________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
કરે છે. અને અન્તરાત્મા અંતરમાં કહેલા રાગદ્વેષના, તથા જ્ઞાનાવરણીયાદિ આ કર્મના, ત્યાગ કરે છે. અને આત્માના અષ્ટ ગુણ, આત્માની અન ંતરૂદ્ધિ તેનું ગ્રહણ અંતરાત્મા કરે છે. અર્થાત્ અન્તરાત્મા આવિર્ભાવની અપેક્ષાએ સ્વગુણુ સ્વપર્યાયનું ગ્રહણ કરે છે. અને સિદ્ધાત્માને બાહિર વા અ`તરથી ત્યાગ કે ગ્રહણ કશું હેતું નથી. માટે સમજવાનું કે અહિરાત્માનો ત્યાગ કરી અન્તરામ થઇ પરમાત્મપદ પ્રાપ્ત કરવું કે જેનાથી શાશ્વત શાંતિ મળે.
युञ्जीत मनसाऽत्मानं वाकायाभ्यां वियोजयेत् ॥ मनसा व्यवहारं तु त्यजेद्वाकाययोजितम् ॥ ४८ ॥
અર્થ:- આત્માને મનની સાથે યેાજા; તેને વાણી અને કાયાથી વિયુકત કરવા, અને મન વડે વાણીકાયા ચેાજીત વ્યવહાર તજવે.
વિવેચનઃઆત્માને મનની સાથે ચેાજા; અને વાણી તથા કાયાથી આત્માને ભિન્ન કરવા. કાયા અને વા ણીથી, આત્માને એટલા જુદો પાડવા કે તેને અભેદ થઈ જાય નહિ, કાયા અને વાણીના મનની સાથે યાજેલા ન્ય વહાર તે પણ મનથીજ ત્યાગ કરવા. કાયાએ જે જે કરાય. છે, તથા કાયાથી જે અનુભવાય છે, તે આત્મા નથી. તેમ થાણી વડે જે જે મેલાય છે, તે આત્મા નથી. વાણી અને
For Private And Personal Use Only