________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૭) કુટયા કાન તેાયે ન આવ્યુ. બ્રહ્મજ્ઞાન. આત્મપ્રત્રીને કોઇની નિ’દા ન કરવી, ન કરવી. એમ તમે લાખાવાર વાંચ્યું. વાંચતાં વાંચતાં તમારાં વીશ, પચી, ત્રીસ, ચાલીશ વર્ષ ચાલ્યાં ગયાં. અને નિંદા કરવી નહીં, વી નહીં. એમ સાંભળતાં સાંભળતાં તમારી ઉમર પૂરી થવા આવી પણ હજી નિંદારૂપ અગ્નિની જવાલાએ હૃદયમાં એવીને એવી ખળતી રહી છે. તેના સામું જુએ, સામુ` જુએ, જો તમને નિંદા કરવી નહી. એવી અંતઃકરણથી નિશ્ચયતા થતી હોય તો આજથી નિંદા કરવાનુ` ત્યાગ કરો, ત્યાગ કરો. કાઇની પણ નિંદા કરવાના મનમાં વિચાર આવે કે તુરત તેને દાબી દો, અને તેના પ્રતિ કલ્યાણને વિચાર ચલાવે. નિંદાના શબ્દો મુખમાંથી, આ વાત વારંવાર યાદ રાખી, કાઢશે નહી. સારા અગર ખોટા શબ્દો સારા અને ખાટા ફળને આપે છે. શું તમેા અન્ય દેશની નિદ્રા કરવાથી દોષરીત કઢી થવાના છે ? પણ ઉલટા દોષના સ્થાનરૂપ બના છે. અન્યના દોષો જોવાથી તમારામાં દોષની ભાવનાના સુકારા ઉત્પન્ન થાય છે. જેમ સૂકર પેાતાનું મુખ કાદવ, વિષ્ઠામાં રાખે છે. અને કવચિત્ ઉંચુ જુએ છે.તેમ દુનીયામાં અનેક અજ્ઞાન મનુષ્યેાને અન્યાના દેખો દેખવાની તથા અન્યનાં ખાતરણાં કાઢવાની કુટેવ પડી ગઈ હેાય છે. તેવા મનુષ્યા નિર'તર કાળી બાજીનેજ જુએ છે. પણ ઉ
For Private And Personal Use Only