________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) यावज्जीवं सदाकालं नयेदध्यात्माचन्तया । किंचिन्नावसरं दद्यात् कामादीनां मनागपि ॥ १ ॥
સદાકાલ સર્વજીવન અધ્યાત્મ ચિંત્વનાથી ગાળવું કામાદિ શત્રુઓને હદયમાં પ્રવેશ કરવાને જરા માત્ર પણ સમય આપે નહિ, કામ તું દૂરથા, કે તું દુરથા એમ બેલી કામ ક્રોધને કાઢવા માટે જે પ્રયત્ન કરે તે પેટે છે. કારણ કે, એમ બેલવા માત્રથી તે દૂર, થતા નથી.
જ્યારે આત્મા અધ્યાત્મસ્વરૂપમાં રમણ કરે છે, અને શુદ્ધ ઉપગથી આત્મધ્યાનમાં રિથરતા થાય છે, ત્યારે પિતાની મેળે જ કામ, ક્રોધ, લોભ, મેહ, મત્સર, માયાદિશત્રુઓ. નાસી જાય છે. અત્ર દ્રષ્ટાંત આપે છે કે જેમ સૂર્યને ઉદય થતાં પિતાની મેળે અંધકાર નાશ પામે છે, તેમ આત્મા અધ્યાત્મ ભાવમાં રમતાં, રાગદ્વેષાદિ શત્રુઓ નાસી જાય છે માટે અધ્યાત્મચિંત્વન અવિચ્છિન્ન ધારાથી હૃદયમાં કરવું અનેક પ્રકારનાં શાસ્ત્રને અભ્યાસ કર્યો હોય, પણ જ્યાં સુધી આત્મસ્વરૂપમાં નિષ્ઠા થઈ નથી, ત્યાં સુધી સર્વ શાઆભ્યાસ નિષ્ફળ જાણ. વાંજણી ગાયને ઘાસ ખવરાવવાથી જેમ દુધને લાભ થતો નથી, તેમ જે પુરૂષને આ-- ત્મસ્વરૂપની ચાહના ના હોય, તેને અનેક પ્રકારને શાસ્ત્રને અભ્યાસ, અનેક પ્રકારની ભાષાનું જાણ પણું, તે સર્વ નિફળ જાણવું, પિતાના સ્વરૂપને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન
For Private And Personal Use Only