________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
અઃ—મને નહી દેખતા એવા આલાક મારો શત્રુ નથી, કે મ્હારા મિત્ર નથી, અને મને દેખતા આલોક નારા શત્રુ નથી કે મારેો મિત્ર નથી, આત્મસ્વરૂપ પ્રતિપક્ષઋતુ, વા અપ્રતિપન્નછતે, આ લેાક મારા ઉપર શત્રુ મિત્રભાવને અ’ગીકાર કરે નિહ'; તેમાં આત્મસ્વરૂપ અપ્રતિપન્નછતાં મને નડી દેખતે એવા લે મારા શત્રુ કે મિત્ર નથી. અપ્રતિજ્ઞછતાં વસ્તુસ્વરૂપમાં, રાગાદિકની ઉત્પત્તિ માનતા અતિ પ્રગ આવે, તેમ આત્મસ્વરૂપ પ્રતિપા કર્યાં હતાં, પણ લોક મા શત્રુ કે મિત્ર નથી. કારણ કે આત્મસ્વરૂપની પ્રતિતી એ છતે રાગાદિકના વિશે... કરી ક્ષય થવાથી, શી રીતે જી મિત્રભાવ મારે હોય? હવે અંતરાત્મા અહિરાત્માને! ત્યાગ કરે, પશ્ચાત પરમાત્મ પ્રાપ્તિના શે! ઉપાય તે બતાવે છે.
त्वचैव बहिरात्मानमन्तरात्मन्यवस्थितः ॥ भावयेत्परमात्यानं सर्वसङ्कल्पवर्जितम् ॥ २७ ॥
અઃ- આ પ્રમાણે હિરાત્માને તજીને અતાત્મા નાં વ્યવસ્થિત એલાએ સવ સકલ્પ વર્જીત પરમા માની પૂર્વોક્ત પ્રકારે ભાવના કરવી; અન્તરાત્મપદ પ્રાપ્ત કરે તે, હિરાત્માને ત્યાગ કરી અંતરાત્મ! પરમાત્માની ભા વના કરે. કેવા પ્રકારને પરમાત્મા છે? તો કહે છે કે સવ સકલ્પ ત છે, અથવા સ્વ સકલ્પ ર્જિત થઇ પર
For Private And Personal Use Only