________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭) જ્ઞાન થયું છે, એ મુનીશ્વર ગ્રહણ કરવામાં અાવ્ય એવી પુદગલ વસ્તુને ગ્રહે નહિ, કારણ કે, આ આત્માને પુલ વસ્તુ ગ્રહણ કરવા લાયક નથી, એ પુગલ વસ્તુને ગ્રણ કરી સંસારમાં પરિભ્રમણ કરે છે. કેઈ વખત દેવ થાય છે, તો કઈ વખત મનુષ્ય થાય છે, અને તે જીવ પાછો કોઈ વખત તિર્યંચ થાય છે, અને વળી તે પાછો નારકપણે ઉત્પન્ન થાય છે. જડ એવું પુદ્ગલ દ્રવ્ય ત્રણે કાલમાં આત્માને હિતકારક નથી. આહાર પણ પુદ્ગલને, તેમ પાન પણ પુદ્ગલનું તેમ પંચપ્રકારનાં શરીર, અને છે પ્રકારની લડ્યા, આદિસવ પુદ્ગલજ જાણવું. જ્ઞાનાવર થીયાદિ આઠ કર્મની વણાઓ પણ પુલ વસ્તુ જાણવી. એમ પુલ પરમાણુઓના ઔધોને ગ્રહણ કરતે આત્મા અનંતી અવંતીવાર દુઃખ પાત્ર બન્યો. અનંતસિદ્ધજીએ વમેલી પુગલ એંઠને પણ સુખની પિપાસાએ ગ્રહણ કરતા જડ જે બની ગયે. જો કે વર્ણ, ગંધ, રસ અને પર્શ મય એવું પુદ્ગલ દ્રવ્ય સદાકાળ આત્માથી ભિન્ન છે, તે પણ આત્મા તેમાં સુખની બુદ્ધિ ધારણ કરી છેતરાય છે. જેમ મૃગલાં ઝાંઝવાનાં જલમાં, ખરાજલની બુદ્ધિ ધારણ કરી, જલ પીવા દેડે છે, પણ જ્યારે પાસે જાય છે,
ત્યારે નિરાશ થાય છે, તેમ અજ્ઞાનીજીવ પુગલ વસ્તુને પિતાની માની, તેનું ગ્રહણ કરે છે. પણ જ્યારે મરતી
For Private And Personal Use Only