________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૭) ગ્રહણ કરે છે. અને નાસીકાથી શ્વાસ લેનાર શુદ્ધ હવા ગ્રહણ કરે છે. કેટલાક લોકે નાસીકાના છિદ્ર દ્વારા જળ પીવે છે. અભ્યાસ વધતાં એક ઝારી જળથી ભરી તેનું નાળચું નાના હિતમાં મૂકી આખી ઝારી સુખ પૂર્વક પી શકાય છે. આથી અલુના તથા મસ્તકના વિવિધ વ્યાધિઓ નાશ
એ છે કે હવે નાયીકાદ્વારા શ્વાસોશ્વાસ લેવાનો કેટલો જીવનને સુધારે છે? ત્યારે હવે પ્રાણાયામ કરવાથી આખા શરીરના આંતરડામાં ફેફસામાં કેટલે બધે ફેરફાર થઈ જીવન પોષાય છે તે યેગીઓ સારી રીતે જાણી શકે છે.
પ્રાણાયામ શી રીતે કરવા. ઈડા એટલે ડાબી નાસીકથી પ્રથમ વાયુ ઉદરમાં પૂરજે, અને જ્યાં સુધી ગભરામણ થાય નહીં ત્યાં સુધી રહેવા દેઈ પશ્ચાત્ પીંગળા એટલે જમણું નાડીથી ધીમે ધીમે વાયુ બહિર કાઢજે. પાછો પિગળાનાડીથી વાયુપૂરી કુંભક કરજે અને રેચક કરી ઈડાનાડીથી વાયુ હળવે હળવે બહાર કાઢજે. પાછે. ઇડાથી વાયુ પૂરી કુંભ કરી પીંગળાથી રેચક કરી બહાર કાઢજે પાછો પીંગળાથી વાયુ ઉંદરમાં પુરી કુંભક કરી ઇડાથી રેચક કરી વાયુ બહાર કાઢજે. એ અનુકમે વશ પ્રાણાયામ કરવાને વા ૨૫-૩૦ પ્રાણુયામ કરવાનો મહાવરે રાખશે. પૂરક કરતાં પ્રત્યેક સમયે ૐ અર્હમને મા
For Private And Personal Use Only