________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
बहिस्तुप्यति मूढारमा पिहितज्योतिरन्तरे ॥ तुप्यत्यन्तः प्रबुद्धात्मा बहिातकौतुकः ॥ ६ ॥
અર્થ—આન્તર જ્યોતિ અછાદિત હેવાથી, મૂહાત્મા બહામાં આનન્દ માને છે, અને પ્રબુદ્વા મા બાડા કેતુક ટાળી દેઈ અન્તમાં તેષ માને છે.
• વિવેચન –જેને સમક્તિ પ્રગટયું નથી એ બહિશાત્મા શરીર, ધન, ધાન્ય, ક્ષેત્ર, રાજ્ય, વેપાર, નાટક, સ્ત્રી, પુત્ર, આદિ બાહ્ય વસ્તુઓમાં સુખ માને છે. જ્યાં સુધી અન્તર આત્મતિ હંકાએલી છે, અને તેને અનુભવ થયો નથી, ત્યાં સુધી પુદગલ વસ્તુમાંજ આનન્દ મૂઢ માને છે. મૂઢાત્માની અજ્ઞાન યોગે એવી દશા થઈ રહી છે. અને જ્યારે અન્તર તિ પ્રગટે છે ત્યારે જ્ઞાની આમ આત્માના સ્વરૂપમાંજ આનન્દ માને છે. બાહ્ય વસ્તુઓમાં, તથા સ્વપ્રમાં પણ આનંદ માન નથી, બાહ્ય દશારૂપ નાટકના ખેલથી અન્તરમા શાંત થાય છે. બાહ્યદશામાં સુખ નથી. એવી તેની દ્રઢ ભાવના નિશ્ચયને ભજનારી થાય છે.
न जानन्ति शरीराणि सुखदुःखान्यबुद्धयः ॥ निग्रहानुग्रहधियं तथाऽप्यत्रेव कुवैते ॥ ६१॥
અર્થશરીર સુખ દુઃખ જાણતાં નથી. તે પણ અજ્ઞાની તેના ઉપર નિગ્રહાનુગ્રહ બુદ્ધિ રાખે છે.
For Private And Personal Use Only