________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) રાખે છે. વળી તમારો સાહેબ અક્કલને બારદાન છતાં ગમાર અને ઢોલામારૂ જે મનમાં જાણતાં છતાં તેને નમી નમીને સલામ કરે છે, આપ સાહેબ મુરબી સાહેબ નેકનામ નામદાર વિગેરે શબ્દ વદી તેને સંબોધે છે. પ્રસંગ આવતાં પગાર વધારવા તેને પગે લાગીને વિનો છે. તમે પેલે લાટ સાહેબ આવનાર હોય છે તે હું હું લા
સાહેબ આવવાના છે એમ જાણી તેને જેવા કેવા કેડે છે. અને તમારી સલામ તે લે અગર ના લે તો પણ તમે કેવા સલામ કરવા મુકી પડે છે. આવા સામાન્ય પુરૂ
ની આવી ગુલાત કરતાં તો અચકાતા નથી. અને જે જ્ઞાનના માધિ છે. સર્વ પ્રકારની યોગ્યતા વાળા છે, અને જે પણ અપરાધ છતાં નિરંતર ક્ષમા દષ્ટિથી જુએ છે. અને જે સંસર સુદના તારક છે. અને જે આપણા મા તાપિતા કરતાં પણ અવધિ ઉપકારના કત છે. અને જે ભાવ ધર્મના દાતાર છે. તેવા ગુરૂ મહારાજની ધર્મના માટે આજીજી કરતાં શરમ આવે. તેવા સલ્લુરૂ મહારાજને પગે લાગી વિનવતાં શરમ આવે શું તમે ઓછું કરે છે ? શું તમને આવી રીતે વર્તતાં આત્મકલ્યાણની પ્રાપ્તિ થઈ શકશે વારૂ! કદી થશે નહીં, એમ નક્કી સમજજે લઈના. લેડ, રાજાના રાજા, સાહેબના સાહેબ, તમે ગુરૂ મહારાજને માનજો. અને તેમની ભક્તિ કરજે. તેમની કૃપા મેળવજે.
For Private And Personal Use Only