________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭)
આવી સ્થિતિ હાય છે, ત્યારે જ્ઞાનીની સ્થિતિ કેવી હાય
છે તે મતાવે છે.
જ્ઞાની ગામમાં કે વનમાં પોતાના નિવાસ ૫ત નથી, કારણ કે, ગ્રામ અગર વન એ કઈ આત્માનુ સ્થા ન નથી તેમજ શરીર પણ આત્માનું સત્ય રહેવાનું સ્થાન નથી, ત્યારે આત્મા કયાં રહે છે તે બતાવે છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તે અસંખ્યાતા પ્રદેશ અરૂપી છે, અજ છે, અવિનાશી છે, અકેક પ્રદેશે અનંત જ્ઞાન, દર્શન ચારિત્ર રહ્યું છે. અસંખ્યાત પ્રદેશ મળીને જ્ઞાન અને દર્શન રૂપ ઉપયોગ પ્રગટે છે. વળી આત્મા શુદ્ધ નિશ્ચય નિયમથી જોતાં નિર્જન છે. પાતાના સ્વરૂપથી કોઈ પણ વખતે ચલાયમાન થતેા નથી, માટે તે અચલ છે. તથા આત્માની આદિ પણ નથી તેમ અન્ત પણ નથી. પરમાનં દમી છે. સમયે સમયે અનંત સુખના ભાકતા છે. પા તાના શુદ્ધ સ્વરૂપને વિલાસી છે. તેવે શુદ્ધાત્મા તેજ જ્ઞાનીને રહેવાનું સ્થાન છે. પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી શુદ્ધ અસખ્ય પ્રદેશી આત્માજ જ્ઞાનીનુ નિવાસ સ્થાન જાણવું શુદ્ધાત્મ સ્વરૂપમાં નિવાસ સ્થાન જાણતા જ્ઞાની ઇષ્ટ અને અનિષ્ટ વસ્તુઓના સ ંચાગે રાગ દ્વેષથી લેપાતા નથી. તેમજ ગ્રામ, હવેલી તથા વન વિગેરેને પોતાનુ' નિવાસ સ્થાન કલ્પી મમતા ભાવ સેવન કરતા
For Private And Personal Use Only