________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩)
એસીને પેન વડે એકડા કાઢતાં કેટલી મહેનત પડતી હતી તેને ઠેકાણે હાલ તમે કેટલી જ્ઞાનની ઉચ્ચ સ્થિતિ મેળવી છે. એ શુ ભૂલી ગયા માટે ધૈર્યધરા, અભ્યાસ કરો, અભ્યાસ અને વૈરાગ્ય વડેજ આ મનમાં ઉઠતા વિક્ષેપોના જય કરવા ઉદ્યાગી થવું ઘટે છે. અભ્યાસ અને તેની પુષ્ટિ કરનાર વેરાગ્ય વડે મનને જય કરવા લેશ પણુ કઠીન નથી. શું તમારા હૃદયમાં પાછે મહિ રાત્મભાવ (સંસારભાવ) કુર્યાં છે. વિકારાના હૃદયમાં પ્રવેશ થયેલા અનુભવાય છે? ચિ'તા અને ભયવડે પાછા તમે વ્યાકુળ થયા છે? કંઈ હરકત નથી. પુનઃ સાવધાન થાઓ, નેત્ર મીચા, અને પુનઃ આત્મભાવના કરે. તમે જાણેાજ છે કે એકના એકજ વિચારને પુનઃપુનઃ મગજમાં મનન કર્યાંથી તે વિચારના સંસ્કાર દ્રઢ થતા જાય છે. અને તે વિચારથી ભિન્ન પ્રકારના વિચારાના સ’સ્કાર દુળ થતા જઇ પરિણામે નિર્મૂળ થઈ જાય છે. આથી પરમાત્મ સુખની ઇચ્છાના વિચારોને પુનઃપુનઃ મનમાં સ્ફુરાવ્યા કરવા અને વિરેધી વિચાર સ્ફુરે કે તેના પ્રતિ અલક્ષ કરી આપણા ઇચ્છેલે અનુકૂળ વિચાર સ્ફુરાવવા. અને તેમાં વૃત્તિને બેડવી, મનથી તેમાં વૃત્તિ ન જોડાય તે આપણા પરમાત્મ વિચાર માઢેથી એલવા. એકવાર, દશવાર, સેવાર, હજારવાર ખેલવા. વાસાહ એટલે જ્ઞાન, દર્શન
For Private And Personal Use Only