________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૫)
એવી સ્થીતિ પ્રાપ્ત થાય, ને વાઘરી ધીવર ચડાળ વિગેરે મૂળ વા એવાં પાપ ભોગવવાની અન્ય જાતિયેા અને તેમાં પાપના પાછે બધ કરવામાં આવે—એવા જાડા ખેલવાના ધંધા, Rsિ'સા કરવાના જ ધંધા, ચારી કરવાના ધંધા, મહા આરંભ કરવાના ધંધા, પ્રાણીઓને કાપી નાખવાના ધંધા, ખાલ ત્યા, સ્ત્રી હત્યા, સાધુ હત્યા; વિગેરે હત્યા કરવી. તે સર્વ પાપાનુઅધીપાપ જાણવું. એ પાપાનુ અધીપાપ કરી જીવ નરક અને તિર્યંચ આદિ ગતિમાં અવતરે છે. અને ત્યાં વિવિધ પ્રકારનાં દુ.ખા ભાગવે છે, તાઢ, તડકે, ભૂખ, તૃષા વિગેરે અનેક પ્રકારનાં દુઃખ પીડાએ ભાગવવી પડે છે.
આ પ્રમાણે પુણ્ય અને પાપ પણ વિચારો રૂપલેશ્યાનું જ ફળ છે. કલ્યાણુની ઇચ્છાવાળાએ શુદ્ધ વિચા રને હૃદયમાં જાગ્રત કરવા. આ ઠેકાણે સમજવું કે, શુદ્ધ વિચાર એ આત્માના સ્વરૂપ સંબંધી વિચાર જાણવા. શુદ્ધ વિચાર એ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ઉત્તમ શક્તિ છે, કર્મરૂપ ખળતો અગ્નિ એલવવા શુદ્ધ વિચાર મે ઘના જળની વૃદ્ધિ સમાન છે, આત્મસ્વભાવ સકાળ જાગ્રત રાખવા એ શુદ્ધ વિચારના અવધિ છે, અને એજ સર્વોત્તમભક્તિ છે, શુદ્ધ વિચારથી આત્મસ્વરૂપમાં અખંડ અનુસંધાન કરવું એજ ભક્તિની પરાકાષ્ટા છે,
For Private And Personal Use Only