SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬ ) કાયામાં મનને વ્યાપાર જો ભળે નહિંતા, કાયા અને વાણીના વ્યાપારા લુખા નીરસ લાગે છે; અને જે જે આદિયક ભાવના યેાગે કૃત્ય કરવાં પડે છે, તે સર્વે નિરાગતાએ થાય છે; માટે બ્લેકમાં બતાવેલે ઉપાય, ઉપયેગથી, વર્તણૂકમાં મૂકવા. आतमज्ञाने मन धेरै वचनकाय रति छोडि | तो प्रगटै शुभवासना गुण अनुभवकी जोडि ॥ ४७ ॥ ભાવા—ભવ્ય પ્રાણી વચન અને કાયાની રતિ ોડીને, જો આત્મજ્ઞાનમાં મન ધારણ કરે; આત્મા વિના અન્યમાં મનને જવાદે નહિંતા અ`તરમાં શુભવાસના પ્રગટે, અને તે આત્મગુના અનુભવને જોડી આપે છે. માટે આત્મજ્ઞાનિએ આત્મામાંજ મનને લય કરવા, મન હાથી ના કરતાં પણુ મસ્તાન છે, એકદમ ખાદ્ય વિષયમાં મ ટની પેઠે ચંચળ, ભટકતું ચિત્ત વશ કરી શકાય નહિ. શનઃ શનૈઃ આત્મામાં જોડવું'. એમ કરવાથી વિકલ્પ સ કલ્પની જાળ નાશ પામશે. મનદ્વારા અધાતાં અનેક પ્રકારનાં કર્મ નાશ પામશે. અને અનુભવરૂપ સૂર્ય હૃદયમાં પ્રગટે છે; તેથી આત્માની અનંતકૃદ્ધિ આત્માને મળે છે. અર્થાત્ આત્યા તે પરમાત્મ સ્વરૂપ થાય છે. जगद्देहात्मदृष्टीनां विश्वास्यं रम्यमेव च ॥ स्वात्मन्येवात्मदृष्टीनां क विश्वासः क वा रतिः ॥ ४९ ॥ For Private And Personal Use Only
SR No.008645
Book TitleSamadhi Shatkam Ane Atmashakt Prakash
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year
Total Pages342
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy