________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) રનું પુણ્ય ભેગવતા હાલ તે તેવા ઘણું માલુમ પડે છે. ત્યારે તેવા પાપીને સુખ એશ આરામ લક્ષમી ભગવતા દેખી કેઈ અજ્ઞાની કહે કે, જુઓ ભાઈ, ધમીના ઘેર ધાડ. અને પાણીના ઘેર કુશળ. મોટા મોટા સાહેબ લેકે વા અને મુક લોકો પાપ કરે છે માટે તે સુખી થાય છે અને તેના અવળા નાંખેલા પાસા પણ સવળા પડે છે. માટે ભાઈ આ કાળ તો પાપ કરવાનું છે. જુઓને પાપી પુરૂષે જ રાખી દેખાય છે. એમ જે ટુંક સમજણથી બેલે તેને કહેવું કે, હે પ્રીયભાઈ, તેવા પ્રકારના જ હાલ તે પુણ્ય ભગવે છે પણ તે પુણ્યથી અત્યંત પાપ બંધાય છે. અને તે પાપ પરભવમાં તે જ ભોગવતા મહારરવા દુઃખ પામશે. ત્યાં પોપાબાઈનું રાજ્ય નથી કે જેથી ગપછપ ચાલ્યું જાય તેવા પ્રકારના લોકો મોટી પદવી ભેગવતા હોય. વા મહા સત્તા ધારી હોય તે પણ ધર્મસાધક પ્રિય સિનેએ તેવાઓને દેખી મન ચંચલ કરવું નહીં અને અધર્મીઓને સુખ ભોગવતા દેખી ધર્મકૃત્ય મૂકી દેવાં નહીં, મનમાં એમ વિચારવું કે, સારાં કૃત્ય સારા વિચાર અને નઠારાં કૃત્ય અને નઠારા વિચારનું ફળ બેઠા વિના રહેવાનું નથી. અને તે ફળ ભેગવવું પડશે. વળી વિચારવું કે કોઈ કસાઈ બકરીને સારા સારે ખેરાક ખવરાવે છે અને તેથી તે મસ્તાન બની ગઈ છે. પણ સમજવું
For Private And Personal Use Only