________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) આ વાળ હવામાં રહેલાં ધુળનાં રજકણોને, રોગજનક જે. તુઓને તથા એવા બીજાજ કચરાને ફેફસામાં જતો અટકાવે છે, આ રેકાઈ રહેલે કચરો જ્યારે આપણે વાયુ બેહાર કાઢીએ છીએ ત્યારે તે બહાર નીકળી જાય છે. વળી ઉપરના ભાગમાં નાકને આર્ટ રાખનાર ચીકણા રસ રહે છે, તે રસ પણ ધુળ કચરાને અંદર પ્રવેશતાં અટકાવે છે. "મુખમાં આમાંનું કશું જ નથી. અને તેથી શ્વાસોશ્વાસ લેતાં રેગના કારણે ઠેઠ ફેફસામાં પ્રવેશી જાય છે. કસરતની વખતે મનુષ્ય મુખથી હાંફે તે હરકત જેવું નથી. અન્યથા હાનિકર છે.
હવાને શુદ્ધ થવાનું જે નાકાયંત્ર તે દ્વારા થઈને હવા શ્વાસ નલીકામાં પ્રવેશ કરતી નથી. ત્યાં સુધી તે કેફસામાં પ્રવેશ કરવાને કદી યોગ્ય થતી નથી. કોઈ પ્રસંગે નાસકાયંત્રને ગણકાર્યા વિના કચરા આગળ જાય છે ત્યારે અંતરની શક્તિ છીંક લાવીને ફેફસાંનું રક્ષણ કરે છે. અને એક ધકકો મારીને મળને બહાર કાઢી નાખે છે.
આપણું નિત્યના પિીવાના જળમાં અને જળની વરાળ કરીને તે વરાળ બનાવેલા પાણીમાં જેટલો ભેદ પડે છે. તેટલેજ ભેદ બહારની હવામાં અને નાસીકાદ્વારા શુદ્ધ થઈને ફેફસાંની અંદર ગયેલી હવામાં છે, એક સ્વચ્છ હવા છે. બીજી અસ્વચ્છ હવા છે, મુખથી શ્વાસ લેનાર અશુદ્ધ હવા
For Private And Personal Use Only