________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।। नान्तर्वहिरुपादानं न त्यागो निष्ठितात्मनः ॥ ४७ ॥
અઃ—મૂઢ બાહ્ય ત્યાગ આદાન કરે છે. આત્િ અધ્યાત્મ ને વિષે કરે છે; અને સિદ્ધાત્મા છે તે ખાદ્ય કે આંતર કશું કરતે નથી.
વિવેચનઃ-મૂઢ એટલે હિરાત્મા આદ્ય વસ્તુનુ ત્યાગ ઉપાદાન કરે છે. આત્માથી ભિન્ન વસ્તુમાં દ્વેષ થતાં તે વસ્તુના અભિલાષ ભાવ થાય, તેથી ભૂખ તેને ત્યાગ કરે છે. વળી તેમાંજ પા રાગ પ્રગટ થતાં તેને ગ્રણ કરે છે. અને અંતરાત્મા અધ્યાત્મમાં ત્યાગ ગ્રહણ કરે છે. એટલે અંતરાત્મા અંતરમાં રહેલા રાગ દ્વેષ, કર્માદિ તેને ત્યાગે છે અને અનત જ્ઞાન. અને તદ્દન આદિ પાતાના ગુણાનું ઉપાદાન કરે છે. અને જે કમ રહીત સિદ્ધાત્મા છે તેમને બાહ્ય કે આંતરથી ત્યાગ તથા ગ્રહણ નથી, કારણકે-ત્યાગવાનુ જે આત્મસ્વરૂપ તે પ્રથમથીજ ગ્રહણ કર્યું છે. તેથી તેમને ત્યાગ ગ્રહણ કંઇ નથી. આવી સ્થિતિ ત્રણ પ્રકારના આત્માની સદાકાળ વર્તે છે.
त्याग ग्रहण बाहिर करे, मूढ कुशल अतिरंग || વાહિર અંતર સિદ્ધી, નહિ સ્થાન ગૌ સંજૂ ॥ ૪૬ ॥ મૂઢજીવ બાહ્યવસ્તુમાં ત્યાગ તથા ગ્રહણ બુદ્ધિ ધારણ
For Private And Personal Use Only