________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ );
કહ્યુ કે શ્રીપાદ્મપ્રભુ દૈયા કરૂણાની મૂતિ છે. તેમના પ્રતિ આવું આચરણ આચરવાથી આપણા આત્મા ઉચ્ચ સ્થિતિને પામે નહી એમ સમજણુ પડવાથી મેઘમાલી દેવતા એ પણ પાર્શ્વપ્રભુને ખમાવ્યા. અને કરેલા અપકૃતના ખરા અંતઃકરણથી પશ્ચાતાપ કર્યાં. અહા શ્રી પાદ્મપ્રભુની કેવી કરૂણા, કેવે ભાતૃભાવ, આપણે પણ તેમના પગલે ચાલી તેવા થવા પ્રયત્ન કરીએ તે અવશ્ય તેવા પરમાત્મદશાવાળા થઇ શકીએ. તેમાં કશે સ શય નથી. પિવત્ર સજ્જને તમે પણ આત્માન્નતિના મામાં જોડાતાં પ્રથમ અન્યનું અકલ્યાણ ઇચ્છવુ', એવે મનમાં પણ કદી સ ́કલ્પ કરવા ઈચ્છો નહી. હું ધારૂ છું કે આ કથન પ્રમાણે વર્તન તમે ખચકાશે પણ તમે ગમે તેટલાં દુઃખ પડે પણ હું તે પ્રમાણે વશ એવા દ્રઢ વિશ્વાસથી, પ્રવૃત્તિ કરતાં પ્રથમ પ્રયાસમાં વિઘ્નાપણુ જણાશે, પણ અંતે જ્યારે આ માર્ગને કદી મૂ કવાના નથી એવા દ્રઢ વિશ્વાસ જણાયાથી તમારે આત્મા પ્રભુરૂપ છે, તે પેાતાના સામર્થ્યથી સાહાય્ય કરશે શાંતિ ફેલાવશે અને તમારા આત્માજ શક્તિમાન થઈ સર્વ વછીતાને સિદ્ધ કરશે. મોટા મોટા મહાત્માઓને પણ આ માર્ગમાં પ્રવર્તતાં દુઃખ પડયાં છે પણ તે અશાંતિનાં વાદળ અંતે દૂર થયાં છે અને તેમના આત્માએ સદાકાળની
For Private And Personal Use Only