________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) વિવેચનઃસ્વ બુદ્ધિથી, એટલે આત્મ બુદ્ધિથી, મન, વચન, અને કાયાને ગ્રહણ કરે છે, ત્યાં સુધી સ સારમાં પરિભ્રમણ કરવાનું સદા જાવું. અનેક પ્રકારની ભાષાએ ભણેા, અનેક પ્રકારની શિલ્પ કળાએ શિખે, અનેક પ્રકારની રસાયન વિદ્યાએ શિખા, અનેક પ્રકારના હુ ના શિખા, અનેક પ્રકારના કિતાબે શિખા, અનેક પ્ર કારની ગાયન વિદ્યાઓ શીખા, ન્યાયના અભ્યાસ કરી, વ્યાકરણના અભ્યાસ કરે, પણ જ્યાં સુધી શરીર આફ્રિ પર વસ્તુમાં આત્મા છે, એમ વાસના છે, ત્યાં સુધી મેાક્ષ થવાને નથી. કારણ કે, આત્મ જ્ઞાન વિના ખાર્કાનું જ્ઞાન તે અજ્ઞાન છે. જીનેશ્વર ભગવન્તે કહેલા ષડ્ દ્રવ્ય અને તેના ગુણ પર્યાયનુ નય નિક્ષેપાએ સહિત જ્ઞાન થાય છે. તેજ જ્ઞાન જાણવુ. અને તેજ જ્ઞાનથી ભેદ જ્ઞાન પ્રગટે છે. અને તે ભેદ જ્ઞાનથી આત્મા કમથી છૂટે છે, અને પર મામ સ્વરૂપ અને છે. અને સકલ પ્રપ`ચનું મૂળ અવિઘા પણ ક્ષણમાં નષ્ટ થાય છે. ભેદ જ્ઞાની આત્મા સ્વ આ મર્હુિત સાધી મનુષ્ય જન્મ સફ્ળ કરે છે.
घने वस्त्रे यथात्मानं न घनं मन्यते तथा ॥
घने स्वदेहेऽप्यात्मानं न घनं मन्यते बुधः || ६३ ॥ नष्टे वस्त्रे यथात्मानं न नष्टं मन्यते तथा ।। नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥ ६५ ॥
For Private And Personal Use Only