________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) હરેક કામકાજ કરતાં પણ આત્માનું સ્મરણ કરી સ્વીકાર્ય સાધવું. અજ્ઞાની જીવ કોઈ મોટા રાજાની વા શેઠની મુલાકાત લેવાનું નક્કી થાય તે કેટલે આનંદી બની જાય છે, પણ તે રાજા અગર શેઠના કરતાં અનંતગણે માટે શરીરમાં રહેલે જે આત્મા છે તેનાં દર્શન કરવા, તેનું ધ્યાન કરવા, તેની સ્તુતિ કરવા, શું જરા માત્ર મનમાં પ્રેમ લાવે છે? ના, તે લાવતું નથી. તે તેનું કારણ છે? ઉત્તરમાં કહેવું પડશે કે તે અજ્ઞાની જીવ વાસ્તવિક પિતાનું આત્મસ્વરૂપ જાણતું નથી તે જ કારણ છે જે પોતાનું સ્વરૂપ જાણતું હેત અને તેની શ્રદ્ધા થઈ હોત તે પિતાના આ માની મોટી શકિત જાણી શકત. આત્માજ સજા થાય છે, આમાજ પુણ્ય કરવાથી શેડ. બાદશાહ, દેવ, દેવેંદ્ર થાય છે અને તે જ આત્મા પાપ કરવાથી નીચ અવસ્થા પામે છે અને તેજ આત્મા પંચ પરમેષ્ટિરૂપ બને છે, આત્માની અનંત શક્તિ છે. જે શક્તિ છે, તે શક્તિ જ્ઞાનાવરણીય આદિકર્મના ભેગે આચ્છાદિતપણાને પામી છે. જ્યારે આત્મા પિતાનું સ્વરૂપ સદ્દગુરૂ ઉપદેશથી જાણે છે, ત્યારે દંપરામ ભાવ, ક્ષોપશમભાવ તથા ક્ષાયીક ભાવને પામી સ્વરૂપ પ્રકાશે છે. અને સાદિ અનંતિ સ્થિતિ સુખમાં સદાકાળ ગુમાવે છે. માટે ભવ્યજીએ ભેદ જ્ઞાનની પ્રાપ્તિદ્વારા પરમાત્મપદની પ્રાપ્તિ કરવી.
For Private And Personal Use Only