________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) અજ્ઞાની ક્યાં જાય, જ્યાં વસે, ત્યાં સર્વત્ર ઉપાધિવાળું તેનું મન હેવાથી, જરા માત્ર શાંતિ પામતું નથી. અને જ્ઞાની, નિલેષપણે વર્તવાથી, સર્વત્ર સર્વદા કહાણ પામે છે. ઈ ગ્લીશ, સંસ્કૃત, ફારસી વિગેરે સાત આઠ ભાષાના જાણ પણાથી, કંઈ જ્ઞાનીપણું આવી જતું નથી. ફક્ત તેથી ભાષા પંડિત કહેવાય છે. જે અધ્યાત્મશાસ્ત્રનો જાણ હોય તથા તેને અનુભવી હોય, તથા સ્યાદ્વાદપણે આત્મસત્તાને ધાતા હાય, તેજ જ્ઞાની જાણ; આત્મજ્ઞાનીને આશ્રવનાહેતુઓ પર સંવરરૂપે પરિણામે છે. અને અજ્ઞાનીને સંવરના હેતુઓ પણ આવ રૂપે પરિણામે છે. જ્ઞાનીની કિયા સફળ થાય છે. જ્ઞાની શ્વાસોશ્વાસમાં કમનો ક્ષય કરે છે. અજ્ઞાનથી લેટિન તપશ્ચર્યાથી પણ કમનો ક્ષય કરી શકાતું નથી, જ્ઞાનીને ઘનું સુખ તે જ્ઞાની જ જાણે છે. વાણીથી અગોચર જ્ઞાનીનું સુખ છે. માટે તેવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે.
સ્વ દ વિનદૃર્ગ ને નાશત થયાત્મના છે. तथा जागरदृष्टेऽपि विषयासो विशेषतः ॥ १०१ ॥ सुपन दृष्टि सुख नाशतें ज्यूं दुःख लहे न लोक ॥ यागर दृष्ट विनष्टमें न्यू बुध नहि शोक ॥ ८५ ॥ વિવેચન --સ્વાવસ્થામાં દ્રષ્ટ જે શરીરાદિ તેને
For Private And Personal Use Only