________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
નથી. તેમજ શરીરમાંથી પણ જેને આત્મ બુદ્ધિ ઉડી ગઇ છે એવા જ્ઞાની શરીરમાં પણ મમતા ભાવ ધારણ કરતે નથી. જ્ઞાનીની. આવી સ્થિતિ સહેજે અને છે, અને તેથી તે પાતાની રૂદ્ધિ પ્રગટ કરે છે, અને અનંત સુખના ભાક્તા અને છે.
देहान्तरगतेबीजं देहेऽस्मिन्नात्मभावना ॥
बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥ ७४ ॥ आप भावनां देहमें देहतरगति हेत || आप बुद्धिजो आपमें सो विदेहपद देत ।। ६१ ।।
અર્થ-દેહાંતરગતિનું બીજ આ દેહમાં આત્મભાવના કરવી તેજ છે. અને વિદેહપદ નિષ્પત્તિનું બીજ તે આત્મામાંજ આત્મભાવના કરવી તેજ છે.
વિવેચન—દેહાંતર એટલે ખીજો ભવ, તેમાં ગતિ એટલે ગમન કરવાનું કારણ શું? તે એજ કે આ દેહમાં આત્મ બુદ્ધિ ધારણ કરવી તેજ છે. અનંતાભવ આત્માએ ધારણ કર્યાં, તેનું કારણુ અહિરાત્મ ભાવના છે અને મુ ક્તિનું કારણ તેા આત્માને આત્મા ધારવા તેજ છે. આ માનૈજ આત્મા ધાર્યા વિના ફાઇની મુક્તિ થ નથી, અને થવાની પણ નથી આત્મસ્વરૂપના જ્ઞાનથી મુક્તિ પદની પ્રા ત છે. આત્માના જ્ઞાનિવના ગુણુઠાણુ તાણ્યું આવતુ ન
For Private And Personal Use Only