________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
દુખલ થવા છતાં પણ નિર્મૂળ થયેલા ન હેાવાથી પુનઃ પુનઃ તેના નિરોધ કરતાં પણ તે જાગ્રત થાય છે. હું દુળ છું, ગરીબ છુ, મારૂ શુ' થશે, મારા પુત્રાનું શું થશે, નિભાવ શી રીતે બની રહેશે-અમુક પ્રકારે સાવધાન નહિ રહું તે અમુક મારૂ કાટલું ઘડી નાખશે આવા આવા અનેક વિચારે સંયમ સાધવા પ્રવૃત્ત થએલા સાધકના અંતઃકરણમાં વિક્ષેપ કરવાને માટે લાગ જાઈ એશી રહ્યા હાય છે, સાધક પેાતાના સ્વરૂપમાંથી આડા જાય છે કે તુરત તેના 'તઃકરણમાં સપાસપ તે વિચારો પ્રવેશ કરી સાધકને બાધક બનાવી દે છે- શ્રી વીર પ્રભુના પુત્ર સાધક આમ બનતું જોઇ લેશ પણ ગભરાશે નહિ. આમ અનવુ એ અનાદિ કાળથી અશુદ્ધ ભાવના જોરે થયા કરે છે. તમનેજ આજે આવા અનુભવ થાય છે એમ કઈ નથી પણ પ્રત્યેક સયમ સાધનાર પુરૂષને પ્રથમ આવેાજ અનુભવ થાય છે. આથી તમારે નિરાશ કે આળસુ બનવાનુ` કઇ કારણ નથી, તમે વીરત્રભુના - દ્યાગ ઉપર ધ્યાન આપે! તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા સાડિબાર વર્ષ પર્યંત ધ્યાનાવસ્થા ગાળી હતી, વાન્યા આંબા કે તુરત કઈ કેરી પાકવાની નથી, નિશાળમાં એ ઠાકે તુરત કઈ એમ, એની પદવી મેળવાતી નથી, સરાવર પણ ટીપે ટીપે ભરાય છે, તમને પ્રથમ નિશાળમાં
For Private And Personal Use Only