________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭) તેઓશ્રીએ કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું એવી કેવલ્યજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવાને આપણે પણ તેમના પગલે ચાલવું જોઈએ. વીરમભુનાં પ્રત્યેક આચરણ જે સમજાય તે આપણું આમેન્નતિમાં હેતુ ભૂત છે. તથા ત્રેવીસમા તીથકર શ્રાપાર્શ્વનાથ પ્રભુ કે જેઓ કમજોગી પાસે ગયા. ત્યાં સમભાવ રાખી સપ બળતું હતું તેને મહામંત્ર નવકાર સેવક પાસે સંભળા-અને ધરણેન્દ્ર બનાવ્યો. વળી તેઓ શ્રી જ્યારે દીક્ષા અંગીકાર કરી વગડામાં વડ હેઠળ કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તે સમયમાં કમગીને જીવ મરીને મેઘમાલીદેવતા તરીકે થયો હતો. તેણે અવધિજ્ઞાનથી પાર્વપ્રભુને કાઉસગ્નધ્યાને જાણે વિરભાવથી ઉપદ્રવ કરવા લાગ્યું. નાસકા સુધી જળ આવ્યું તેટલું મેઘનું જળ વર્ષાવ્યું. તે પણ પાર્વપભુ સમભાવે રહ્યા. જરા માત્ર મનથી પણ પણ મેઘમાલીનું અહિત ઈયું નહીં તેઓ ધારતે મેઘમાળીદેવતાને શિક્ષા આપવા સમર્થ હતા. પરંતુ જાણે છે મેટા મહાત્માઓની દયા કરૂણું પ્રેમ પણ મોટાં હોય છે. તેથી તેઓ શ્રી ધ્યાનમાંજ આરૂઢ થઈ આત્મસ્વરૂપમાં તલ્લીન થયા. તે વખતે નવકાર સં. ભળાવેલા નાગના જીવ ધરણે આ ઉત્પાત જાયે. અને તે ત્યાં આવ્યું અને મેઘાલીને સમજાવ્યા ને
For Private And Personal Use Only