________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૩) અલપ સમયમાં આમ પ્રભુને પ્રસન્ન કરશે. આત્મા નિર્મળ થયા છતે અનંત રૂદ્ધિ આપશે. એ રૂદ્ધિ સદાકાળ અખંડ પણે રહેશે અને તમે તેથી પરમ આનંદ ને ભેંકતા બનશે માટે આત્મ પ્રભુની સાથે એવી સુરતા લગાડે. નક્કી તો કલ્યાણમય બનશે. નાણું મળશે પણ ટાણું નહીં મળે. મનુષ્ય ભવના આયુબની એક ક્ષણ પણ અમૂલ્ય છે તેને નકામી ગાળશે નહીં, પુનઃ પુનઃ આ સમય મળવાનું નથી. નહીં ચેતા તે યાદશી મતિ તાદશી ગતિઃ જેવી મતી તેવી ગતિ સમજી લેજે, કેઈ આકાશમાંથી ઉતરીને તમને કહેવા આવવાનું નથી, ખરા બપોરે શું દેખી શકાય તેમ નથી, તેમ છતાં ઘૂક બાલ દેખે નહીં તેમાં સૂર્યને શે દેષ કંઈ નહિ. સમુદ્ર પામવા છતાં કાણે ઘડે ભરાય નહીં તેમાં સમુદ્રને શો દેષ; કંઈ નહિ. ઘડાનેજ દેષ ગણાય. વળી કહ્યું છે કે -
માહીં. पत्ते वसंतमासे, पत्ताई पार्वति सयलवणराइ । जं न करीरे पत्तं, ता किं दोसो वसंतस्स ॥
વસંત રૂતુ પ્રાપ્ત થયે છતે સકલ વનરાજી પાંદડાં પામે છે. અને કેરડા ઉપર પાંદડું નહિ. તેમાં વસંત રૂતુને શે દેષ; કંઈ નહીં. તેમ અત્ર પણ આ પ્રમાણે
For Private And Personal Use Only