________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૯ )
પ્રત્યક્ષ ઉપકારી તે તમને સદ્ગુરૂ મહારાજ છે. સદ્ગુરૂજ દેવ ધર્મને ઓળખાવનાર છે. દેવ જેવી બુદ્ધિ તમા ગુરૂમાં ધારશે। તો તમારૂ કલ્યાણ થશે. અને તે સબધમાં એક ટુંક કહેણી છે કે
देवगुरु दोनं खडे किसकुं लागुं पाय । वलीहारी गुरुराजकी जेणे धर्म बताय ॥ १ ॥
ધર્મના દાતા, ધર્મના એધક, સદ્ગુરૂજ શરણ્ય શરણ્ય સેન્ય છે, તેમની શ્રદ્ધા તેમની ભક્તિજ પરમ કલ્યાણુ કારક છે.
તમેા સ`સારની ખમતમાં તમારે અર્થ સાધવાને હ જારા મનુષ્યેાની ખુશામત કરી છે. હજારોની આગળ ઢીનતા કરી છે. તમારા મુરખ્ખી શેઠ તથા અમુક રાજા વા પેલા સાહેબની આગળ તમે તેના પગે પડી ગરીમાં ગાય જેવું મુખ કરી તમારા તુચ્છ સ્વાર્થને માટે કરગર છે. તેના મુખ સામે હાજી હાજી કરીને વા હું સાહેબહે. સાહેખ કરીને ટગર ટગર જોયા કરે છે. અને તેની મરજી સાચત્રતા રહેા છે. અને કહા છે કે, શેઠ સાહેબ અમારા ઉપર મહેરબાની રાખતા રહેજો. અમે તમારાથીજ જીવનારા છીએ. નોકરી જો તમેા કરતા હા છે તે તમારે ઉપરી તમારા ઉપર પ્રસન્ન રહે. તે માટે તમે કેટલું બધું લક્ષ
For Private And Personal Use Only