________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) कांताधरसुधास्वादायूनां यजायते सुखम् । बिन्दुः पार्चे तदध्यात्मशास्त्रस्वादसुखोदधेः ॥
સ્ત્રીના અધરરૂપ અમૃતના સ્વાદથી જુવાન પુરૂષને જે સુખ ઉપજે છે, તે સુખ તે અધ્યાત્મ શાસ્ત્રના સ્વાદથી ઉત્પન્ન થતા સુખ સમુદ્ર તેની આગળ એક બિંદુ માત્ર છે. આમજ્ઞાનની માતા કંઈ જુદા જ પ્રકારની છે. એ મગ્ન'તાની આગળ સર્વ પ્રકારની ક્ષણીક મગ્નતા તુચ્છ છે. માટે આત્મજ્ઞાન પરમ સુખકારી છે એમ સમજી સર્વ ભવ્યજી
એ તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઈએ, આત્મજ્ઞાન સર્વ સુખ શિરોમણિ છે આત્મજ્ઞાનથી થતી મન્નતા જેણે જાણી તેણે જાણે છે, વાણીથી કહી શકાતી નથી.
बाहरन्तः परश्चेति त्रिधाऽत्मा सर्वदेहिषु । उपेयात्तत्र परमं मध्योपायाद् वाहिस्त्यजेत् ॥
સર્વદેહીમાં-બહિરાત્મા, અંતરાત્મા અને પરમા મા એ ત્રણ પ્રકારે આત્મા છે. તેમાં અંતરાત્માથી પરમાત્માની પ્રાપ્તિ કરી. અને બહિરાત્માને ત્યાગ કરે.
જડ વસ્તુમાં આત્મ બુદ્ધિ તે બહિરાત્મા. શરીરમાં આત્મા છે એવી બુદ્ધિ તે અંતરાત્મા, અને નિર્મલ રત્ન ત્રયીયુક્ત તે પરમાત્મા, એ ત્રણ પ્રકારે આત્મા સર્વ દેહીમાં રહેલો છે. અભવ્ય છવામાં તે બહિરાત્મા મા
For Private And Personal Use Only