________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રરપ) રાત્રદીવસ ક્યાં કરે, જે પ્રયત્ન કરવાના નિશ્ચયે સેવે છે અને પ્રયત્ન કરે છે તેમને સાધ્યસિદ્ધિ થાય છે. પ્રિય ભાઈ ! વાતનાં વડાં થવાનાંજ નથી. તમારી નકામી આશાના રંગબેરંગી પરપોટા દેડકીના પેટની પેઠે ફાટી ગયા વિના રહેવાના નથી, એ નિશ્ચય માનજે. કરવાનું હોય તે અમલમાં મૂકે, જે કરવાનું હોય તે વર્તમાનકાળમાં જ કરો. કારણ કે વર્તમાનકાળનેજ પ્રયત્ન વિજયની વરમાળા ત. મારા કંડમાં આરોપનાર છે.
જો તમે વિધિપૂર્વક એટલે એકાગ્રચિતથી આ ક્રિયા કરશે તે તમારા શરીરમાં અસંખ્ય પ્રદેશી આત્મા વ્યાપી રહેલ છે તેને અનુભવ થશે, થોડા દિવસમાં અનુભવ નહિ થાય તે કેટલાક દિવસના અભ્યાસ પછી પણ અવશ્ય થશે. તમને અપૂર્વ શાન્તિ તથા સુખનું ભાન થશે, તે શાંતિ અને સુખ આત્માનુભવી જીવાજ પામી શકે છે.
તો આત્મ તરફ લક રાખી જનસંગને અધિક ન સેવો, કહ્યું છે કે
होवन मन तन चपलता. जनके संग निमित्त जन संगी होव नहि. नान मुनि जग मित्त. ॥१॥
સદવિવેકી વાચકે, આ શિક્ષા ધ્યાનમાં રાખી આમધ્યાનમાં પરાયણ થા, મા એકાંત જગ્યામાં સ્થિર થઈ તમારા આત્મસ્વરૂપના વિચારમાં તત્પર રહેજો, અને
For Private And Personal Use Only