________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ ) જગલમાં વા શૂન્ય નિર્જન પ્રદેશમાં વિધિપૂર્વક બેસી દશ દિશામાં ભટકતા મનને તમારા લક્ષ્યસ્થાનમાંજ બદ્ધ કરજો એટલે પેાતાનાથી બે હાથને છેટે કાઈ પદાર્થ મૂકી વિકલ્પ સકલ્પ કર્યાવિના સ્થિર ચક્ષુથી જોઈ રહેજો, અને સ્થિર ચિત એક કલાક પર્યંત રહે ત્યાંસુધી અભ્યાસ કરો, અને જ્યારે ખાદ્ય પ્રદેશમાં ચિત્ત એક ઠેકાણે બંધાઇ જાય છે. એમ નક્કી થયું કે પછી તમે નાભિ, નાસાગ્ર જીભના અગ્ર ભાગ ભૂમધ્ય ભાગ ઉપર ચિત્તવૃત્તિ એકામ કરવા ત્યાં લ ક્ષ રાખજો.
ઉતાવળ કરશો નિહ. હળવે હળવે તમે તે કાર્ય માં પ્રવજો ધૈર્યથી નાભિ નાસાગ્રના ધ્યાનના પ્રત્યેક કર્મને ૐ ડી રીતે સાધો, જે સાધકે! પાયાને પાકા કરે છે, અને તેને પાકા કરવામાં જતા સમયથી આકુળ વ્યાકુળ થતા નથી. તેઓ સુદ્રઢ ચિત્તભાવને અલ્પસમયમાં જુએ છે તેથી ધ
અને સ્થથી સુદ્રઢ પાયા નાખો, શરીર બાહ્ય પ્રદેશમાં એકાગ્રતા પૂર્વીક સ્થિર થતાં તેને આંતર લક્ષ્યસ્થળે માં સ્થાપજો, પણ યાદ રાખજો કે બાહ્યપ્રદેશામાં ચિત્તવૃત્તિ સ્થિર ખરાબર જ્યાં સુધી ન થઇ હાય ત્યાંસુધી તેને સ્થિર કરવા પ્રયત્ન જારી રાખજો. અને એક કલાક ઉપર બરાબર બાહ્યપ્રદેશમાં ચિત્તવૃત્તિ સ્થિર થઇ એટલે આંતરત્રાટક સ્થળામાં ચિત્તવૃત્તિ સ્થાપજો. અનુક્રમ યાદ રાખજો, બાહ્યસ્થ
For Private And Personal Use Only