાબમાં નથી. સહજ સ્વભાવે વિશેષ શુદ્ધ જે અનુભવજ્ઞાન આત્માનું પ્રગટયું, અને એવા શુદ્ધ અનુભવ જ્ઞાનથી અનુભવજ્ઞાની સહજ વિશુદ્ધ આત્મ સ્વરૂપને યથાર્થ જાણું તથા કહી શકે છે. માટે તે યથાથી શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટવાને વાતે સૂત્ર શાસ્ત્રનું ભણવું ગણવું છે, તે થકી એટલે શાસ્ત્ર થકી શુદ્ધ અનુભવજ્ઞાન જે ન પ્રગટ થયું તે સઘળાં શાસ ખેદ તુલ્ય સમજવાં. કારણકે સઘળાં શાસ્ત્ર આત્માને અનુભવ થવામાં કારણ છે. અને શુદ્ધ અનુભવજ્ઞાન કાર્ય છે, કારણ
For Private And Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) રૂપ શાસ્ત્ર વાંચ્યાં પણ આત્માનું શુદ્ધ અનુભવજ્ઞાન રૂપ કાયા પ્રગટયું નહીં તે બેદરૂપ જાણવાં. જેમ ગાયને ઘાસ ખવરાવવામાં આવે છે, તે દૂધની આશાએ પણ ઘાસથી દૂધરૂપ કાર્ય સફળ ન થયું તે ઘાસ ખવરાવવું તે ભેદને પ્રગટાવે છે, તેમ અત્ર સમજવું. માટે અનુભવજ્ઞાન છે, તે ધૃત સમાન છે. જેને શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટયું છે, તે સિદ્ધાત્માની પેઠે પ્રત્યક્ષ સુખ ભોગવે છે –
વળી અનુભવજ્ઞાનની સ્તુતિ કરતા કહે છે કે
દિસિ દેખાડી શાસ્ત્ર સર્વે રહે સર્વ શાસ્ત્ર આત્મરૂપનો રસ્તો દેખાડે છે. ભવ્ય પ્રાણીઓ જે તમારે આત્માને ખપ હોય તે અમુક રસ્તે જાઓ એમ દિગદર્શન કરાવી આઘાં રહે છે. પણ તે અગોચર વાતને પામી શકતાં નથી. એટલે સર્વ શાસ્ત્ર પ્રત્યક્ષપણે આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ નથી. પણ કાર્યને એટલે ભાવીક ભાવે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વયને ઉત્પાદક અને કોઈ પણ પ્રકારની બાધા રહિત અનુભવ જ્ઞાન રૂપમિત્ર જે તે પ્રત્યક્ષપણેજ જેમ તેમ આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ છે. અને જગત્માં પ્રસિદ્ધ એ અનુભવજ્ઞાન મિત્ર છે. અહો તેની કેવી દક્ષતા? અહો અનુભવ જ્ઞાન રૂપમિત્રની કેવી ચતુરાઈ ? કેવું ડહાપણ? અને તેની કેવી પ્રતીતિ, અંતરજામી જે શરીરમાં રહેલે
For Private And Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૭) અસંખ્ય પ્રદેશી આત્મા તેની સમીપમાં એટલે લાયકભાવે તેની પ્રાપ્તિમાં મિત્રતાની ખરી રીતે સાચવી. એવા અનંત - હિમાને ધારક અનુભવ જ્ઞાનરૂપ મિત્રની સંગે ક્ષણે ક્ષણે ૨. હતાં તેને ક્ષણ માત્ર પણ સદાકાળ અળગો ન મૂકતાં, અને તેમાં એટલે અનુભવ જ્ઞાનમાં રંગાતાં એકમેક થઈ જતાં, અર્થાત તન્મય સ્વરૂપ પણે સદાકાળ રહેતાં, આવિર્ભાવે આ ભારૂપ પ્રમુ મળ્યા. અસંખ્ય પ્રદેશથી એકમેક થઈ અભે. દપણે પરમાત્માને ભેટયા. દર્શન કર્યા ત્યારે સર્વ અંત્મગુ ની આવિર્ભાવતા ૫ કાર્ય સફલ પણ થયાં.
એવી દશામાં પિતાનું જે પરમાત્મપદ તેની અનંત સંપદા તેને અનુભવ કરે, અને આનંદને સમુહ તેને સ્વામી પિતે બની રહે. એમ આનંદઘનજી મડ઼ારાજ પિતે કહે છે કે અનુભવ જ્ઞાનને લાવીક ભાવે ભવ્યજીવ આત્મગુણ સંપદા પામી પરમાત્મ સ્વરૂપ બની અનંત આનંદનો ભોકતા થાય. તથા વળી ક્ષાયીક ભાવે સર્વ આત્મગુણ સંપદા પ્રગટ થી વાની પૂર્વે પણ અનુભવજ્ઞાન ભેગે ઘટમાં નિજગુણ ભોક્તા આત્મા થઈ ક્ષણે ક્ષણે અનંત સુખને અનુભવ કરે. ઇતિ વિશેષ પરમાર્થ તુ સાનિગમ્ય એવું અનુભવ મિત્રનું માહાસ્ય છે. જેનું શ્રવણ કરતાં પણ અનેક પ્રકારની ઉપાધિ અને દુઃખો નાશ પામે છે. અને આત્મા શાન્તિ ભગવે છે. શ્રી આનંદધનજી ગી કરેલું અનુભવ મિત્રનું વર્ણન સાં.
For Private And Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૮) ભળી હે પ્રિયસાધક તું આત્મસ્વરૂપને માર્ગે ચાલી દુઃખ વેઠીને સત્ પુરૂષોની સંગત કરીને પણ અનુભવ મિત્રને ઓળખજે. અને તેને પ્રેમથી ભેટજે, અને તેને આગળ કરી આત્મસ્વરૂપના માર્ગે પોતાના નિર્ભય દેશમાં ચાલજે. ચાલતાં ચાલતાં નીચે લખેલી હિતશિક્ષાનું સ્મરણ કરજે.
स्वस्थ चित्ते चालवू त्यां, मोह घाटी भेदवी घाट अवघट उतरीने, आत्मसत्ता वेदवी. जीवडा. १ चित्तनिज उपयोग मांहि, रात्री दीवस चालजे; पामी प्रेमे देश तारो, निजस्वरुपे म्हालजे. जीवडा. २
સ્વસ્થ ચિત્તથી એટલે જેટલી પરવસ્તુ છે તેનાથી ચિત્ત ખેંચીને એક આત્માના શુદ્ધસ્વરૂપમાં ચિત્ત સ્થાપીને અપ્રમાદદશાએ ઉપગ રાખી સ્વસ્વરૂપ પ્રતિક્ષણેક્ષણે સાધક દશાએ જવાનું છે, અને તે ભવ્યાત્મા! ચાલતા મહારાજાના લકરની અવઘટઘાટી ભેદીને જવાનું છે, માટે પિતાના સ્વરૂપમાં લક્ષ્ય રાખી મન વચન અને કાયાના યોગને વેપાર રૂંધી નિર્વિકલપદશાને ગ્રહી ચાલજે, એટલે મહુઘાટી ભેદાઈ જશે, હવે એ અવઘટ ઘાટમેહને ઉતરીને એટલે તેને પારપામીને શુદ્ધ આત્મસત્તા પિતાની જેવી છે તેવી તારે વેદવી એમ વળી શિક્ષા આપતાં કહે છે કે પિતાના આમાના ઉપયોગમાં તું ચિત્ત રાખજે, કારણ કે ચિત્ત મર્કટ
For Private And Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) સમાન છે. ઘડીમાં પાતાળમાં તે ઘડીમાં આકાશમાં એમ તેની ચંચળસ્થિતિ છે, અગ્નિ કરતાં વાયુની તીવ્ર ગતિ છે અને વાયુ કરતાં વિજળીની અતિ વેગવાળી ગતિ છે, અને વીજળી કરતાં પણ મનની ઘણીજ વેગવાળી ગતિ છે, ત્યારે એવા મનને શીરીતે વશ કરવું. શીરીતે કરવાથી પિતાના વશમાં રહે તે તેને ઉપાય કહે છે કે તીવ્રવેરાગ્ય તથા અભ્યાસથી મન વશ થાય છે, ત્યારે હવે પ્રશ્ન થાય છે કે તીવ્ર વૈરાગ્યની શી રીતે પ્રાપ્તિ થાય ? ઉત્તરમાં સમજવાનું કે સ
ગુરૂ સંગતિ અને સશાસ્ત્રોનું પુનઃ પુનઃ વાચન કરવાથી વિરાગ્ય પ્રગટે છે. અને સંસારના અસાર પદાર્થોને અનુભવ થતાં વરાગ્ય પ્રગટે છે વળી વૈરાગ્યના ત્રણ પ્રકાર છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય મોહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. સંસારમાં જીવોને અનેક પ્રકારનાં દુઃખ ભેગવવાં પડે છે, તથા પિતાને એટલે જે મનન કરે તેને પણ લાગે કે મને જે જે દુઃખ પડે છે, તે પૂર્વકર્મના ઉદયથી છે માટે ધર્મ છે તેજ સાર છે, ધર્મ કરવાથી દુઃખ નાશ પામે છે, એ જે દુઃખથી ઉત્પન્ન થએલો સામાન્ય વૈિરાગ્ય તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે. તેમ વળી સંસારમાં અનેક પ્રકારના મેહના પદાર્થોને સંગ પણ દુઃખનું કારણ અનુભવ કરતાં માલુમ પડે કે
આ સંસાર અસાર છે, વૈરાગ્ય મારૂ કોઈ નથી, એ જે વિરાગ્યમાં મોહની હયાતી છે, સમ્યક જ્ઞાન થયું નથી, તથા તે
For Private And Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦) મેહગર્ભિત વૈરાગ્ય જાણ. તેમ પદ્રવ્યના ગુણપર્યાયનું સ્વરૂપ ગુરૂગમ દ્વારા સમજી પિતાનું જે આત્મ દ્રવ્ય અનાદિ અનંત છે. એટલે આત્માની આદિનથી એટલે આત્મા કોઈ વખત ઉત્પન્ન થયો નથી અને કોઈએ આત્માને ઉત્પન્ન કર્યો નથી. કોઈ એ આત્માને ઉત્પન્ન કર્યો એમ કહીએ તો આત્મા જે તે ઘટપટની પેઠે કાર્યરૂપ થાય અને જે જે કાર્યરૂપ વસ્તુ છે, તે ઘટપટની પેઠે અનિત્ય વસ્તુ સદાકાળ એક સ્વરૂપ હોય નહીં. આત્માને કાર્યરૂપ માનતાં અનિત્ય થાય, નાશવંત થાય. અને ત્રિકાલમાં એક સ્વરૂપ રહે નહીં, માટે આત્મા અને નાદિ કાળથી છે એમ સ્વીકારતાં કોઈ જાતનો દોષ આવતા નથી. આમા અનંત છે, એટલે આત્માને કદી અંત નથી, નાશ નથી. માટે આત્મા અનાદિ અનંત કહેવાય છે. આ ત્માના પિતાને અસંખ્ય પ્રદેશે કરી ત્રણે કાળમાં એક રવિરૂપ છે. અનંતકાળ ગયે તો પણ આત્માના અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ખર્યો નથી, વર્તમાનકાળ ખરતે નથી, અને ભવિષ્યકાળે એક પ્રદેશ પણ ખરશે જ. તેમ આત્માના અનંત ગુણો છે તેમાંથી એક ગુણ ભૂતકાળ ખર્યો નથી. અને ભવિષ્યકાળે એક ગુણ પણ આમાન ખરશે નહીં. માટે આત્મા અક્ષર કહેવાય છે. વળી આત્મામાં કેઈપણ જાતને રૂપી અક્ષર નથી માટે અક્ષર કહેવાય છે. અક્ષરરૂપ જે જ્ઞાન તેથી આત્માની ઓળખાણ થાય છે પણ
For Private And Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૧) તે રૂપી અક્ષરે અરૂપી એવા આત્મસ્વરુપમાં પ્રવેશ કરી શકતા નથી. માટે કહ્યું છે કે
પ. शाब्दीक तार्कीकपंडित छाके, ते पण त्यां जइ थाके शब्दतीर पण ज्यां नहीं पहोंचे, शब्दवेधीनां ताके. भयाअनुभव रंग मजीठारे, उसकी बात न बचने थाती।
વળી આત્મા આકાશની પેઠે અસંગી છે. વ્યવહારે જતાં આત્મા ક્ષીરરની પેઠે પુગલની સાથે પરિણમી રહ્યા છે, તે પણ નિશ્ચય નયથી જોતાં પિતાના સ્વરૂપે સત્તાથી અસંગી છે. અને સિદ્ધના જે તે સદાકાળ પિ. તાના સ્વરૂપે શક્તિ તથા વ્યક્તિભાવે અસંગી છે. પિતાને સ્વરૂપે આત્મા શુદ્ધ છે. વળી આત્મા અનંત રત્નત્રયીને ભક્તા છે માટે ભેગીપણ સ્વગુણથી જાણ. ત્રણે કાલમાં આત્માને વિનાશ નથી માટે તેને અવિનાશી કહે છે. કદાપી કાળે આત્મા ઉત્પન્ન થયો નથી માટે આત્માને અજ કહે છે. ત્રણે કાલમાં પિતાના સ્વરૂપે કરી એક રૂપ છે માટે આભાને દ્રવ્યોથીક નયની અપેક્ષાએ નિત્ય કહે છે. વળી આત્માને કદાપિ કાળે ક્ષય થતો નથી માટે તે અક્ષય જાણવે. આત્મા પિતાના સ્વરૂપથી કદાપિ કાળે ચલાયમાન થતું નથી, માટે અચલ જાણ. આમાનું
For Private And Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) સ્વરૂપ કળી શકાતું નથી માટે તેને અકલ કહે છે. આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપે નિશ્ચય નયથી જોતાં મલ રહીત છે માટે તેને અમલ કહે છે. વળી આત્મા અગમ્ય છે. વળી આત્માનું નામ નથી માટે તેને અનામી કહે છે. વળી આત્મા વર્ણગંધાદિકથી રહીત છે માટે અરૂપી છે, અને પિતાના અસંખ્ય પ્રદેશ આદિ સ્વરૂપે રૂપી છે. વળી નિશ્ચય નયથી જોતાં આત્મા કર્મથી રહીત અકમાં છે, અને બંધક છે, અનુદયીક છે. વળી આમા પિતે મન વચન અને કાયાના વેગથી ભિન્ન છે. માટે તે અગી જાણો, વળી શુભાશુભ વર્ણગંધરસ અને સ્પર્શમય જે પુદગળે તેના ભોગને વસ્તુતઃ નિશ્ચય નયથી જોતાં આત્મા ભેગવતો નથી, માટે તે અભેગી જાણ. આત્માના ગુ
ને ભેદ થતું નથી એટલે આમાથી આત્માના ગુણે ભિન્ન કદાપિ કાળે પડતા નથી, માટે આત્માને અભેદી કહે છે. પુરૂષ વેદ એટલે સ્ત્રી ભેગવવાની ઈચ્છા જેનાથી થાય છે. સ્ત્રી વેદ એટલે પુરૂષ ભોગવવાની ઈચ્છા જેનાથી થાય તે. નપુંસક વેદ એટલે સ્ત્રી પુરૂષ ઉભય ભોગવવાની ઇચ્છા જેનાથી થાય છે. એ ત્રણ પ્રકારના વેદથી પણ ૨હિત નિશ્ચય નથી જોતાં આત્મા છે. માટે આત્મા અને વેદી જા. વળી સત્તાથી જોતાં અરોગી અછેદી, અખેદી અકષાઈ, અસખાઈ અલેસી, અશરીરી, અણહારી, અ
For Private And Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૩). વ્યાબાધ, અનવગાહી, અગુરુલઘુપરિણામી, અતીન્દ્રિય, અને પ્રાણી, અનિ, અસંસારી, અમર, અવ્યાપી, અનાશ્રિત, અકંપ, અવિરૂધ, અનાશ્રવ, ચિઘન, આનંદઘન, અશેકી
કલેકણાયક, સસ્વરૂપ, એ આત્મા જાણ. પણ સંસાર અવસ્થામાં કર્મને યોગે સર્વ રૂધિ તિભાવે રહી છે. તેથી આવિર્ભાવે પોતાની શક્તિનો ઉપયોગ કરી શકતા નથી. વળી જેમ તલમાં તેલ વ્યાપીને રહ્યું છે. કુલમાં સુગંધ જેમ વ્યાપીને રહી છે. શેલડીમાં જેમ રસ વ્યાપીને રહે છે. તેમ આત્મા આ દેખાતી કાયામાં અને સંખ્ય પ્રદેશ રૂપ વ્યકિતથી વ્યાપી રહ્યા છે. વળી તે આ ત્માને ચાર પ્રમાણથી તથા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી જાણે એવી રીતે ષડ દ્રવ્યમાંથી પોતાના આત્માને ઉપાદેય જાણે, અનાદિ કાળથી પુદગળ દ્રવ્યનાં પર્યાયરૂપ અષ્ટકમ આત્માને લાગ્યાં છે, અને તેથી આત્મા રાગ દ્વેષના ગે પરભાવ રંગી તથા પરભાવ સંગી થયો છે, તેથી પોતાનું સ્વરૂપ ભૂલી ગયે છે. @ કોળલબ્ધિગે સદ્ગુરૂ દ્વારા જ્યારે જ્ઞાન ગ્રહ્યું ત્યારે જાણ્યું કે હું આત્મા એક છું. અને સર્વ સંસારભાવથી ત્યારે છું, હું આજ સુધી અજ્ઞાનથી પરવસ્તુમાં રાચ્ચે માર્યો થકે દુઃખી થયે હવે હું દુઃખનાં કારણોને પોતાનાં માની રાગ દ્વેષમાં ભળી કેમ સંસારમાં બંધાઉ મારા આત્માના સ્વરૂપમાં
For Private And Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૪) મારે રમવું ગ્ય છે એમ ભેદજ્ઞાનથી સ્વસ્વરૂપને વિવેકથી જુદે પાડતે આત્મા જીવાદિક નવતત્વની શ્રદ્ધા કરે, અને સં. સારથી ન્યારે અંતરથી રહે તે જે વિરાગ્ય તેને જ્ઞાન ર્લિન વિરાગ્ય કહે છે.
એવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી આભા અલ્પકાળમાં સકળ કર્મને ક્ષય કરે છે, અને પૂર્વોક્તકથીત જ્ઞાન અને અને - રાગ્યથી ઉદયિકભાવે પૂર્વકમને ભોગવત પણ આત્મા કર્મને બાંધી શકતો નથી.
ज्ञानस्यैवहि सामर्थ्य वैराग्यस्यैव वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न वध्यते ॥ १ ॥
ભાવાર્થ ઉપર કહેવાય છે. સાધકજીવે વૈરાગ્ય અને અભ્યાસથી મનને વશ કરવું. ત્રણ પ્રકારને વૈરાગ્ય પણ પ્ર સંગે આવ્યું તેથી તેનું વર્ણન કર્યું. હવે એ મનને એકદમ વશ કરવાનું સાહસ કરીએ તો કદી તે પિતાના વશમાં આવે નહીં, પણ જેમ વકહાથી અને ધીમે ધીમે યુક્તિકળાથી વશ કરી શકાય છે, તેમ મનરુપી હાથીને પણ હ. ળવે હળવે કળાયુક્તિ ઉપાયથી વશ કરી શકાય છે.
સગુરૂ સંગતિ તથા સતુશાસ્ત્ર શ્રવણ મનન, વાચન, એ મનને વશ કરવાનો રાજમાર્ગ છે. પણ તે બાહ્ય ઉ. પાય છે. આત્માના સ્વરૂપમાં મનને પ્રવર્તાવવું, તે મનને
For Private And Personal Use Only
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫) વશ કરવાનો અંતર ઉપાય છે. હવે તે એકજ આત્મસ્વરૂપમાં સ્થાપન કરેલું મન કેવું થાય છે તે જણાવે છે.
आलंब्यैकपदार्थ यदा न किंचिद्विचिंतयेदन्यम् ।। अनुपनतेधनवन्हिवदुपशांतं स्यात्तदाचेतः ॥१॥ शोकमदमदनमन्सरकलहकदाग्रहविषादवैराणि ।। क्षीयंते शांतहदामनुभव एवात्र साक्षात्तः ॥२॥
ભાવાર્થ –આત્માના ગુણ પર્યાયનું અવલંબન કરીને આત્મા રૂપ એક પદાર્થમાં સ્થિર થએલું મન જ્યારે અન્ય પદાર્થોનું ચિંતવન નથી કરતું, ત્યારે તે પિતાની મેળે શાંત થઈ જાય છે. જેમ કાષ્ટ વિનાની અગ્નિ પિતાની મેળેજ ઓલવાઈ જાય છે તેમ અત્ર સમજવું.
વળી એવી રીતે શાંત મન થતાં શોક, અહંકાર, કામ, મત્સર, કલેશ, કદાગ્રહ, વિષાદ અને વેર તે પિતાની મેળે ક્ષય પામે છે. જે મહાત્માઓએ આત્મામાં જ મનને લગાવી ઘણું મહેનતે સનને શાંત કર્યું છે, તેમને સાક્ષાત તેને અનુભવ વર્તે છે, એમ નક્કી જાણવું. વળી તે મન શાંત થઈ જતાં આત્માની કેવી સ્થિતિ થાય છે તે બતાવે છે.
વા– शान्ते मनसिज्योतिः प्रकाशते शांतमात्मनः सहजं । भस्मीभवत्यविद्या मोहध्वांतं विलयमेति.॥ १॥
For Private And Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬)
એવી રીતે મન શાંત થયે છતે આત્માની અનંત આનંદ સુખ દાયક શાંત જ્યેાતિ સહેજે પ્રકાશે છે, અને અવિદ્યા બળીને ભસ્મી ભૃત થાય છે. અને મેહરૂપ અધ કાર નાશ પામે છે. અને અંતરમાં જ્ઞાન રૂપ સ ઝગમગે છે. સતાષની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારની ચિ તાને તે સમૂળગે નાશ થાય છે. માયા અને મમતા રૂપ દેવા તે સદાકાળ દૂર રહે છે. એવી રીતે મનને વશ કરી પોતાના આત્માના સ્વરૂપમાં રાખી હૈ સુખ સાધક ભવ્યાત્મા ! તુ રાત્રી દીવસ તારા દેશ ભણી ચાલજે અને પ્રેમે અસખ્ય પ્રદેશમય તારે જે ખરા દેશ છે, તેને પા સીને પેાતાના પરમાત્મ સ્વરૂપે સદાકાળ મહુાલજે. સમયે સમયે સ્વસ્વરૂપી થઈને અનતિ રૂદ્ધિ ભાગવ
તમે સર્વ સુખ સાધકો, ને માની પ્રાપ્તિ વિના કૈટી પ્રયત્ન પણ નડી વજ્ર લેખની પડે ધારી રાખજો કે ભવાંત નથી. જેમ પાણીમાં નાંખેલે સાકરના કણ જ લમાં આગળી જાય છે. તેમ તેમ આ મામાં જો ડાશે તે તમારૂ અંતરાત્મસ્વરૂપ પામ સ્વરૂપમાં મળી જવાયું. આત્મ તત્વની પ્રાપ્તિથી ત્રણ ભુવનનું રાજ્ય પામ્યાના કરતાં તમે અલૈકિક રાજ્ય પામ્યા. એમ તમે જાણશે.
તમારા મનુષ્ય અવતારને ધન્ય છે કે તમે આ પ્ર
For Private And Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૭) માણે સમજવાને શક્તિવાન થયા છે. તમારૂ શરીર મન વચન એ ત્રણ આ સંસાર રૂપ સમુદ્રને તરવા વહાણ સમાન છે, માટે વહાણને સારા માર્ગે દોરે. સદ્ગુરૂ રૂપ ખલાસી તમને સંસાર સમુદ્રની પેલી પાર પહોચાડશે અને સામું મુક્તિ નગર દેખાશે.
ઉપર લખેલું વાંચ્યું, સાંભળ્યું, ધાર્યું તેટલાથી જ હવે અમે તત્વ પામ્યા. એમ સમજી સદ્દગુરૂનું શરણું અને સદ્ગુરૂની સંગતિ છોડી દેશે નહી. અને સ્વેચ્છાચારી થશે નહી. મોક્ષ માર્ગની ખરી કુંચીએતો ગુ રૂની પાસે રહે છે. આથી હવે તે વધારે શું જાણતા હશે, એમ નિશ્ચય કરી બેસશે નહી. જેમ વૈદ્ય રેગીને રેગીની પરીક્ષા કરી ઔષધ આપે છે. દરદીના રોગની પરીક્ષા કરી જુદી જુદી દવા આપે છે. તેમ સદગુરૂ તે વૈદ્ય સ માન છે. તે તમારી અંતરની નાડી તપાસીને તમને આપવા લાયક ઉપદેશ રૂપ આષધ આપશે. તમારા સારાને માટે આપશે. માટે તમે તેમની વિશેષ વિશેષ ભક્તિ કરજે. અને તેમની સેવામાં રહેશે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલજે. વિદ્યનું નામ ધરાવી જેમ ફેગટીયા વૈદ્ય ઉંટ વૈદુ કરી લોકેને ઠગે છે. તેમ તમે પણ તે બાબતની સાવચેતી રાખજે. માથે એક સદ્ગુરૂની આજ્ઞા ધારશે. તમને જેમ જેમ ગ્યતા પ્રાપ્ત થશે તેમ તેમ તમને અધ્યાત્મ મા
For Private And Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) ની કુંચીએ અણ્ય કરશે. એગ્યતાની ઘણું જરૂર છે. તમે સદ્દગુરૂને દેખી તુરત બેઠા હેતે ઉભા થઇ વંદન કરજે. ખાતાં પણ જે સગુરૂ મહારાજ પધારે તે ઉભા થઈ હાથ જોડી યથા ચગ્ય વિનય સાચવજે. પિતાનાજ ગામમાંજ સદ્ગુરૂ પધાર્યા હોય તે તેમનાં દર્શન કરી તેને મને શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ત્રણ પ્રદક્ષણા દેઈ. ખમાસમણ તથા અભુઠ્ઠિઓ અભિતર પૂર્વક વંદન કરો. જ્યારે ગુરૂ મહારાજ પાસે જાઓ ત્યારે વંદનની વિધિ સાચવજે (ધર્મસ્ય મૂલંવિનય) ધર્મનું મૂળ વિનય છે, જેમ તમે રામાં વિશેષ વિનય તેમ તમે રેગ્યતાના અધિકારી થશે, તમે સરૂ મહારાજ પાસે આવી અપકડ ને અક્કડ રહી ઉભા ઉભા બે હાથ જોડી પરાણે લટક સલામીયા જેવું વંદન કરે છે, તે શું ગુરૂ મહારાજ નથી સમજી શકતા? તમારી ગ્યતાને શું તે વિચાર નથી જાણતા. તમે ગુ રૂને વંદન કરવામાં જેટલું મનમાં ઓછું લાવે છે તેટલું જ તમારૂ કમનસીબ પણું સમજવું. જેવી દેવામાં બુદ્ધિ છે. તેવી બુદ્ધિ તમેએ સલ્લુરૂમાં સ્થાપન નથી કરી ત્યાં સુધી તમે ખરૂ રહસ્ય પામવાના નથી, અને તમારો આત્મા ઉન્નતિનું શિખર પ્રાપ્ત કરી શકવાને નથી. શું તમે દેવના કરતાં ગુરૂને ઓછા માને છે? શા માટે ઓછા માને છે? એછા પણું માનવું કે તમારું અજ્ઞાન છે,
For Private And Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૯ )
પ્રત્યક્ષ ઉપકારી તે તમને સદ્ગુરૂ મહારાજ છે. સદ્ગુરૂજ દેવ ધર્મને ઓળખાવનાર છે. દેવ જેવી બુદ્ધિ તમા ગુરૂમાં ધારશે। તો તમારૂ કલ્યાણ થશે. અને તે સબધમાં એક ટુંક કહેણી છે કે
देवगुरु दोनं खडे किसकुं लागुं पाय । वलीहारी गुरुराजकी जेणे धर्म बताय ॥ १ ॥
ધર્મના દાતા, ધર્મના એધક, સદ્ગુરૂજ શરણ્ય શરણ્ય સેન્ય છે, તેમની શ્રદ્ધા તેમની ભક્તિજ પરમ કલ્યાણુ કારક છે.
તમેા સ`સારની ખમતમાં તમારે અર્થ સાધવાને હ જારા મનુષ્યેાની ખુશામત કરી છે. હજારોની આગળ ઢીનતા કરી છે. તમારા મુરખ્ખી શેઠ તથા અમુક રાજા વા પેલા સાહેબની આગળ તમે તેના પગે પડી ગરીમાં ગાય જેવું મુખ કરી તમારા તુચ્છ સ્વાર્થને માટે કરગર છે. તેના મુખ સામે હાજી હાજી કરીને વા હું સાહેબહે. સાહેખ કરીને ટગર ટગર જોયા કરે છે. અને તેની મરજી સાચત્રતા રહેા છે. અને કહા છે કે, શેઠ સાહેબ અમારા ઉપર મહેરબાની રાખતા રહેજો. અમે તમારાથીજ જીવનારા છીએ. નોકરી જો તમેા કરતા હા છે તે તમારે ઉપરી તમારા ઉપર પ્રસન્ન રહે. તે માટે તમે કેટલું બધું લક્ષ
For Private And Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) રાખે છે. વળી તમારો સાહેબ અક્કલને બારદાન છતાં ગમાર અને ઢોલામારૂ જે મનમાં જાણતાં છતાં તેને નમી નમીને સલામ કરે છે, આપ સાહેબ મુરબી સાહેબ નેકનામ નામદાર વિગેરે શબ્દ વદી તેને સંબોધે છે. પ્રસંગ આવતાં પગાર વધારવા તેને પગે લાગીને વિનો છે. તમે પેલે લાટ સાહેબ આવનાર હોય છે તે હું હું લા
સાહેબ આવવાના છે એમ જાણી તેને જેવા કેવા કેડે છે. અને તમારી સલામ તે લે અગર ના લે તો પણ તમે કેવા સલામ કરવા મુકી પડે છે. આવા સામાન્ય પુરૂ
ની આવી ગુલાત કરતાં તો અચકાતા નથી. અને જે જ્ઞાનના માધિ છે. સર્વ પ્રકારની યોગ્યતા વાળા છે, અને જે પણ અપરાધ છતાં નિરંતર ક્ષમા દષ્ટિથી જુએ છે. અને જે સંસર સુદના તારક છે. અને જે આપણા મા તાપિતા કરતાં પણ અવધિ ઉપકારના કત છે. અને જે ભાવ ધર્મના દાતાર છે. તેવા ગુરૂ મહારાજની ધર્મના માટે આજીજી કરતાં શરમ આવે. તેવા સલ્લુરૂ મહારાજને પગે લાગી વિનવતાં શરમ આવે શું તમે ઓછું કરે છે ? શું તમને આવી રીતે વર્તતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ શકશે વારૂ! કદી થશે નહીં, એમ નક્કી સમજજે લઈના. લેડ, રાજાના રાજા, સાહેબના સાહેબ, તમે ગુરૂ મહારાજને માનજો. અને તેમની ભક્તિ કરજે. તેમની કૃપા મેળવજે.
For Private And Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
તેમની અ'તરની આશિષથી તમેા અનવવિધ સુખના ભોક્તા બનશે, તમે સર્વ પ્રાપ્ત કરી શકવાને સમર્થ છે. માટે ગુરૂઆજ્ઞાએ વર્તી આત્મસ્વરુપની પ્રાપ્તિ માટે જોડાજો, શ્રી સદ્દગુરુના તમે વિનય કરશે. તથા તેમની ભક્તિ કરશે. તેમાં તમારા સ્વાર્થ સમાયા છે, ગુરૂમહારાજ તેા પરમાર્થ કાર્ય માંજ સદાકાળ પરાયણ રહેનારા હોય છે. તમારા કરતાં એમ સમજજો કે તે મહાજ્ઞાની છે. તમારા કલ્યાણને માટે જે આજ્ઞા, આચાર, ફરમાવે તે તત્તિ કરી અંગીકાર કરજો, તેવા સદ્ગુરૂ પાસે ક્રીન થાએ તેમની ખરા અંતઃ કરણથી ચાકરી ઉવેશ, તમને તેધી વ્યવહારમાં પણ સુ ખનાં સાધનો સાનુકુળ થવાનાં. તેમને જી, પૂય, એવા શબ્દોથી સભ્ય પ્રકારે સબધા તેમની આજ્ઞારૂપ ભલામ ધી તો અતિત ત્રિં પામવાનાજ તમે, તીથની યાત્રા કરવા તો તો હારા સટાવે છે. તેવા સ્થાવર તીર્થ કરતાં સદ્દગુરુપ તીથ એછું સમજો નડી.. કારણ કે‘તીર્થં ફૂલની કાલેન સન્ધુઃ સદ્ગુરુસંગમઃ” સ્થાવર તી તા કાલાંતરે ફળે છે, એટલે તેમનું પૂજન ભક્તિ અન્ય ભવમાં સુખનું આપનાર થાય છે. અને સદ્ગુરુરુપ તી તા તુરત તેમનાં દર્શન કરતાંજ ફળ આપે છે, તેમના સંગમ થતાં અનેક પ્રકારની શકાઓનું નિરાકરણ થાય છે. અજ્ઞાન ટળે છે. સત્યજ્ઞાન મળે છે. કર્મ અને આત્માનું સ્વરૂપ સમ
For Private And Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧ર) જાય છે. વળી કહ્યું છે કે ગુરુદ ગુરુદેવતા ગુરુવિણ ઘેર અંધાર. શ્રી સશુરૂ અંતમાં અનાદિ કાળથી વ્યાપી - હેલું અજ્ઞાનરુ૫ અંધકાર ટાળવાને માટે દીપક સરખા છે. અને સશુરૂ તેજ દેવ છે. તમને સદગુરૂ દેવ વિના આકાશમાંથી ઉતરીને કયે દેવ આત્મજ્ઞાન અર્પવા આવશે. શું ગુરૂનું શરીર પણ તમારા જેવું ઔદારીક દેખીને તેમાં દેવબુદ્ધિ નથી સ્થપાતી ? એ ગુર્બુદ્ધિ નથી તથાપિ તેમાં તમારો જ દોષ છે. સમજે કે દેવના કરતાં પણ ગુરૂ ઉપદેશ દાનમાં મોટા છે. તેમાં ગુરૂમહારાજે સમકિત દાન આપ્યું તેથી તે મોટામાં મોટા છે. વળી તીર્થકર દેવને ગુ રૂની બાબતમાં પણ તમને આગળ જણાવ્યું છે. સમકિત દાયક ગુરુ તેજ દેવ સમજવા. તેમને ઉપકાર કદી વળી શકતા નથી. કહ્યું છે કે
समकित दायक गुरु तणो, पच्चुवयार न थाय; भवकोडा कोडी करे, करतां कोटी उपाय.
આમ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય જણાવે છે. પુનઃ પુનઃ તે વાક્યનું મનન કરે. સત્ય માગને જે બતાવી મેક્ષપુરીમાં પહોચાડે એવા ગુરૂને ઉપકાર કોઈ જીવ કોઈપણ ઉપાયે શું વળી શકે ? શ્રી સદ્ગુરૂ મહારાજ પાશ્વમણિ સમાન છે. સાગરની, સૂર્યની, ચંદ્રની, કલ્પવૃક્ષની ઉપમા શ્રી સશુરૂ મહારાજને આપી છે. માટે સદ્ગુરૂની
For Private And Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૩) શ્રદ્ધાવડે તમે તમારા આત્મિક કાર્યમાં પ્રવૃત્તિ કરજે. શાંત ચિત્તથી પ્રવર્ત જે. અપૂર્વ મહદયનું કારણ આ કાર્ય છે એમ સમજી તમે પ્રવર્તશે. તમારા આન્નતિના કાર્યમાં શનૈ, શનૈઃ કમવાર પ્રવૃત્તિ કરજે. તમને પ્રથમ તે આ કાર્યમાં પ્રવર્તવું અઘરું લાગશે. પણ દરરોજ પ્રયત્નમાં જેડાતાં તમારા કાર્યમાં તમને પ્રેમ થશે. અને જેમ જેમ તમને આત્મ સ્વરુપમાં પ્રેમ વધે તેમ તેમ જાણજે કે હવે સંસારથી દૂર થતું જાઉં છું, અને આત્મ સ્વરૂપ તરફ દોરાને જાઉં . તમને આત્માની પૂર્ણપણે પ્રતીતિ થતાં અનેક પ્રકારનાં બાહ્ય સંકટ પ્રાપ્ત થતાં તેનાથી તમે પિતાના સ્વભાવે અચલ રહી શકશે.
તમે જેમ બને તેમ પુરૂષને સંગ કરશે. સત્ પુરૂની સંગતિથી તમે આમેદય ઉન્નતિમાં વિશેષ ચઢી શકશે, તમારૂ કાર્ય તમે સાવધાનતાથી સાધશે, તમારા કાર્યમાં વયેગથી વિક્ષેપ નડે તે પણ તમે સામાપુરે ચાલજે. આ કાર્યમાં પ્રવર્તતાં અસત્ પુરૂષો તમારી હાંસી કરશે. વા કહેશે કે તેને તે એક જાતની બ્રમણ થઈ છે. એમ કહેશે તે પણ તમે શંકાશીલ થશે નહીં. તમારૂ આત્મસ્વરુપ ધવની તારીની પિઠે અચલ છે, સત્ય છે, એક સ્વરૂપ છે, એમ શ્રદ્ધા કરજે. અનંત તીર્થંકર જે થયા, થાય છે, અને થશે તે પણ આત્મસ્વરૂપના ધ્યાનથી જ પરમાત્મ
For Private And Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
પદ પામ્યા છે. માટે એનું પુનઃપુનઃ પ્રમથી ધ્યાન કરશે.
શાંત સાનુકુળ સમયમાં રાત્રીએ તથા પ્રભાતે ઉપર કહ્યા પ્રમાણે આત્મતત્ત્વનું ધ્યાન કરજે, પદ્માસન વા સિદ્ધા સન વાળીને કાઇના શબ્દ આવે નહી' એવી જગ્યામાં બેસ જો અને આત્મદ્રવ્યના ગુણ પર્યાયનુ સ્મરણ કરજો. મરણ કરતાં તુરત એક દીવસ વા એ દીવસમાં તમને આત્માનુભવ ન થાય તે નિરાશ થશેા નહી. તેમ ઉદ્યોગ ત્યાગા નહિ, કેરીના ગોટળ્યે જમીનમાં વાળ્યે કે તુરત કઇ રી આવતી નથી, તેમ મહેલ માટે પાયે ખાદ્યા કે તુરત કોઇ. મ હેલ ખની જતા નથી. શાળામાં નિશાળગરણું કરીને અભ્યાસ કરવા એડ઼ા કે તુરત તમે એમ એની પરીક્ષા પસાર કરવાના નથી. ખી વાગ્યું કે તુરત કંઇ અંકુર ઉગી નીકળતો નથી, હુળવે હળવે પ્રયત્ન કરતાં અનુક્રમે કાર્યની સિદ્ધિ થાય છે, આત્મવિદ્યાના નિયમને નિરતર યાદ કરી કે આત્મસ્વરૂપ ના વિચાર કરતાં તેનું યથાધ સ્વરૂપ તમરા લામાં ન આવે, પણ તેનેજ વિચાર કરવાથી આત્મસ્વરૂપ સમજ વાનું બળ અંતઃકરણમાં પ્રગટે છે, અને એને એ પ્રમાણે ધ્યાનના પ્રયત્ન ચાલુ રહેતાં જે અગમ્ય ડાય છે, તેનુ કઇક સ્વરૂપ ગમ્ય થાય છે. અને અંતે પ્રયત્ન સફળતાનેજ પામે છે, અને અંતઃકરણથી દ્રઢપ્રત્યયપૂર્વક ભાવના કરો કે આ દેખાતા દેશ તે મારા નથી, જે આ દેશ માહ્યચક્ષુથી દેખાય
For Private And Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( अ१५ )
છે તેથી આત્માના દેશ ન્યારા છે. આત્માના દેશ તે લક્ષ્ય માં આવે એવે નથી, એટલે તે અલખ છે, અનુભવજ્ઞાનથી તે અસખ્ય પ્રદેશરૂપ વ્યક્તિ જે આત્મતત્ત્વ દેશ છે તેના પ્ર ભય ઉપજે છે. તમારા દેશમાં સાત ભયમાંના કાઈ પણ ભય નથી. માટે તે દેશનુ પુનઃ પુનઃ સ્મરણ કરો તે સંબંધી નીચેનું પદ સ્મરી જશે.
पद.
( अजपाजापे सुरता चाली - ए राग. ) अलख देशमे वास हमारा, मायासे हम है न्यारा;
निर्मल ज्योति निराकार हम, हरदम हम ध्रुवका तारा. अलख । १ । सुरतासंगे क्षण क्षण रहेना, हुनीयादारी दूरकरणी;
सो जापका ध्यान लगाना, मोक्षमहेलकी निस्सरणी, अलख. २ पहना गणाना सवहि जूठा, जब नहि आतम पीछाना वर विना भया जान तमासा, लणविन भोजनकुं खाना. अलख. ३ आनमज्ञान विना जग जाणो, मायामोहका अंधियाराः सद्गुरूसंगे आतम ध्याने, घटभिंतर मे उजियारा. अलख ॥४॥ सबसे न्यारा सब हममांहि ज्ञाता ज्ञेयपणा धारे; बुद्धिसागर धन धन जगमे, आप तरे परकुं तारे. अलख. |५| એમ અધ્યાત્મ સ્વરૂપની ભાવનામાં લીન થવાથી તમને
For Private And Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૬)
અત્યાનંદ પ્રાપ્ત થશે અધ્યાત્મજ્ઞાન અને તેની રમણતાથી અલૈાકીક સુખની પ્રાપ્તિ થાય છે, અધ્યાત્મશાસ્ત્રના મનનથી તેના વાચનથી અને તેના અનુભવથી જે સુખ થાય છે તે સુખની ખરાખર દુનીયાનુ કાઇ પણ સુખ નથી, અને અ ધ્યાત્મજ્ઞાની શ્રેષ્ટ શાશ્વત સુખ ભોગવે છે કહ્યું છે કે:
જ.
अध्यात्मशास्त्र संभूत, संतोष सुख शालिनः गणयंति न राजानं न श्रीदं नाऽपि वासवं.
|| ? ||
ભાવાઃ—અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા જેસ તાષ સુખ તેને ભોગવનારા મહાત્માએ રાજાએ, ધનને અને ઈંદ્રને પણ હીસામમાં ગણતા નથી.
વળી અધ્યાત્મ જ્ઞાન, ભાવના તથા અધ્યાત્મ શા અનુ સર્વોત્કૃષ્ટપણું બતાવતા શ્રી યશેાવિજયજી ઉપાધ્યાય કહે છે કે:
જોશે. वेदान्यशास्त्रवित् क्लेशं रसमध्यात्म शास्त्रवित् : भाग्यभृद् भोगमाप्नोति, वहते चंदनं खरः
।। ? ।।
વેદ શાસ્ત્ર, વ્યાકરણ, ન્યાય વગેરે શાસ્ત્રના જાણનારા પડિતા સામા સામી શાસ્ત્રાર્થ કરી અરસ્પરસ અહુ' અને
For Private And Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૭) મમતાના ગે એક બીજાનું ખંડન કરતા તથા આત્મસ્વરૂપના અજ્ઞાન એવા કલેશને પામે છે. અને તત્વજ્ઞાન થકી ઉત્પન્ન થયેલા વિવેક વડે: જેણે સ્વપરની વહેંચણ કરી આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવ્યું છે, યથાર્થ પણે અધ્યાતેમ શાસ્ત્રનું અનુભવ પૂર્વક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા અને યાત્મ શાસ્ત્ર વેત્તા ખરેખર સત્ય સુખના ભોક્તા બને છે. જેમ ચંદનના ભારને રાસભ ઉપાડી કલેશ પામે, પણ ચંદન નો ભંગ ભાગ્યવંત પામે એમ અધ્યાત્મ શાસ્ત્રની તથા અધ્યાત્મ જ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી વળી શ્રી યશોવિ જયજી ઉપાધ્યાયજી અધ્યાત્મ શાસ્ત્રને વિશેષ મહિમા સ્તવતા કહે છે કે ----
. धनिर्ना पुत्रदारादि, यथा संसारवृद्धये; तथा पांडित्यप्तानां शास्त्रमध्यात्मवर्जितं. ॥१॥ अध्येतव्यं तदन्यात्म शास्त्रं भाव्यं पुनःपुनः अनुष्टेय स्तदर्थश्च, देयो योग्यस्य कस्यचित् . ॥ २ ॥
ભાવાર્થ –ધનવંત ગૃહસ્થને જેમ પુત્ર સ્ત્રી પરિવારાદિક સંસારની વૃદ્ધિ માટે થાય છે, તેમ અધ્યાત્મ શાસ્ત્ર જ્ઞાન વજીત અભિમાની પંડિતેને વ્યાકરણ, ન્યાદક શાસ્ત્રાભ્યાસ પણ સંસારની વૃદ્ધી અર્થે છે. તે
For Private And Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૮ )
માટે તમારે અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ કરવેા, વારવાર અધ્યાત્મ શાસ્ત્રાના રહસ્યની હૃદયમાં ભાવના કરવી. - ધ્યાત્મ શાસ્ત્રના અર્થનું તમારું વારંવાર ચિંતવન કરવું અને અધ્યાત્મ જ્ઞાન યેાગ્ય જે પુરૂષ હાય, તેને જ્ઞાનીએએ આપવું, અને જે કેાઇ યાગ્ય સદ્ગુણી ઉત્તમ જીવ હાય, તેને અધ્યાત્મ શાસ્ત્રના અર્થ દેવે, શિખવવે. અયા ગ્યને અધ્યાત્મ શાસ્ત્ર શિખવવું નહિં અને અયેાગ્યને આત્મ જ્ઞાનની કુચીએ આપવી નહી. શ્રી મહાનીશિય સુત્રમાં અયોગ્યને ઉપદેશ ન આપવા તે માટે કહ્યુ` છે. યથા મજ્ઞાાતિથ
गाथा.
आमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ: एव सिद्धंत रहस्से अवाहारं विणासे || १ ॥
કાચા ઘડમાં નાખેલું પાણી જેમ ઘડાને નાશ કરે છે. એમ તત્વ સિદ્ધાંત રહ્યુસ્ય પણ અયેાગ્ય અને તાં તેના આત્માનો નાશ કરે છે. “જ ઊગસ શુથ્થુ નદાયલ” યેાગ્યને સૂત્ર અને સત્રાર્થ દાન ન આપવુ કર ણકે તે જીવની ચૈગ્યતા વિના અથ ગ્રંડ, પ્રરૂપે, અને ઉલટું વન કરી દુર્ગતિ જાય, માટે આત્માથી પુ રૂષને અધ્યાત્મ શાસ્ત્રનું તે તેના રહસ્યને ઉપદેશ આપશે.
For Private And Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૯ )
આત્મપદના અી ભવ્ય પુરૂષે તધેતુ અને અમૃત ક્રિ ચાનું સેવન કરવું, તખેતુ અને અમૃત ક્રિયાથી આત્મસ્વ ભાવ શુદ્ધ નિર્મળ પ્રકાશે છે.
ક્ષુદ્રતા, લાભ, રતિ, દીનતા, મત્સરીપણુ, ભય, શતા, અજ્ઞાનતા, એ દાષાના સંગથકી જે ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાના આરંભ નિષ્ફળ જાય છે. એ દોષોથી આત્મગુની વૃદ્ધિ થતી નથી, પણ ઉપરના દોષાના પરિહાર કરી જે ક્રિયા કરવામાં આવે છે તે ક્રિયા સફળ થાય છે, આમસ્વરૂપની પ્રાપ્તિ જેનાથી થાય તેજ ક્રિયા આદેય જાણવી. મેાક્ષમાર્ગને અનુસરનારી ક્રિયાના છેદ કરવા નહીં. જેમને તેમ ધર્મોદ્યમમાં પ્રવર્તવું આત્મધર્મસાધ્ય જાણી પુદ્દગળમમતાને રિડરવી, આત્મધર્મ માં રૂચિ થયા વિના પુંગળ ઉપર થતી મમતા ત્યાગી શકાતી નથી. તમે શુદ્ધબુદ્ધિથી વિચારશે તેા માલુમ પડશે કે જે વસ્તુપ્રિય લાગે છે, તેની રૂચિ થાય છે. આત્મજ્ઞાન થવાથી આત્માજ પ્રિય લાગે છે. અને તેનું ત્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી જડવતુ પ્રિય લાગે છે, રાજડ વસ્તુઓ ક્ષણિક છે, એમ જ્યારે ખરેખર અંતઃકરણમાં શ્રદ્ધા થાય છે, ત્યારે તે વસ્તુઓના તરફ થતી પ્રવૃત્તિ દૂર થાય છે, અને આત્મધર્મ પ્રગટ કરવા પ્રવૃત્તિ થાય છે, અને પેાતાનાં શુદ્ધ આત્મધર્મમાં પ્રવૃત્તિ થવાથી સમતાભાવ પ્રગટે છે, અને અનુક્રમે આત્મા પરમાત્મપદ સા
For Private And Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३२० )
ધ્ય કરે છે. શરીરમન વાણીથી ભિન્નપણે વતા આત્મા ક્ષણે ક્ષણે અન તસુખ ભોગવે છે. અને સર્વ પ્રકારના કર્મોથી રહીત થઇ મેાક્ષપદ પ્રાપ્ત કરે છે, હું ભવ્યઆત્મા મનુષ્ય જન્મને અમૂલ્ય સમય માયામાં ફસી ફ્રગટ ગુમાવીશ નહિ. આત્મશક્તિ પ્રકાશ ગ્રંથ અત્ય મગળ.—
श्लोक.
पेथापुरे शुभे ग्रामे, विहितं मासकल्पकम् । आत्मशक्तिप्रकाशस्य, समारम्भः कृतः शुभः नेत्ररसनवेलाब्दे, वैशा शुक्लपक्षके; तृतीयायां समाप्तोऽयं बुद्धयब्धिमुनिना कृतः आत्मशक्तिप्रकाश ग्रन्थः समाप्तः
॥ शुभंभूयात् ॥
For Private And Personal Use Only
॥ १ ॥
॥ २ ॥
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३५१ )
ॐ ह्रीं सिद्धेभ्यो नमः
मुनिराज श्री बुद्धिसागर विरचितं आत्मप्रदीपशतकं प्रारभ्यते ॥
हृदि ध्यात्वा गिरामीशं गुरुं तत्त्वार्थबोधकम् ।। आत्मप्रदीपनामानं ग्रंथं विस्तारयाम्यहम् || १ || कल्पद्रुतोऽधिको यस्य वा चिन्तामणिरत्नतः ।। धर्मकामार्थसाधीयान् प्रतापो मुक्तिदायकः ॥ २ ॥ यस्याशिपो जडः शिष्यः भूतले पण्डितो भवेत् ॥ गुरुः पार्श्वमणिर्ज्ञेयः सेव्यः स्तुत्यः सदा मुदा ॥ ३ ॥ स्तुत्या भक्त्या सदाराध्यः सद्गुरुर्देवसदृशः ॥ यस्य शुद्धोपदेशेन स्वात्मसिद्धिः प्रजायते ॥ ४ ॥ मिथ्यातत्त्वोपदेशेन कुगुरोर्लक्षणं स्फुटम् ॥ हालाहलं वरं पेयं कुगुरोः संगतिं त्यज ॥ ५ ॥ मनुष्यजन्म संप्राप्य दुर्लभं कामधेनुवत् ॥ सम्यग् धर्मोपदेष्टारः सेवनीया विशेषतः || ६ || जीवाजीव पदार्थों द्वौ भाषितौ सर्वज्ञानिभिः ॥ चेतनालक्षणं तत्र जीवस्य परिकीर्तितम् ॥ ७ ॥ जडात्मलक्षणोऽजीव: सर्वविद्भिः प्रकीर्तितः ॥ एकेन्द्रियादिभेदेन जीवाः पञ्चविधाः स्मृताः ॥ ८ ॥
For Private And Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(३२२) द्विविधाश्च पुनर्जेया मुक्ताऽमुक्तप्रभेदतः ॥ धाऽधर्मों नभःकालौ चत्वारोऽमूर्तकाः स्फुटम् ।। ९ ॥ मूर्तिमत्पुद्गलं द्रव्यमजीवाः पञ्च ते मताः॥ गुणानामाश्रयो द्रव्यं पर्यायाणां विशेषतः ॥ १०॥ द्रव्यषट्केन पूर्णोऽयं लोकः सूत्रे प्रकीर्तितः ।। लोकस्य त्रिविधा भेदा नभोऽलोके च शाश्वतम् ।। ११ ।। द्रव्यार्थिकं नयं श्रित्वा षड्द्रव्यं शाश्वतं मतम् ॥ पर्यायार्थिकतो ज्ञेयं तदनित्यं सदा बुधैः ॥ १२ ॥ गुणानां सहभावित्वं पर्यायाणां क्रमोद्भवः ॥ लक्षणं सर्ववित प्रोक्तं तत्त्वज्ञानाय नान्यथा ॥ १३ ॥ आदेयं जीवद्रव्यं स्वं ज्ञानचारित्रलक्षणम् ।। कालादिपञ्चकाद्भिन्नः सोऽहं चिन्मयचेतनः ॥ १४ ॥ पुद्गलस्कन्धरूपं यत् कर्मत्याज्यं विवेकिभिः॥ येन चेतनरूपोऽपि पुद्गल इव दृश्यते ॥ १५ ॥ अनाद्यनन्तजीवस्य शुद्धा स्वाभाविकी स्थितिः॥ कर्मणा परिणामित्वमात्मनो व्यवहारतः ॥ १६ ॥ स्वस्मिञ् शुद्धनयं श्रित्वा कल्प्यते परिणामिता ।। यदा कर्मविमुक्तः स्याज्जीवः सिद्धसमस्तदा ॥ १७
For Private And Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(323)
आत्मनः शिवसौख्या द्विधा चारित्रसङ्गतिः ॥ द्रव्यतो भावोक्ता साधनसाध्यतायुता ॥ १८ ॥ आत्मीयध्यानधाराभि धतकर्मरजः कणः ॥
आत्मनः स्वच्छतां लब्ध्वा भुङ्क्तेऽनन्तं सुखं सदा ॥ १९॥ आत्मैव परमात्मेति प्रज्ञाऽस्त्रवनिरोधिनी ॥ भावनीया मुमुक्षूणां प्रमादत्यागपूर्वकम् ॥ २० ॥ आत्मधर्मोपदेष्टारः सुत्रता मुनयो मताः ॥ तान्प्रणम्य महाभत्तया श्राव्यो धर्मः सुशिष्यकैः ॥ २१ ॥ सद्गुरुं शरणीकृत्य सुधियस्सुपथादराः ॥ मोक्षाभिलाषुकारिशष्याः गच्छन्ति परमं पदं ॥ २२ ॥ मोक्षावाप्तिः कदा किं स्यात् सद्गुरोर्ज्ञानमन्तरा || सनेत्रा नापि पश्यन्ति पदार्थान् भानुमन्तरा || || २३ ॥ श्रद्धावलम्बिन शिष्याः परोपकृतिसाधकाः ।। विनेयास्तत्त्वमार्गस्य ज्ञातारः प्रभवन्ति हि ॥ २४ ॥ जिनाज्ञा साधकास्स्वस्थाः सूक्ष्मबुद्धयावलोककाः || तत्वात्वस्य ज्ञानेन सत्यमार्गावलम्बिनः || २५ ॥
गुर्वाज्ञां मन्यमानाः स्युः शिष्याः सम्यग्द्यालवः || धर्ममार्ग वितन्वानः याता यास्यन्ति सद्गतिम् ॥ २६ ॥
For Private And Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(३२४) रागद्वेषविहन्तारः गाम्भीर्यादिगुणान्विताः ॥ पवित्राः शिष्यकाः सम्यगधर्ममाभ्यन्तरंगताः ।। २७ ।। मोक्षमार्गः कथं प्राप्यः धर्ममाभ्यन्तरं विना ॥ बाह्यधर्म परित्यज्य आन्तरं भज भक्तितः ॥ २८ ॥ स्याद्वादवादिभिः प्रोक्तमात्मतत्त्वं सुखावहम् ॥ नित्यानित्यं सदानन्दमरवण्डं निर्मलं सदा ।। २९ ॥ ज्योतिर्मयं गुणाधारं ज्ञानगम्यं निरक्षरम् ।। स्वच्छं शुद्धं जडातीतं लोकालोकप्रकाशकम् ॥ ३० ॥ जन्मातीतं जरातीतं देहातीतं च चिन्मयम् ।। निर्लेपं च निराकारं निस्संगं च महोमयम् ।। ३१ ।। अजं स्वयंभुवं व्यक्त्या अनाद्यन्तं च साक्षरम् ।। एतादृशं विजानाति आत्मतत्त्वं स योगिराट् ॥ ३२ ॥ शिष्यैर्विचक्षणैर्योग्यो धर्म आराध्य आत्मनः ।। असतः किं सदुत्पत्तिः चिन्तनीयं च साक्षरैः ॥ ३३ ॥ गतानुगतिको लोकः स्थूलबुद्धयावलोककः ॥ तस्य सङ्गं परित्यज्य आदेयः सत्पथो विदाम् ॥ ३४ ।। भावधर्मप्रशून्या ये द्रव्यधर्मप्रवर्तकाः ॥ आत्मोपयोगशून्यत्वात् कथं मोक्षं प्रयान्ति ते ॥ ३५ ॥
For Private And Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 3२५) परित्यक्तप्रमादा ये शुक्लं ध्यानं स्ववीर्यतः ॥ ध्यायन्ति वतिनः सम्यग् ज्ञातविश्वा भवन्ति ते ॥ ३६॥ एकाग्रचित्तवृत्त्या ये आत्मानं निर्विकल्पकम् ॥ ध्यायन्ति स्वस्थतां प्राप्य परमानन्दं भजन्ति ते ॥ ३७॥ महधैर्य समालम्ब्य शासनोद्योतकारकाः ॥ प्रवृत्ताः साध्यसिद्धयर्थ आत्मतत्त्वस्य सम्मुखाः ॥ ३८ ॥ शिष्या एतादृशा योग्याः धर्मकामार्थसाधकाः ॥ मोक्षतत्त्वं समाराध्य बुद्धसिद्धा भवन्ति ते ॥ ३९ ।। ऐहिकामुष्मिकं सौख्यं जानीहि क्षणिकं मुधा ॥ अनन्तं शाश्वतं सौख्यं भजध्वं सत्यमात्मनः ॥ ४० ॥ निश्चलं निर्मलं ज्ञेयमात्मतत्वं सुखप्रदम् ॥ यस्य शुद्धप्रबोधेन भवत्यर्हन् महीतले ॥ ४१ ॥ धमति यः सितं कर्म सिद्ध इति प्रकोर्तितः ॥ सिद्धत्वं नात्मनो भिन्नमात्मैव सिद्धतां श्रयेत् ॥ ४२ ।। अर्हतोऽभिन्न आत्मैव सोऽहं मोक्षमयः परः ॥ ज्ञानतोऽभिन्न आत्माऽहं भिन्नोऽभिन्नो विवक्षया ॥४३॥ रोगचिन्ताविनिर्मुक्तः अदेही देहवान् कथम् ॥ लिङ्गी नाऽहं कथं लिङ्गी चिन्त्यं चैतन्य चिन्तया ॥४४॥
For Private And Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(३२६) मदीयं कल्पितं यद्यद् मरीचिजलसनिभम् ॥ तत्तु मिथ्या विजानोहि बन्धो ममेति बुद्धितः ।। ४५ ।। अहं ममेति बुद्धिस्तु संसारोत्कर्षकारिणी ॥ उदासीनेन चित्तेन सज्जना धर्मसाधकाः ॥ ४६ ॥ शुद्धं स्वाभाविकं धर्ममात्मनः सेवते सुधीः ॥ कीर्त्यपकीर्तितः किन्ते त्वं भिन्नोऽसि ततः स्वयम् ॥४७॥ आत्मतत्त्वावबोधेन बालोऽपि वृद्धतां श्रयेत् ॥ आत्मनोऽज्ञानतो वृद्धो बालचापल्यमाश्रयेत् ॥ ४८ ।। भवद्धिप्रवर्द्धिन्या अविद्यायाः कुतः मुखम् ॥ अतोऽविद्यां परित्यज्य आत्मविद्यां समाश्रयेत् ।। ४ ।। आसन्नै विभिर्जेया तत्त्वविद्या तु दुर्लभा ॥ ततः सर्वप्रयत्नेन आत्मविद्यां समाश्रय ॥ ५० ॥ विद्यते नात्मनो नाम अनाम्यात्मा श्रुतिस्मृतः ॥ नृस्वर्गीत्यभिधानन्तु जानीहि व्यवहारतः ।। ५१ ।। अछेद्यः स्यात्कथं छेद्यः अछेद्यत्वमनंशतः ।। ज्ञेयत्वेनाभिभासन्ते अन्यद्रव्याणि चात्मनि ।। ५२ ।। ज्ञाताऽहं जगतां शश्वत् विद्यन्ते कारकाणि षट् ।। मयीति शुद्धरूपेण तेषां कर्ताऽस्मि निश्चयात् ॥ ५३ ।।
For Private And Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३२७ )
चक्षुषा दृश्यते यद्यत् पुद्रलाकृतिचेष्टितम् ॥ त्वत्तो भिन्नं विचार्यत्वं त्यज्यान्यपरिणामिताम् ||२४|| जगदांध्यकरींमायां किम्पाकफलसन्निभाम् ॥ आत्मनोऽन्यां विदित्वा त्वं चिदात्मानं विभावय ॥ ५५ ॥ सार्थक्यं जन्मनो विद्धि सूत्रशास्त्रेषु सम्मतम् ॥ आत्मतत्त्वं समाराध्यं त्रैकालिकमनश्वरम् ॥ ५६ ॥ अभिमुखी यदा स्यान्ते चेतना स्वयमात्मनः || तदा कर्माष्टकं जित्वा प्राप्नोषि परमं पदम् ।। २७ ।। स्वभावनियती कालस्तु कर्मेति कारणम् ॥ उद्यमः पञ्चमो ज्ञेयः एतैः कार्यस्य सिद्धता ॥ ५८ ॥ कथं कार्यस्य सिद्धिः स्यात्कालेनैकेन हेतुना || एकान्ततो हि मिथ्यात्वं विज्ञेयं सुविचक्षणैः ॥ ५९ ॥ पुरुषार्थः प्रकर्षेण कर्तव्यो विबुधैर्जनैः ॥ दुर्लभमुद्यमं विद्धि सम्प्रतिपञ्चमारके ॥ ६० ॥ भिनत्ति कर्मणो ग्रन्थिं छिनत्ति सर्वसंशयान् ॥ गुर्वाज्ञया यतेत स्वे सम्यग् धर्मे सुख दे || ६१ ॥ नोकोऽप्युद्यमः कार्ये एकान्तेनैव कारणम् ॥ यथायोग्यं हि विज्ञेयं कारणं दुःखवारणम् || ६२ ॥
For Private And Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२८) मुक्त्यर्थं त्यक्तलोकानां यतितव्यं हितैषिणाम् ।। शुद्धाऽसंख्यप्रदेशैश्च आत्मव्यक्तिर्यतो भवेत् ।। ६३ ॥ ज्ञात्वा प्रतिप्रदेशं च शक्त्यानन्त्यं सदा सदा ॥ पर्यायानन्ततामात्मा ज्ञेयो ध्येयश्चयोगिभिः ॥ ६४ ॥ एकोऽसंख्यप्रदेशानामात्मैका चोपयोगिता ॥ अन्यथा ज्ञानभेदेन आत्माऽसंख्यत्वमापतेत् ॥ ६५ ॥ प्रदेशान्निर्मलानन्दान ज्योतीरूपान्सनातनान् ॥ शुद्धात्मनः प्रजानीहि सुखं यत्रानुभूयते ॥ ६६ ॥ आत्माऽस्पर्यः कथं स्पर्यः अग्राह्यो ग्राह्यतां कथम् ।। प्रामोतीति विचार्यः सः चेतनो योगिभिर्धिया ॥६॥ गन्धातीतः स आत्माऽपि गन्धं जानाति ज्ञानतः ॥ रसातीतस्स आत्माऽपि रसं जानाति ज्ञानतः ॥ ६८ ॥ स्पर्शातीतस्स आत्माऽपि स्पर्श जानाति ज्ञानतः ॥ वर्णातीतस्स आत्माऽपि वर्ण जानाति ज्ञानतः ॥ ६ ॥ पुण्यातीतस्स आत्माऽपि पुण्यं जानाति ज्ञानतः ।। पापातीतस्स आत्माऽपि पापं जानाति ज्ञानतः॥ ७० ॥ अन्यान ज्ञानेन जानाति आत्मा सर्वार्थसाधकः ॥ अन्यः कोऽपि न जानाति आत्मानमिति निश्चयः ॥७॥
For Private And Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ३२५ )
सर्व treat आमा चैतन्यतः स्वयम् ॥ sai दर्पण मास: तथैवात्मनि भासनम् ॥ ७६॥ ज्ञाना शक्तितः सर्वपदार्थो शायते ध्रुवम् || नित्यत्वादात्मनः पूर्वजन्मनो जातृशक्तिता ॥ ७३ ॥ आत्मानं अणिकं केचिदाहस्तेषां मतक्षतिः ॥ पुण्यपापस्य भकत्वं घटते क्षणिके कथम् || ७४ ॥ पुण्यपापस्य भोक्तुत्वं नित्येऽनित्ये तु चेतने । घटने त्वं विजानीहि तद्भोक्ता व्यवहारतः ॥ ७५ ॥ भूता महर्षया ये ये आत्मध्यानं कृतं च तैः ॥ ध्यानेन पराशान्तिर्लब्धयोऽनेकशस्तथा ॥ ७६ ॥ परित्यज्यान्यकार्याणि चिदानन्दं भजस्व भो || इष्टावाप्तिर्यता मुक्तिरूपादेयं सदुत्तमम् ॥ ७७ ॥ भुं विभुं परेशानमात्मात्मानं स्मरेवदा || नदा सतन्मयो भूत्वा स्याज्जन्मादिविनाशकः ॥ ७८ ॥ महश्वरं महाधारं अच्युतानन्दकं स्मरेत् ॥
१ प्राप्नोति ध्रुवं सौख्यं भूत्वा श्रीजगदीश्वरः ॥ ७९ ॥
शिव स्वयम्भुवं भत्तया बन्दस्वान्तरदृष्टितः ।। भोक्ता स्वकीयरुद्धीनां शंकरस्त्वं सदा शिवः ॥ ८e ||
For Private And Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(330)
आत्मानं तु त्रिधा विद्धि बाह्योपाध्यादिभेदतः ॥ आत्मबुद्धिः शरीरादौ बहिधीमान्नरः स्मृतः ।। ८१ ।। बहिर्धिया भवभ्रान्ती रागादिक्केशसंततिः ।। त्यक्त्वा देहात्मबुद्धिं त्वं देहाद्भिन्नं विभावय ।। ८२ ॥ देहस्थोऽपि न देही यः वाचाभिन्नस्तथामृतः || दुग्धे नीरं तथा देहे आत्माऽसंख्यप्रदेशकः || ८३ || पिस्थोऽपि न रूपी यः सोऽरूप्यात्मा निरञ्जनः || निर्लेपोsनश्वरः साक्षात् कैवल्येन प्रकाशते ॥ ८४ ॥ सच्चिदानन्दरूपेण स्थितिर्यस्य स्वभावजा || परिज्ञाय यमात्मानं सन्तस्सद्गतिभाजकाः ॥ ८५ ॥ आत्मनो गुणनाशेन स्वयमात्मात्महिंसकः || भावयामयः सोऽस्ति स्वात्मधर्मप्ररक्षणात ।। ८६ । विश्वेश भुवने भास्वान वीतरागः कृतार्थकः ॥ तत्त्वं कुत्रापि नो लभ्यं वृथा किं वं प्रधावसि ॥८७॥ त्वयैव प्राप्यते शीघ्रं सम्यकत्वं निश्वलं शुभम् ॥ अभीष्टान्धिसुखाब्धिस्त्वं मोक्षः त्वत्तः प्रजायते ॥ ४८॥ भवान्धेः पारमेत्येव भन्यो भव्यत्वभावतः ॥ अहं भव्योऽथवाऽभव्यः भव्यस्यैतादृशी मतिः ।। ८९ ॥
For Private And Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(331)
अपक्षेण त्वं युक्तः अस्ति नास्ति गुणान्वितः ॥ आनन्त्यमस्तितायाश्च नास्तितायास्त्वयि ध्रुवम् ॥९०॥ स्वद्रव्येण स्वकालेन स्वक्षेत्रेण स्वभावतः ॥ अस्तित्वमात्मनोज्ञेयं भव्यैश्शास्त्रविशारदैः ॥ ९१ ॥ नास्तिता परवस्तूनां द्रव्यादितस्तथात्मनि ॥ ज्ञेया सापेक्षया बुद्ध्या अस्ति नास्ति त्वसङ्गतिः ॥९२॥ अस्ति नास्तित्वमाश्रित्य सप्तभङ्गी तथात्मनि || सप्तभङ्गी तथा ज्ञेया नित्यत्वादेश्व चेतने ॥ ९३ ॥ विश्वानन्दो महावीरः निर्मलशक्तिधारकः ॥ त्वं त्वां स्वयं विजानीहि मुक्तिराजश्च निष्क्रियः ॥ ९४॥ शत्रुञ्जयस्स्वभावेन भव्यवृन्द विबोधकः ॥ स्वसंवेद्यः सदा श्रीमान् केवलज्ञानभास्करः ॥ ९५ ॥ शीतलो धर्मनाथश्च निर्मायः सत्स्वरूपकः ॥ स्वस्वरूपोपयोगी यः रत्नत्रयीनिकेतनः ॥ ९६ ॥
एतादृशस्वरूपस्य भोक्तृत्वं तत्र रोचते ॥
अतो मोहं परित्यज्य कुरुष्वात्मनि भावनाम् ॥ ९७ ॥ निश्चलध्यानतोऽवाप्तिः आत्मतत्त्वस्य कर्मच्छित ॥ निन्दां निन्द्रां परित्यज्य सत्यं तवं भजस्व भो ॥ ९८८
For Private And Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( २) शत्रुषि मया वादिर्यस्य मानापमानयोः ॥ रणे पणौ ममा बुद्धिमुक्तिसिद्धिस्तदात्मनः ॥ ९ ॥ जगत् कुंटुम्बकं यस्य वृतं दुःखप्रमञ्जनम् ।। तस्यात्मनश्च सिद्धिःस्यात् सर्वविद्भिः प्रकीर्तिता ॥१०॥ धर्मादानसमं नास्ति अन्यदानं महीतले ।। अतो धर्मप्रदानार्थ सतां स्वाभाविकी स्थितिः ॥१०॥ इन्दुरमनवेलाब्दे ज्येष्टमासेऽसिते दले ।। पञ्चम्यां ग्रन्थपूर्णत्वं बुद्धयब्धिमुनिना कृतम् ॥ १० ॥ विजापुरीयश्राद्धानामात्मार्थ शतकं कृतम् ॥ आत्मप्रदीपग्रन्थस्य श्रोतास्स्स्युश्च सिदिगाः ॥ १० ॥
इविश्री आत्मदीपमाल मसं.
For Private And Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only