________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
વિવેચનમાં સમજવુ કે પીસ્તાલીશમા શ્લોકમાં આને આનો અર્થ સમાઈ જાય છે. ક્ષયાપશમ ચૈતના ગે આત્મગુણને અનુભવ કરતાં પણ પૂર્વ વિભ્રમ વાસનાના ગે પાછુ' આત્મસ્વરૂપ ભૂલાય છે; માટે આત્મસ્વરૂપની ક્ષણે ક્ષણે એવી ભાવના કરવી કે સ્વમમાં પણ દેહાર્દિકથી ભિન્ન આત્મા અનુભવાય; એમ ભવ્યજીવાએ આત્મસ્વરૂપ ભાવવું':
अचेतनमिदं दृश्यमदृश्यं चेतनं ततः ||
क रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः || ४६ ।। અર્થ:- દ્રશ્ય તે જડે છે, અને અદ્રશ્ય ચૈતન છે; ત્યારે કયાં રોષ કરૂ ? કયાં તેષ માનું? માટે હવે હું મધ્યસ્થજ થાઉ છું.
વિવેચનઃ—આ ઇન્દ્રિયાથી પ્રતીયમાન, દ્રશ્ય, શરીર, મન, વાણી, વર્ણાદિકયુકત સાત ધાતુ, અનેક પ્રકારનાં શરીરા, ધરબાર, હાટ, મીલ, પાટ પાટલા, વસ્ત્ર, પાત્ર, મેજ, ખુરશી, બાગ, મિષ્ટાન્ન વિગેરે સવ અચેતન એટલે જડ છે; અને જે જડ છે તે જ્ઞાન થકી રહીત છે; જડમાં સુખ દુઃખ જાણવાની શકિત નથી; તથા અમુક મારા મિત્ર તે જાણવાની શકત જડમાં નથી. જે જે પદાર્થŕ આંખે દેખાય છે, તે તે સર્વ પદાર્થો જડ જાણવા. જે કશ્ય
For Private And Personal Use Only