________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
નાગેળ ય મુળી દો આત્મજ્ઞાનથી મુનિ જાણવા. એ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે-આત્મજ્ઞાનહીન રજોહરણ મુખવસ્ત્રિકા ધારણ કરનાર દ્રવ્યલિગી જાણવા-ભાવલિ'ગી પશુ ગુતા સ્વરૂપજ્ઞાનમાં વ્યાપી રહ્યુ' છે. માટે વસ્તુ જેવી છે તેવી વસ્તુને પ્રકાશે. ( પ્રગટ કરે ) આત્માથી ખાદ્યપદાશ્રીમાં સ્વરૂપ જ્ઞાન નથી. પણ આત્મિજ્ઞાન તેજ સ્વરૂપ જ્ઞાન જાણવુ, આત્મજ્ઞાની આનંદઘન જે પરમામા તેમાં જેણે પેાતાની મતિ સહચારી કરી છે તેવા હાય છે.
તરૂણ પુરૂષ અને તરૂણ સ્ત્રીના હાસ્ય કેલિ, ભાગાદ્વિકના આનંદનું અનુભવ જ્ઞાન નાના ખાળકને હેાતું નથી. તેવીજ રીતે જે જીવા માહ્મજ્ઞાનની દોરમાં જ્યાં ત્યાં ભ્રાં તિથી સુખની બુદ્ધિ ધારણ કરી રહ્યા છે એવા આત્મ જ્ઞાનથી અજ્ઞાની જીવા છે તેમને અધ્યાત્મજ્ઞાનથી થતું સુખ તેની મગ્નતાનું ભાન ખીલકુલ લેશમાત્ર પણ થતું નથી. કારણકે-અજ્ઞાની અજ્ઞાનમાં, જેમ શુકર વિષ્ઠામાં આનંદ માને છે તેમ, તે માને છે. હુંસમ માનસરોવરમાં આનંદ માને છે તેમ જ્ઞાની આત્મજ્ઞાનમાં આનંદ માને છે. તાત્પ યા કે-અજ્ઞાની અધ્યાત્મ સુખના સ્વાદ શી રીતે આસ્વાદે ! આત્મજ્ઞાની સત્ય સુખ ભોગવે છે-અધ્યાત્મ સુખની ખરાખર કોઈ સુખ નથી. શ્રી અધ્યાત્મસારમાં શ્રીયશોવિજયજી કહે છે કે—
For Private And Personal Use Only