________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) છીપમાં રૂપાને ભ્રમ થવાથી તેને માટે પ્રયાસ કરે છે, પણ તે જેમ બેટ છે, તેમ તને દેહમાં આત્મબુદ્ધિ જમથી કુટ અભ્યાસ થયો છે. પર વસ્તુને પિતાની માનવી અને તેના ગે રાગદ્વેષમાં લપટાઈ, પુનઃ પુનઃ કર્મની વર્ગણાઓને ગ્રહણ કરવી. અને પાછી મૂકવી, વળી પાછી ગ્રહણ કરવી, ધન, ધાન્ય, દારાદિક પર વસ્તુ અર્થે અનેક પ્રકારના ઉદ્યોગો કરવા, અને કલેશે સહન કરવા, એ સર્વ ફૂટ અભ્યાસ બહિરાત્મબુદ્ધિથી હે આત્મા તને થયે છે એમ તું જાણ.
સીપમાં થતી રજતબુદ્ધિને ભ્રમ મટી જતાં, જેમ મનુષ્યની પ્રવૃત્તિ સીપ ગ્રહણ કરવામાં થતી નથી, તેમ દેહાદિમાં થતો જે આત્મબ્રમ તેને નાશ થવાથી દેહાદિકમાં પૂર્વે રાગદ્વેષના ગે જેવી પ્રવૃત્તિ થતી હતી, તે હવે થતી નથી.
જેમ કેઈ અજ્ઞાની પોતાના કંડમાં હાર છે, પણ બ્રમ થવાથી મારે હાર કરતો ફરે છે, પણ બ્રાંતિ દૂર થવાથી પિતાના કંઠમાં જ હાર છે, એમ સત્ય ભાસે છે. એમ અજ્ઞાની જીવ પણ દેહાદિ પર વસ્તુમાં, આત્મબ્રાંતિ ધા રણ કરી, ત્યાં આત્મ તત્ત્વને શોધે છે. પણ તે બ્રાંતિ દૂર થવાથી, જ્ઞાન યોગે પિતાનામાં આત્મસ્વરૂપ ભાસે છે. પિતાના જ્ઞાનેજ મુક્તિ થાય છે, સહજ સ્વભાવે આત્માનું
For Private And Personal Use Only