________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) કરે, અન્યદ્રવ્યથી એટલે ધર્માસ્તિકાય વિગેરે દ્રવ્યથી આત્માને ભિન્ન કરી, સ્વસ્વરૂપમાં રમવું. શ્રી જીતેંદ્ર ભગવાને પદ્રવ્ય કહ્યાં છે. ધમાસ્તિકાય દ્રવ્ય, અસંખ્ય પ્રદેશી લેક કાશમાં વ્યાપી રહ્યું છે. ધર્માસ્તિકાય અરૂપી છે, અચેનને છે, અયિ છે, અને ચાલવામાં સાડાચ્ય આપવી તે તેને ધર્મ છે; બીજુ અધમસ્તિકા દ્રવ્ય છે, તે પ્રકાશ વ્યાપી અસંખ્ય પ્રદેશ છે, સ્થિર રહેવામાં સહાધ્ય ગુણ કતા છે. અકિય, અરૂપી, તથા તે અચેતન છે. ત્રીજું આ કાશ તિકાય દ્રવ્ય છે, તે હેકા લેક વ્યાપી છે, અને તે અનન્ત પ્રદેશ છે, અરૂપી છે, અયિ છે, અચેતન છે.
પગલા સ્તિકાય દ્રવ્ય કાકાશ વ્યાપી છે, અને તે નામાં વર્ણ ગંધ, રસ અને સ્પર્શી ગુણ રહેલા છે, તે રૂપી છે. અચેતન છે, સક્રિય છે, પુરણ ગલન સડણ પડણ વિ. વંસન રસ્વભાવવાળું પુદ્ગલ દ્રવ્ય છે. પુદ્ગલ પરમાણુ અનંત છે. પુદ્ગલ પરમાણુ ભેગા મળતાં સ્કંધ થાય છે; પુદ ગલસ્કંધના બે ભેદ છે. એક સાચત્ત પુદગલ સ્કંધ અને બીજા અચિત્ત પુગલન્કંધ છે, તેમાં જીવને લાગેલા જે સ્કંધે તે સચિત સ્કંધ કહેવાય છે, અને જીવથી છૂટા જે સ્કંધે છે તે અચિત્ત સ્કંધ કહેવાય છે. પાંચમું છવદ્રવ્ય છે. ચારિત્રાદિ જીવના ગુણ જાણવા; લેકાકાશમાં વ્યાપીને જીવદ્રવ્ય રહે છે તે અરૂપી છે, સચેતન છે, અયિ છે, છવદ્રવ્ય અનંતા
For Private And Personal Use Only