________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) અર્થ–દેહાત્મ દ્રષ્ટિ વાળાને જગત વિશ્વાસ યોગ્ય છે, રમ્ય છે, પણ સ્વામામાં આત્મદ્રષ્ટિવાળાને કયાં વિશ્વાસ કરે? અને કયાં રતિ કરવી? - વિવેચન ---પુત્ર, સ્ત્રી, મિત્રાદિ સાથે વાણી અને કાયાના વ્યવહારથી સુખ ઉપજે છે તે તેને ત્યાગ કેમ કરવો? એમ શંકાવાળાને ઉત્તર આપતાં જણાવે છે કે જે બહિરામાં છે તેને પુત્ર, સ્ત્રી, કુટુંબ આદિ જગત્ વિશ્વાસ કરવા યોગ્ય તથા પ્યારૂ લાગે છે, પણ જેને આત્મામાં જ આમદ્રષ્ટિ થઇ છે એવા સમકિતવંતને ક્યા પદાર્થમાં વિ. શ્વાસ કરવા અને કયાં આનંદ ધારણ કરે.
સર્વ પદાર્થ આત્માથી ભિન્ન છે અને જે ભિન્ન ૫ દાર્થો છે, તેનાથી આત્માને આનંદ સુખ થતું નથી. માટે આત્મજ્ઞાની જગતમાં વિશ્વાસ તથા રતિ ધારણ કરતો નથી. અથૉત્ તે દાસીતા ધારણ કરે છે.
आत्मज्ञानात् परं कार्य न बुद्धो धारो चरम् ।।
થોથવગાઝિયાખ્યાતા / ૦ || - અર્થ: આત્મજ્ઞાનથી અચકાર્ય બુદ્ધિમાં ચિર ધારણ કરવું નહિ. અને અર્થશથી કિશ્ચિત કરવું તે પણ અત પર રહીને કરવું.
ભાવાર્થ---આત્મજ્ઞાનથી અન્ય કાર્ય બુદ્ધિમાં ઘણા
For Private And Personal Use Only