________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર) રખેને મારી ગાગર પડી જાય એમ ખબર રાખતી રહે છે. અને તેમાંજ સુરતા રાખે છે. તેમ તમે પણ છે ભવ્ય જી-એવી રીતે આમસ્વરૂપમાં સુરતા સાંધે અતરમાં અનંત ગુણ અનંત શક્તિથી શોભાયમાન આત્મા માં દરેક કામકાજ કરતાં મુરતા રાખે, હાસ્ય, વિકથા, નિંદા, વિગેરે કુકમ કરનારાઓના સંબંધમાં તમે આવે તે પણ અંતરાત્મા ભગવાનમાં સુરતા સાંધી કુકર્મથી અલગ રહેજે, આમ ભગવાનની ઉપાસનામાંજ અંતરથી સુરતા રાખજો–આવી સુરતા વિના આત્મભગવાન શી રીતે પ્રસન્ન થાય? તમે હાથે કરીને આત્મરૂપી સૂર્યના જ્ઞાન પ્રકાશપરાગદ્વેષરૂપ વાયુવેગેશુભાશુભ કર્મરૂપવાદળાં લાવે છે તેમાં તમારે વાંક છે, અન્યને વાંકનથી. તમા. રે આત્મા તેમ કર્યાથી પ્રકાશ ન આપે તેમાં તમેજ કારણ ભૂત છે, તમારી મેળેજ પગઉપર કુવાડી મારી છે. તમારી મેળે જ તમે ઠાંસી ઠાંસીને ગળા સુધી ભરી અજીર્ણ ઉત્પ ન કર્યું છે. તમારી મેળેજ બળતા અગ્નિમાં કુદકો મારી પડયા છે. તમારી મેળેજ તમે સર્પના મુખમાં હાથ ઘાલી જીવવાનું ધાર્યું છે. તમારી મેળેજ તાલપુટ વિષ ભક્ષણ કર્યું છે. શું તેને હવે ઉપાય નથી. શું તે મૂળ સ્વરૂપ અમારું પ્રાપ્ત કરી શકીશું નહિ, ઉત્તરમાં કે તમે જે આવી તમારા આત્માની સાથે સુરતા લગાડે તે
For Private And Personal Use Only