________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું સ્વરૂપ સાંભળી મોક્ષનું સ્વરૂપ સાંભળી આ પણે સર્વ સુખના નિધાન એવા આભામાં ક્ષણે ક્ષણે સુરતા ન રાખીએ અને આત્મ સ્વરૂપને ભૂલી જઈએ તેમાં આપણેજ દેષ છે. માટે તે દોષને દૂર કરવા આત્મ
સ્વરૂપને પામવાની ઉત્કટ ઈચ્છાવાળા બને. અને સા૨માં સાર, ધનમાં ધન, મિત્રમાં મિત્ર, સ્વામીમાં સ્વામી, સત્યમાં સત્ય, આધારમાં આધાર, શર. ણમાં શરણ આત્માને ગણું તેમાં તમારી પ્રેમ ભાવથી સુરતા લગાડે. નકકી તમારા જન્મની સાર્થકતા થશે. કીડીને કુંજર થવા માટે અમૂલ્ય સમય છે. વળી આનંદ ઘનજી મહારાજ સુરતાના ઉપર દ્રષ્ટાંત આપે છે જેમ કે જેમ નટ ચેકમાં નાચે છે. દર ઉપર ચઢે છે. હેઠળ હજાર લેક શોર બકોર કરી રહ્યા છે. તે પણ વાંસના ઉપર દેર ઉપર ચાલતાં પિતાની સુરતાં ત્યાંને ત્યાં લગાવે છે. તેનું ચિત્ત જરા માત્ર અન્યત્ર જતું નથી અને પિતાનું કાર્ય બજાવે છે. તેમ જે પુરૂષ આત્મજનના દયાનમાં અંતરથી સુરતા સાંધે છે. વ્યવહાર કાર્યના અનેક પ્રસંગને પામીને પણ અંતરથી આભાની સાથે સુરતા એક ધારાએ ચલાવે છે, તે ભવ્ય કર્મ મને નાશ કરી અત્ર વિજય વરમાળા પ્રાપ્ત કરે છે. વળી જેમ જુગારીના મનમાં જુગારની ધુન લાગી રહેલી હોય છે. જુગારી જ્યાં
For Private And Personal Use Only